________________
શ્રી ગૌતમસ્વામી હવે પંચેન્દ્રિયોના સ્થાનની બાબતમાં પ્રશ્ન કરે છેહે ભગવન! સામાન્ય પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત જીના સ્થાન કયાં છે?
શ્રી ભગવાન ઉત્તર આપે–ગૌતમ ! ઉદ્ઘલેકની અંદર તેના એક ભાગમાં અર્થાત મંદર પર્વત આદિના કૃપ આદિમાં અલકના એક ભાગમાં અર્થાત અલૌકિક ગ્રામ, કૃપ તલાવ આદિમાં, તિયફ લેકમાં, કૂપ, તલાવ, નદી, ઘરા વાવ, પુષ્પરિણિ, દીધિકા, શું જાલિકા, સર, સરપંકિત, સર સર પંકિત, બિલ બિલપંકિત, ઉજઝર, નિર્ઝર ચિલ્લર, પ્ર. દ્વીપ, અને સમુદ્ર આદિ સ્થાનમાં અધિક શું કહેવાનું હેય બધાં જળાશયમાં અને બધાં જળસ્થાનેમાં સામાન્ય પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત જીના સ્વસ્થાન કહેલાં છે.
ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદુઘાતની અપે ક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં પર્યાય અને અપર્યાપ્ત સામાન્ય પંચેન્દ્રિય જીવ થાય છે. તાત્પર્ય એ છે કે પર્યાપ્તના આશ્રય વડે અપર્યાપ્ત ની ઉત્પત્તિ થાય અને પર્યાપ્તકના સ્થાન તિર્યકૂલેક આદિ છે અને તે લેકના અસંખ્યાત ભાગ માત્ર છે. તે ૬
નારકી કે સ્થાનો કા નિરૂપણ
શબ્દાર્થ–( જે મંતે ! પુન્નત્તાક્નત્તમ કાળા કુત્તા ?) હે ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકિયેના સ્થાન ક્યાં કહી છે? (હિ મંતે ! ને વિíત્તિ) હે ભગવન! નરયિક કયાં નિવાસ કરે છે? (ચમાં ! સાળf) હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાથી (સાસુ પુવીયુ) સાત પૃથ્વીમાં (ä ના) તેઓ આ પ્રકારે છે ( માપ) રત્નપ્રભામાં (સંgમg) શર્કરા પ્રભામાં (વાસુપૂમ૫) વાલુકા પ્રભામાં (પંપૂમાણ) પંકપ્રભામાં (ધૂમપૂમાણ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
२०४