________________
ધૂમપ્રભામાં (તમપ્રમાણ) તમઃપ્રભામાં (તમતમvમાં) તમસ્તમ પ્રભામાં સ્થિi) (૩(તર નિયવિાતિયા મવંતરિ મરવાથી ચોરાસી લાખ નરકાવાસ હોય છે. એમ કહેવું છે તે ન TI) તે નરકે (વંતો વ) અંદરથી ગળ (affહું જai) બહારથી ચરસ (બરે પુષiઠાસંકિa) નીચે અસ્ત્રાના આકારના (વિધવારતમસા) સતત અંધકારથી અંધારા (વયવંતૂરનત્તિનો;સિઘણાં) ગ્રહ, ચન્દ્ર, સૂર્ય નક્ષત્ર અને તિષ્કની પ્રભાથી રહિત (મેલવા-પૂયપરસ્ટ-ર-મારિવા૪િત્તાજુવાતી) મેદ-ચબી–મવાદપટલ પરૂ રૂધિર અને માંસના કીચડના લેપથી લિંપાયેલ તલ ભાગવાળા (બાફ વીણ) અશુચિ, બીભત્સ (T૪મહુદિમાંધા) અત્યન્ત દુર્ગંધ યુક્ત (૩૫ ગા વિનામાં) કાપત અગ્નિના વણ જેવા (@F૩/) કઠોર સ્પર્શવાળ (ાદિવા) દુસહ (ગકુમા) અશુભ (નરમ) નરક છે (બહુમા નરોવેપાળો) નરકમાં અશુભ વેદનાઓ છે (Uસ્થi ને રૂi qત્તા ઉન્નત્તા કાળા guત્ત) એમાં પર્યા, અપર્યાપ્ત નારકેના સ્થાન છે.
| (કવવા ઢોરસ અવેજ્ઞમ) ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યા તમા ભાગમાં (સમુઘાણof ઢોયરસ સંગરૂમા) સમુદ્રઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં (સાળ ઢોસ બસ ઝરૂમા) સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં (gi વ ને ચા પરિવતિ) અહિં ઘણા બધા નરયિક નિવાસ કરે છે (શા) કાળ (વોમાસા) કાળી આભાવાળા (મીસ્ત્રોમસિ) અત્યંત રોમાંચકારી (મી) ભયાનક (ઉત્તાસળT) ત્રાસજનક (મઠ્ઠા વજો ) અતીવ કૃણ વર્ણવાળાં (સમજાવો) હે આયુષ્મન શ્રમણ (તેoi તન્ય ચિં મીયા) તેઓ ત્યાં નિત્ય ભયભીત રહે છે (નિઝર્વ તત્ય) નિત્ય ત્રાસ યુકત છે (નિ તરિયા) દરોજ ત્રાસ આપતા એવા (નિરર્વ દિવા) નિત્ય ગભરાએલા (નિઝ રમમયુદ્ધ ખરામાં પ્રવકુમવાળા) નિત્ય અત્યન્ત અશુભ નરકના ભયને અનુભવ કરી રહેલા (વિતિ) રહે છે૭
ટીકાથ–હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત નરયિકેના સ્થાન આદિની પ્રરૂપણું કરવાને માટે કહે છે-હે ભગવન ! પર્યાપ્તક અને અપર્યાપ્તક નારક જવાના સ્વસ્થાન કયાં છે? આજ પ્રશ્ન પ્રકારાન્તરે આમ કરાયેલે છે–હે ભગવન! નારક જીવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે–હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત પૃથિવીમાં નરયિક રહે છે. તે સાત પૃથ્વી આપ્રમાણે છે.
(૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમ પ્રભા (૭) તમસ્તમપ્રભા. આ સાત પૃથિવીમાં નરકના ચોરાસી લાખ નારકાવાસ છે, એવું તીર્થકરોએ નિરૂપણ કર્યું છે. પૂર્વોકત સાતે પ્રથિવીમાં બધાં મળીને જે ચોરાસી લાખ નરકાવાસ છે, તે આ પ્રકારે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૦૫