SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપાતની અપેક્ષાએ લેાકના અસ`ખ્યાતમા ભાગમાં પર્યાપ્ત બાદર અપ્કાયિક હોય છે અને સમુદ્ધાતની અપેક્ષાએ પણ લેાકના અસંખ્યાતમા ભાગમાં થાય છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેાકના અસ`ખ્યાતમા ભાગમાં થાય છે. હવે શ્રી ગૌતમસ્વામી અપર્યાપ્ત જીવેાના વિષયમાં પ્રશ્ન કરે છે–ભગવન ! આદર અપર્યાપ્ત અકાયિક જીવાના સ્થાન કયાં કહેલા છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છેડે ગૌતમ? જ્યાં ખાદર અપ્લાયિક પર્યાપ્ત જીવાના સ્થાન છે, ત્યાંજ ખાદર અપ્લાયિક અપર્યાપ્ત જીવાના પણ સ્થાન છે. ઉપપાતનની અપેક્ષાએ સમસ્ત લેાકમાં છે. સમુદ્ધાતની અપેક્ષાએ સલાકમાં છે અર્થાત્ અપર્યાપ્તક ખાદર અપ્લાયિક સલાક વ્યાપી છે. એનુ કારણ પહેલા કહી દિધેલું છે. કિન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસ ́ખ્યાતમા ભાગમાં જ થાય છે. એનું કારણ પણ પહેલાં કહી દિધેલુ છે. શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! સૂક્ષ્મ અવ્કાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવેાના સ્થાન કયાં છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા−હે ગૌતમ! સૂક્ષ્મ અપ્લાયિક જે પર્યાપ્તક અને જે અપર્યાપ્ત છે, તેઓ બધા એક પ્રકારના જ છે, વિશેષતા વિનાના છે. તેઆમાં કોઇ વિવિધતા નથી. અને તે બધા સલાક વ્યાપી છે. હું આયુષ્મન્ શ્રમણ ! તેવું બધા તી કરાએ નિરૂપણ કર્યુ. છે ॥ ૨ ॥ શબ્દા -(હિં નં અંતે ! વાચતેવાચાળ અત્તરાખંટાળા ૫ત્તા ?) હે ભગવન્ ! માદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવાના સ્થાન કયાં છે ? (નોચમા ! સટ્ટાભેળ અંતો મનુવૅત્ત) હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ મનુષ્યક્ષેત્રની અંદર (બદ્રાજ્ઞેયુ ટીવસમુદ્દેવુ) અઢાઇ દ્વીપ સમુદ્રોમાં (નિસ્ત્રાવાળ) વિના વ્યાઘાતના (પારસમુ ન્મભૂમિનુ) પંદર ક ભૂમિયામાં વાવયં ૧૩૪) વ્યાઘાતની અપે ક્ષાએ (વૃંતુ મવિવેત્તુ) પાંચ મહા વિદેહામાં (સ્થળ) તેએમાં (વાયર તે૩જાડ્યા વગરૢાળ ઝાળા વાત્તા) ખદરતેજસ્કાયિક પર્યાપ્ત જીવાના સ્થાન છે. (સુત્રવાળાં હોÇ સંવધ્નરૂ મળે) ઉપપાતની અપેક્ષાએ લેકના અસં ખ્યાતમા ભાગમાં (સમુધાળ હોમ્સ બસવન્નરૂ માળે) સમુધાતની અપેક્ષાએ લાકના અસ ંખ્યાતમા ભાગમાં (સટ્ટાનેળ હોયસ સર્વે મને) સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમા ભાગમાં છે. (દ્ધિ ન મતે ! વચરતા ચાાં અન્નત્તવાળું કાળા વTMTM) ખાદર તેજસ્કાયિક અપર્યાપ્તક જીવાના સ્થાન કયા છે ? (નોયમા ! નત્શેવ વાચર તેઙાદ્યાનું પદ્મત્તવાળઝાળા વળત્તા) હું ગૌતમ ! જયાં ખાદર તેજસ્કાયિક પર્યાપ્તાના સ્થાન છે. (તત્યેવ ચાચર તેકાઢ્યાં અવગ્નતાંટાળા પત્તા) ત્યાંજ ખાદર તેજસ્કાયિક અપર્યાપ્ત જીવાના સ્થાન છે (વત્રવાળું હોયણ તોપુ પર પુ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૩
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy