SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આવચન પ્રમાણ છે, અને તેએમાંથી જે ગવ્યુત્ક્રાન્તિક હોય છે, તેઓ ત્રણ પ્રકારના અર્થાત્ કોઇ સ્ત્રી, કાઇ પુરૂષ અને કાઈ નપુ ́સક હાય છે. ઇત્યાદિ આ પર્યાપ્ત અને અપર્યાપ્ત ઉરપરિસર્પોની દશ લાખ ચેનિ ચા હાય છે, એમ તીર્થંકર ભગવન્તાંએ કહ્યું છે. હવે ઉપસ’હાર કરે છેઆ ઉપર સર્પોનો વ્યાખ્યા થઇ. હવે ભુજ પરિસર્પોની પ્રરૂપણાના પ્રારંભ કરે છે ભુજપરિસ` કેટલા પ્રકારના હાય છે? શ્રી ભગવાન ઉત્તર દે છે—ભુજપરિસ` અનેક પ્રકારના કહેલા છે જેમકે નકુલ સેહ, સરટ, કાચંડા, શલ્ય, શરઢ, સાર, ખાર, મુંગસ ઘરા ઇલા (ગૃહ કૈકિલા) છિપકલી ગરેલી, વિષભરા (વિસભરા) મૂ, મંગુસ (ગલેાડી) પચાલાતિક, ક્ષીર ખીલાડી જેમ ચાપગાંનું કથન કરવામાં આવ્યું તેવુ ંજ તેમનુ સમજવાનુ છે. આ ભુપરિસર્પોમાં જે અપ્રસિદ્ધ છે તેને લોકો પાસેથી જાણવા જોઇએ આના ઉપરાન્ત બીજાં જે આ પ્રકારના છે. તે બધાને ભુજ પરિસ સમજી લેવા જોઇએ. ભુજ પિરસ દુકાણુમા એ પ્રકારના છે. જેમકે સંમૂમિ અને ગર્ભૂજ જે સમૂમિ છે એ બધા નપુંસક હોય છે અને જે ગજ છે તે ત્રણ પ્રકારના હાય છે કાઇ સ્રી, કાઇ પુરૂષ, કાઇ નપુસંક હાય છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા આ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભુજપરિ સર્વાંની નૌ લાખ ચેાનિયા હોય છે એમ તીર્થંકરાએ કહ્યું છે. હવે ઉપસંહાર કરે છે—આ ભુજપરિસપ` સ્થલચર પંચેન્દ્રિય તિય ચા ની પ્રરૂપણા થઈ. ॥ સૂ. ૩૩ ॥ શબ્દા-સે ર્જિત દ્યપંચિદ્ધિતિરિક્ષનોળિયા) ? હે ભગવન્ ખેચર પચેન્દ્રિય તિય ચ યેાનિવળા જીવ કેટલા પ્રકારના છે ? (વચત્ત્વચિદ્ધિતિિ જજ્ઞોળિયા) હે ગૌતમ ! ખેચર પંચેન્દ્રિય તિય ચ જીવ (ચનિદ્દા પછત્તા) ચાર પ્રકારના છે (લ ના) તેઓ આ પ્રકારે છે (સમપણી) ચપક્ષી (સોમવલ્લી) રામપક્ષી (સમુ વવણી) સમુદ્ગક પક્ષી (વિચચવણી) વિતતપક્ષી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૩૮
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy