________________
( कहि णं भंते ! उत्तरिल्लाणं णागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा FTMTM ?) હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ઉત્તર દિશાના નાગકુમાર દેવાના સ્થાન કયાં છે ? (તિ નં મતે ! ઉત્તરા સામારા વેવા વિનંતિ ?) ઉત્તર દિશાના નાગકુમાર દેવ કયાં નિવાસ કરે છે ? (પોયમા !) હે ગૌતમ ! (નંબુદ્દીને ટ્રીટ્વે) જબુદ્રીપ નામના દ્વીપમાં (મંદ્રસ પથ્વચ ઉત્તરેન) માર પતના ઉત્તરમાં (મીત્તે ચાપમાન પુત્રી સીત્તનોયળસયસરસ વાદ્હાણ) એક લાખ એંસી હજાર યોજન માટી આ રત્નપ્રભા પૃથ્વીના (રાં લોચનસમં બોદિત્તા) ઉપરના એક હજાર યેાજનને છોડીને (ટૂટાચેગ લોયસમં ગ્નિત્તા) અને નીચે એક હજાર ચાજન ત્યજીને (મન્ને) મધ્યમાં (બઢ઼દુત્તરે લોચળલચસ્તે) એક લાખ અડયાતરે હજાર યેાજનમાં (છ્યાં) આહી' (ઉત્તરસ્થાનું નામાાં યેવાળ) ઉત્તર દિશાના નાગકુમાર દેવેના (ચત્તાજીરું મવળવાસ સચસમા મવંતત્તિ માર્ચ) ચલીસ લાખ ભવનાવાસ કહેવાયેલાં છે. (સેળ મવળા) ત ભવને। (દું વટ્ટા) બહારથી ગાળ છે (તેમં નહા યા િનિત્યાનં) શેષ દક્ષિણાત્યેના સમાન (ઝાવ વિત્તિ) યાવત્ વિચરે છે (મૂળરે) ભૂતાનન્દ નામના (થ) તેએમાં (નાામારિને) નાગકુમાશ ના ઇન્દ્ર (નાળવુમાર રાચા) નાગકુમારના રાત (વિસ) વસે છે (f) મહર્ષિ ક (જ્ઞાવ પમાણેમાળે) પ્રકાશિત કરીને રહે છે (સેાં) તે ભૂતાનન્દ (તત્ત્વ) ત્યાં (ચત્તારીસાણ મનળાવાસસચનસાળ) ચાલીસ લાખ ભવનાના (હેવાં નાવ વિજ્ઞરૂ) અધિપતિત્વ કરતા થકા રહે છે.
ટીકા –હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર આદિ દેવાના સ્થાન આદિની પ્રરૂપણા કરે છે.
શ્રીગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યાં છેડે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવાના સ્થાન કયાં છે? એજ પ્રશ્ન ને ખીજી રીતે ઉપસ્થિત કરે છે હે ભગવન્ ! નાગકુમાર દેવ કયાં નિવાસ કરે છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-આ રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર ચેાજન મોટી છે. તેના એક હજાર યેાજન ઉપરના અને એક હજાર ચેાજન નીચેના ભાગને છેડીને વચલા એક લાખ અચોતેર હજાર ચૈાજનમાં પર્યાપ્ત અપર્યાપ્ત નાગકુમાર દેવેના ભવન છે. એમ મે' અને અન્ય સ તીથ કરેએ કહ્યું છે. તે ભવન ચેારાસી લાખ છે. તે બધા બહારથી ગોળાકાર છે. અન્દરથી ચેારસ છે. યાવત્ કમળની કણિકાની આકૃતિના સમાન છે. વિશાળ તેમજ ગંભીર ખાઇએ તથા પરિખાઓથી યુક્ત છે. પ્રાકાર, અલ્ટ્રાલકા, કપાટા, તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત છે. યંત્રા, શઅપ્નિયા, મુસલે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૪૨