________________
કહ્યા છે? (સુદુમતે જરૂરી સૂક્ષ્મ તેજસ્કાયિક (હુવિહા) બે પ્રકારના (TUત્તા) કહ્યા. છે (નહીં) તેઓ આ પ્રકારે છે (જજ્ઞાસુમ સેફિડ્યા ) પર્યાપ્ત સૂમ તેજસ્કાયિક અને (
બ કુદુમ તેવા ) અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક. (સે પિં તે વાયરસાચા) બાદર તેજસ્કાયિક કેટલા પ્રકારના છે? (વાયરતેવા ) બાદર તેજસ્કાયિક (બળાવિહા) અનેક પ્રકારના (Towત્તા) કહ્યા છે (તં નહીં) તે આ પ્રકારે (હું) અંગાર (18) જવાળા (મુમુ) મુમુર (જી) અર્શી (શાહ) અલાત–અડધું બળેલું લાકડું (સુદ્ધોન) શુદ્ધ અગ્નિ (૩) ઉલકા (વિ7) વિજળી (અસળિ) અશનિ (ગ્યા) વૈકિયને અશનિપાત (સંઘારિત સમુgિ) ઘસવાથી ઉત્પન્ન અગ્નિ (ફૂલંતમનિસ્લિા) સૂર્યકાન્ત મણિથી નિકળેલ અગ્નિ (ને વાવને તHTAT) બીજા જે આવા પ્રકારના અગ્નિ છે. ર સમાજો) તે સંક્ષેપથી (વિદા) બે પ્રકારના (quત્તા) કહેલ છે (તે નહી) તે આ પ્રકારે છે (ઉન્નત્તર બનત્તાવ) પર્યાપ્ત અને અપર્યાપ્ત (તસ્થi) તેઓમાં (તે) જેઓ ( mત્ત) અર્યાપ્ત છે (તે) તેઓ (સંપત્તા) અપ્રાપ્ત છે. (તર્થી T) તેઓમાં (ને તે) જેઓ (Fmત્ત Tr) પર્યાપ્ત છે. | () તેઓનાં ( ) વર્ણની અપેક્ષાએ (ધા ) ગંધની અપેક્ષાએ (સા ) રસની અપેક્ષાએ (સાલે') સ્પર્શની અપેક્ષાએ (હવાલો) હજારે (
વિ૬િ) ભેદ છે (સંજ્ઞાé) સંખ્યાત (નોચિખમુદ્દે સહાઉ) લાખ યોનિઓ છે (જન્નત્તા બિરસાણ) પર્યાપ્તકના આશ્રયથી (પMTI) અપર્યાપ્તક (વરમંતિ) ઉત્પન્ન થાય છે (Tચ) જ્યાં (જો) એક છે (સત્ય) ત્યાં (નિયમ) નિયમેથી (વર્ષાવિજ્ઞા) અસંખ્યાત છે (સે રં વાયર ૩
ક્યા) આ બાદર તેજસ્કાયિકની પ્રરૂપણ છે (સે ૪ તેવફા) આ તેજસ્કાવિકેની પ્રરૂપણ થઈ છે સૂ. ૧૬ છે
ટીકાથ-હવે તેજસ્કાયિકેની પ્રરૂપણ કરવાની ઈચ્છાથી કહે છેતેજસ્કાયિક જીવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–તેજસ્કાયિક જીવ બે પ્રકારના કહ્યા છે. તેઓ આ પ્રકારે છે–સૂક્ષ્મ તેજસ્કાયિક અને બાદર તેજસ્કાયિક,
પુનઃ પ્રશ્ન પૂછે કે સૂમ તેજસ્કાયિક જીવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો-સૂમ તેજસ્કાયિક જીવ બે પ્રકારના છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ સૂક્ષ્મ તેજસ્કાયિકોની પ્રરૂપણ થઈ.
બાદર તેજસ્કાયિક કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું બાદર તેજસકાયિક જીવ અનેક પ્રકારના છે તે આ રીતે છે-અંગારા (ધૂમાડા વગરને અગ્નિ) જવાલા બળતા ખેર વિગેરેની ઝાળ અગરતે બળતી દીપકની જત, મુમ્ર-રાખમાં મળેલા બારીક અગ્નિ કણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧