________________
જ્ઞTTI ) પર્યાપ્તક અને અપર્યાપ્તક ને જં વિજ્ઞT) આ વેયક દેવેની પ્રરૂપણ થઈ
(વુિં નં જીત્તવવારૂચ) અનુત્તરીપ પાતિક દે કેટલા પ્રકારના છે? (જીવ) અનુત્તરપપાતિક દેવ (પંચવિદT TUITI) પાંચ પ્રકારનાં કહ્યા છે (=ા) તેઓ આ પ્રકારે (વિજ્ઞા) વિજય (નવંતા) વિજયન્ત GTચંતા) જયન્ત (કપરાના) અપરાજીત (સવૅસિદ્ધા) સર્વાર્થસિદ્ધ (તે સમજો દુષિા qUUત્તા) તેઓ સંક્ષેપ કરીને બે જાતના કહ્યા છે (તં ના) તેઓ આ રીતે (qmત્તર કાપત્તTI ) પર્યાપ્તક અને અપર્યાપ્તક (સે ાં પુત્તરોવવા) આ અનુત્તરે પપાતિકની પ્રરૂપણા થઈ
(સે નં ૪qયા) કપાતીતની પ્રરૂપણ થઈ ( 7 વેકાળિયા) વૈમાનિક ની પ્રરૂપણા થઈ રે સૈ રેવા) દેવની પ્રરૂપણા થઈ ( હૃ વંચિંદ્રિા) એ રીતે પંચેન્દ્રિયની પ્રરૂપણ થઈ (રે ત્ત સંસારમનિર્નવપUાવળા) આ સંસારી જીવોની પ્રરૂપણા થઈ ( પત્ત નવ પછUવા) આ પ્રકારે જીવ પ્રજ્ઞાપના પુરી થઈ (guir) પ્રજ્ઞાપના નામક પદ પુરૂં થયું છે સૂ. ૪૧ છે
(पन्नवणाए भगवईए पढमपयं समत्तं)
પ્રજ્ઞાપના ભગવતીનું પ્રથમ પદ સમાપ્ત ટીકાથ-દેવેની પ્રરૂપણ કરવાને માટે કહે છે દે કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો–દેવ ચાર પ્રકારના કહેલા છે, તેઓ આ રીતે છે–(૧)ભવનવાસી (૨) વાવ્યન્તર (૩) તિષ્ક () વૈમાનિક આ ચાર ભેદ ભવનપતિ દેવાના છે
ભવનવાસિની પ્રરૂપણ કરવાને માટે કહે છે ભવનપતિ દેવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું-દશ પ્રકારના છે. જેમકે-(૧) અસુરકુમાર (૨) નાગ કુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદુકુમાર () અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિકકુમાર (૯) વાયુકુમાર અને (૧૦) સ્વનિતકુમાર.
જે દેવે ભવનમાં નિવાસ કરે છે તેઓ ભવનવાસી કહેવાય છે આ કથન બહલતાથી નાગકુમાર વિગેરેની અપેક્ષાએ સમજવાનું છે. નાગકુમાર વિગેરે પ્રાયઃ ભવનમાં નિવાસ કરે છે, કદાચિત્ આવાસમાં પણ રહે છે. ભવન અને આવાસમાં શું ફરક છે ?
તેને ઉત્તર ભવન તો બહારથી ગેળાકાર અને અંદરથી સમરસ હોય છે. નીચે કમળની કર્ણિકાના આકારના હોય છે. આવાસ કાય પ્રમાણુ, સ્થાન વાળ મહામંડપ હોય છે જે નાના પ્રકારના મણિયેના તેમજ રત્નરૂપી પ્રદીપોથી સમસ્ત દિશાઓને પ્રકાશિત કરે છે. બન્નેમાં આ તફાવત છે. અસુરરૂપ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૮૧