________________
કડવા રસવાળાં, કેઈ તુરા રસવાળાં, કેઈ ખાટા રસવાળાં, અને કેઈ મધુર રસવાળા હોય છે, તેથી રસની અપેક્ષાએ તેમના પાંચ ભેદ છે.
લઘુ સ્પર્શવાળાં પુદ્ગલેમાં તેમનો વિરોધી ગુરૂસ્પર્શ નથી હોતે, બાકીના ૬ સ્પર્શજ હોય છે, તે બતાવે છે કેઈ લઘુ સ્પશવાળાં પુગલ કર્કશ સ્પર્શ વાળાં હોય છે, કઈ મૃદુ પશવાળા પણ હોય છે, કેઈ શીત પવાળાં પણ હોય છે, કેઈ ઉષ્ણુ સ્પર્શવાળા પણ હોય છે, કેઈ નિષ્પ સ્પશવાળાં પણ હોય છે, અને કેઈ રૂક્ષ સ્પેશવાળા પણ હોય છે. આ રીતે તેઓને છ ભેદ છે.
લઘુ સ્પર્શવાળાં પુદ્ગલે સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાન વાળા. કઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિવેણ સંસ્થાનવાળાં, કોઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કોઈ આયત સંસ્થાનવાળાં હોય છે. તેથી સંસ્થાનની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. આ રીતે વર્ણ વિગેરેની સાથે જોડીને લઘુ સ્પર્શવાળાં પુદ્ગલેના ૨૩ ભેદ પડે છે.
શીત સ્પર્શવાળાં પુદ્ગલેના વર્ણ વિગેરેની સાથે ૨૩ ભેદ બને છે, તે બતાવે છે-જે પુદ્ગલે શીત સ્પર્શવાળાં છે, તેમાંથી વર્ણની અપેક્ષાએ કઈ કાળા રંગવાળાં, લીલા રંગવાળાં, કેઈ લાલ રંગવાળાં, કે પીળા રંગવાળાં અને કઈ શ્વેત રંગવાળાં હોય છે, તેથી તેઓ પાંચ પ્રકારના છે. - શીત સ્પર્શવાળાં પુદ્ગલમાં કે સુગન્ધવાળાં અને કઈ દુર્ગન્ધવાળાં હોય છે, તેથી ગન્ધની અપેક્ષાએ તેઓ બે પ્રકારના બને છે.
- શીત સ્પર્શવાળાં પુદ્ગલેમાં કઈ તીખા રસવાળાં, કઈ કડવા રસવાળાં કઈ તુરા રસવાળાં, કેઇ ખાટા રસવાળાં, અને કઈ મધુર રસવાળાં હોય છે. તેથી રસની અપેક્ષાએ શીત સ્પર્શવાળાં પુગલ પાંચ પ્રકારના છે.
શીત સ્પર્શવાળાં પુદ્ગલેમાં તેમને વિરોધી ઉsણ સ્પર્શ નથી હૈ તેથી કઈ શીત સ્પર્શવાળાં પુદ્ગલ કર્કશ સ્પર્શવાળાં, કઈ મૃદુ સ્પર્શવાળાં, કઈ ગુરૂ સ્પર્શવાળાં, કેઇ લઘુ સ્પર્શવાળાં, કોઈ સ્નિગ્ધ પશિવાળાં અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે, તેથી સ્પર્શની અપેક્ષાએ તેના ૬ પ્રકાર છે.
- શીત સ્પર્શવાળાં પગલેમાં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કોઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકોણ સંસ્થાનવાળાં, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. તેથી સંસ્થાનની અપેક્ષાએ તેના પાંચ ભેદ છે. આ રીતે શીત સ્પર્શવાળાં પુદ્ગલેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની સાથે ૨૩ ભંગ બને છે. ઉષ્ણસ્પર્શવાળાં પુદ્ગલેને પણ એજ રીતે ૨૩ ભંગ થાય છે, હવે તેઓનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૪૬