________________
સંરક્ષણ કરતાં કરતાં નિરન્તર થનારા નાટ્ય, ગીત, કુશલ વગાડનારાઓથી વગાડેલ વીણા તલ, તાલ, ત્રુતિ, મૃઢંગ આઢિ વાદ્યોના અવાજના શ્રવણુ સાથે દિવ્ય ભાગ ઉપભાગાને ભેગવતા થકા રહે છે. ૫ ૨૧ ૫ પિશાચ આદિના સ્થાનની વક્તવ્યતા
શબ્દા—દ્ધિ ન્ મતે ! વિસાચાળ લેવાળ પદ્મત્તાવ ત્તળ ઝાળાં પાત્તા ?) હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પિશાચ દેવાના સ્થાન કયાં કહ્યાં છે? (દ્િî મતે ! વિસાચા લેવા વિનંતિ ?) હે ભગવન્ ! પિશાચ દેવે કયાં નિવાસ કરે છે? (નોચમા !) હે ગૌતમ ! (મીત્તે ચાળમા પુત્રી) આ રત્નપ્રભા પૃથ્વીના (ચળામયસ્સ ચંદા નોયળસ(વાદ્જીસ) એક હજાર યેાજન મેટાઈવાળા રત્નમય કાંડના (äi નોચળસર્ચ બોદ્િત્તા)ઊપર એક સા યેાજન જઇને (હેટ્ઠા ચેાં લોયળસય વગ્નિસા) અને નીચે એક સેા ચેાજાન છેડીને (મÃ) મધ્યમાં (અટ્ઠનુ ગોચળતણુ) આઠ સે ચેાજનમાં (સ્ત્યાં) અહી’ (પિસાયાળ લેવાળ) પિશાચ દેવાના (ત્તિચિં) તિર્થ્ય (સંલગ્ગા) અસંખ્યાત (મોમેન્ડ્ઝના રાવાસસયસસ્સા) ભોંયરા સરખા લાખા નગરાવાસ (મવંતીતિ મવાય) હાય છે એમ કહ્યુ છે.
(તેન) તેએ (મોમેનનળ) ભૌમેયનગર (દ્િવટ્ટા) બહારથી ગાળાકાર છે (ના લોોિ મવળ વળબો તા માળિચવ્યો) જેવુ ભવનેાના સમુચ્ચયનું વર્ણન કહ્યુ છેતેવું અહી પણ સમજી લેવું જોઇએ (જ્ઞાવ)(હવા) યાવત્ અતીવ સુન્દર છે. (પુણ્ય ન) અહીં (વિસાયાળું દેવાળું પત્તાપન્નત્તાળું) પર્યાસ અને અપપર્યાપ્ત પિશાચ દેવાના (ગળા) સ્થાન (પત્તા) કહ્યાં છે (ત્તિસુ વિસ્રોસ અસંવૈજ્ઞમો) ત્રણે અપેક્ષાએથી તેએ લાકના અસંખ્યાતમા ભાગમાં છે. (તત્ત્વ) ત્યાં (વવૅ) ઘણા (વિસાચા વેવા) પિશાચ દેવ (વિસ્તૃત્તિ) નિવાસ કરે છે (મિિઢયા) મહાન્ રૂઢિના ધારક (નન્હા બોાિ) સમુચ્ચયવાન-વ્યન્તાના વનની સમાન (f) યાવત્ (વિત્તિ) રહે છે (જામાજાજા) કાલ અને મહાકાલ (ચ) તેમાં (તુવે) બે (વિસચિવા) પિશાચાના ઇન્દ્ર (વિસાચરયળો) પિશાચેાનારાજા (વિસંતિ) રહે છે. (મિિઢયા મનુશ્યા નાવ વિનંતિ) મહર્ષિંક, મહાદ્યુતિમાન યાવત્ વિચરે છે
(દ્િ। અંતે ! વૃિિનરાળ વિસ્તાયાાં યેવાળ ઝાળા પળત્તા ?) હે ભગવન્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૬ ૨