________________
વિનંત્તિ ) હે ભગવન્ ! ઉત્તર દિશાના સુવર્ણ કુમાર દેવ કયાં નિવાસ કરે છે ? (નોચમા !) હે ગૌતમ ! (તે) આ (ચળખમા) રત્નપ્રભાના (નવ) યાવત્ (દ્દન) આહી (ઉત્તરōri) ઉત્તર દિશાના (મુળમરાળ) સુવકુમારેાના (વતીમમળાવાસ(ચસદ્દŘા) ચેાત્રીસ લાખ ભવન (મયંતીતિ મવાય) છે, એમ કહ્યું છે (તે ાં મવળા) તે ભવનેા (નવ) યાવત (ri) આહિ' (વૅ) ઘણા (ઉત્તરિા) ઉત્તરીય (મુળમારા ફેવા) સુવઈકુમાર દેવ (વિત્તિ) નિવાસ કરે છે (મક ક્રિયા) મદ્ધિક (જ્ઞાવ) યાવત્ (વિત્તિ) વિચરે છે (વેણુવાજી) વેણુદાલી નામક (થ) તેમાં (વળ મારિને) સુવર્ણકુમારાના) (ન્દે) ઇન્દ્ર (ભુવનમ રાયા) સુત્ર કુમારેાના રાજા (વસ૩) નિવાસ કરે છે. (મવૃિત્તિ) મહાન ઋદ્ધિના ધારક (તેમં નન્હા નારામારાvi) શેષ જેવું નાગકુમારનું કથન.
(i) આ રીતે (ના) જેમ (સુવાક્મારાળ) સુવર્ણ કુમારોની (વત્તવ્વચા) વક્તવ્યતા (મળિયા) કહી છે (તદ્દા) તેવી (મેળાન વિ શ્વસ વાન) શેષ ચૌદે ઇંદ્રોની પણ (માળિયવા) કહેવી જોઇએ (નવર') વિશેષતા (મવળળળń) ભવનાની ભિન્નતા (ફ્ફળળત્ત) ઇન્દ્રોની ભિન્નતા (વળળળત્ત) રંગાની ભિન્નતા (રિજ્ઞાળાળä) વેષની ભિન્નતા (માäિ) આબધી (ગાહિઁ) ગાથાઓ દ્વારા (અનુાંતન્ત્ર) જાણી લેવી જોઈ એ.
(પદું બનુાં) ચાસડ લાખ અસુરકુમારના ચુમીત ચેવ રાંતિ નાગાળ) નાગકુમારના ચારાસી લાખ (વાવતી સુત્ર) સુવર્ણ કુમારોના અંતેર લાખ (વાઽમારાળ ઇન્ન‡) વાયુકુમારના છન્નુ લાખ ૫૧૩૦ના
(ટ્રીય વિમા પીળ’) દ્વીપકુમાર, દિશાકુમાર ઉદધિકમારાના (વિઝુક્યુ,જિનીચમશીન) વિદ્યુત્સુમાર, સ્તનિતકુમાર તેમજ અગ્નિકુમાર (Ē fq નુજ્ઞાન) આ છએના યુગલેાના (વરિયો સચલસા) છ હજાર છેતેરલાખ ભવનાવાસ છે. ૧૩૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૪૯