________________
તીર્થંય પંચેન્દ્રીય કે સ્થાનોં કા નિરૂપણ
શબ્દા -(દિ ન મંતે ! પત્તિવિચત્તિવિલનોળિયાનું વર્ગીસ્તાનત્તાનું ઢાળા પળત્તા ?) હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પ ંચેન્દ્રિય તિય ચેાના સ્થાન કયાં કહ્યાં છે? (નોયમા !) હે ગૌતમ (લુઇસ્ટોપ તરે સમા) લેકમાં તેના એક પ્રદેશ ભાગમાં (બદ્દોષોર્ તરે વેપમાં) અધા લેાકમાં તેના એક ભાગમા (ત્તિરિયો) તિર્થં લેાકમાં (કેતુ) કુવાઓમાં (તજાણુ) તલાવેામાં (નપુ) નદીઓમાં (મુ) હંદમાં (વાવીયુ) વાવડીયામાં (પુસ્લીમુ) પુષ્કરણીઓમાં (ાિપુ) લાંબી વાવડીયામાં (નુજ્ઞાહિયાપુ) ગુ જાલિકાઓમાં (૩) સરોવરમાં (સવંતિયાયુ) પક્તિબદ્ધ સરાવામાં (સત્તર પતિયાણુ) સર—સર પંક્તિયામાં (વિષ્ણુ) ખીલેામાં (વિપત્તિયાણુ) પક્તિ મધ ખીલેામાં (કારેનું) ઉજઝરામાં (નિન્નુ) નિઝામાં–ઝરણાઓમાં (ચિલ્હેણુ) ચિલ્લરામાં (૧૩) પેાખરામાં (જેવુ) કેદારામાં (રીવેલુ) દ્વીપામાં (સમુદ્દેપુ) સમુદ્રોમાં (સવ્વેષુ ચેત્ર નહારચેનું) બધા જળાશયેામાં (ત્ત્વ ાં) આ સ્થાનામાં (પંન્વિયિતિરિક્ષનોળિ ચાળ) પંચેન્દ્રિય તિય ચેાના (પત્ત્તત્તાન્તા) પમ અને અપર્યાસોના (ટાળા) સ્થાનાં (પત્તા) કહ્યા છે (વવાાં) ઉપપાતની અપેક્ષાએ (હોચસ્ત સંલગ્ગા) લેાકના અસ ખ્યાતમા ભાગમાં (સમુધા) સમુદ્ધાતની અપેક્ષાએ (લવ્યજોયસ બસંઘુગ્ગા)સ લેાકના અસખ્યાતમાં ભાગમાં (સડ્ડાળેળ) સ્વસ્થાનની અપેક્ષાએ (સબ્વોયસ સંવેદ્ના) સ લેાકના
અસંખ્યાતમા ભાગમાં ! ૧૫ !!
ટીકા-હવે પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત પ ંચેન્દ્રિય તિયંચાના સ્થાન આદિની પ્રરૂ પણા કરાય છે. ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે–ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચેાના સ્થાન કયાં કહ્યાં છે? ભગવાન ઉત્તર આપે છે ઉ લેાકના અંદર તેના એક ભાગમા અર્થાત્ મદર પતની વાડીયા આદિમાં મત્સ્ય આદિ પંચેન્દ્રિય તિયંચાનું અસ્તિત્વ હાય છે. અધેલાકની અંદર તેમના એક દેશ ભાગમાં અર્થાત્ અધેલાક સંબંધી ગ્રામે) અને ફૂપે આદિમાં તેઓની સત્તા હેાય છે. તિછોલોકમાં, કુવાઓમાં, તલાવામાં, ગંગા આર્દિ નદીયામાં. પદ્મ આદિ હદમાં, ચરસ ખેાઢેલી વાવડીયામાં, પુષ્કરણિયામાં અર્થાત્ વૃત્તાકાર વાવડીયામાં, દી િકાએ લાંબી વાવડિયામાં ગુજાલિકાઓ અર્થાત્ નાની દીર્ઘ કાએમાં, સરાવામાં, પંક્તિ ખદ્ધ સરાવામાં સર-સર પક્તિયામાં જેનું સ્વરૂપ આગળ બતાવેલ છે. ખીલોમાં, ખીલપતિયામાં, ઉજખરા અર્થાત્ પહાડી પાણીના સાદા વહેતાં ઝરણાઓમાં ચિલ્લરે માં અર્થાત્ ખાદ્યા વગર બનેલા ઘેાડા પાણીના સ્થાનેમાં પોખરામાં (વણેયુ) કેદારામાં દ્વીપામાં સમુદ્રોમાં વિશેષ શું કહેવું સ જળાશયામાં જળના સ્થાનેામાં આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧૯