________________
સંખ્યાત લાખ યાનિયા છે (વજ્ઞત્તળલ્લા) પર્યાસકના આશ્રયે (બપઽત્તા) અપર્યાપ્તક (વનંતિ) ઉત્પન્ન થાય છે (નસ્ય) ત્યાં (હ્તો) એક છે (સત્ય) ત્યાં (નિયમા) નિયમથી (શંઘુગ્ગા) અસંખ્યાત છે (તે સ્તં વાચવા-ગડ્યા) આ ખાદર વાયુકાયિકાની પ્રરૂપણા થઇ (સે ં વાાા) આ વાયુ કાયિકાની પ્રરૂપણા પુરી થઇ. ા સૂ. ૧૭ ॥
ટીકા—હવે વાયુકાયિકાના ભેદોની પ્રરૂપણા કરે છે—પ્રશ્ન થયા કે-વાયુ કાયિક જીવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન ઉત્તર ફરમાવે છે-વાયુકાયિક જીવ એ પ્રકારના હાય છે. સૂક્ષ્મ વાયુકાયિક અને ખદર વાયુકાયિક.
સૂક્ષ્મ વાયુકાયિક કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યા-સૂક્ષ્મ વાયુકાયિક જીવ પણ એ પ્રકારના છે તેઓ આ પ્રકારના છે—પર્યાપ્તક અને અપર્યાપ્તક આ સૂક્ષ્મ વાયુકાયિકાની
પ્રજ્ઞાપના થઇ.
હવે ખદર વાયુકાયિક જીવેાના વિષયમાં પ્રશ્ન કરે છે કે ખાદર વાયુકાયિક જીવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન કહે છે—આદર વાયુકાયિક જીવા અનેક પ્રકારના કહેલા છે, તેઓ આ પ્રકારે છે
પૌૉત્ય વાયુ જે પૂર્વ દિશાથી આવે છે. પશ્ચિમી વાયુ-જે પશ્ચિમથી આવે છે, દક્ષિણવાયુ દક્ષિણની હવા એજ રીતેઉત્તરના વાયુ, ઉપર તરફ વાતે વાયુ, નીચેની તરફ વહેતાં વાયુ, તિય વહેતો વાયુ, વિદિશાએથી આવવાવાળા વાયુ અનિયત–અવ્યવસ્થિત વાયુ, સમુદ્રના સમાન વાતાત્કલિકા (મેાજાઓ) વતાલી, પ્રચુરતર ઉત્કલિકાઓથી મિશ્રિત્ર વાયુ, માંડલિકવાયુ (ઝંઝાવાત) ગુજારવ કરતા વહેતા વાયુ, ઝંઝાવાત-વર્ષા સાથે વહેતા વાયુ, સ ંવક વાયુ (ખંડ પ્રલયના સમયના પવન) રત્નપ્રભા આદિ ભૂમિયા નીચે રહેલે સઘન વાયુ રત્નપ્રભા આદિ ભૂમિયા નીચે રહેલા પાતળા વાયુ અને શુદ્ધ વાયુ (ધીમે ધીમે વહેવાવાળે વાયુ) એ પ્રકારના જે ખીજા વાયુએ છે, તે પણ ભાદરકાયિક જ છે.
ખદર વાયુકાયિક જીવ સક્ષેપથી એ પ્રકારના છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઓમાં જે અપર્યાપ્ત છે. તેઓ અસંપ્રાપ્ત છે અર્થાત્ તેઓ પેતાની ચેાગ્ય પતિઓને પૂર્ણ કરેલા નથી હાતા, અને તેમાં જેઆ પર્યાપ્તક છે, તેઓના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૮૩