________________
પ્રસિદ્ધજ છે. વક્રગતિની સ્થાપના આ રીતની છે–જે સમયે પ્રથમ વક્રને કાઈ જીવ સહરણ કરે છે, તેજ વખતે ખીજે જીવ એ વજ્ર દેશને આ પૂરિત કરી દે છે એજ રીતે બીજા વકદેશના સહુરમાં પણુ સમજવુ, કૉપત્તિમાં પણ પ્રવા હથી નિરન્તર આપૂરણ થયા કરે છે. અથવા અપર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિક વિગ્રહ ગતિમાં પણ અને સ્વસ્થાનમાં પણ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાયિકની આયુષ્યના વિશિષ્ટ વિપાકથી વેદન કરે છે તથા દેવા અને નારકાને છેડીને ખાકીની બધી કાયામાં ઉત્પન્ન થાય છે. નિકળી જઈને પણ દેવા અને નારકાના સિવાય બાકીના બધાં સ્થાનામાં જાય છે, તેથીજ વિગ્રહ ગતિમાં રહેલા પશુ તેઓ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાયિક જ કહેવાય છે. તેઓનુ પણ અહી' ગ્રતુણુ કરાયું છે. તે જીવા સ્વભાવથી જ અત્યન્ત પ્રચુર હાય છે, તેથીજ તેઓને ઉપપાત અને સમુદ્ધાતની અપેક્ષાથી સ લેકમાં કહ્યા છે. કિન્તુ સ્વસ્થાનની અપેક્ષાથી લાકના અસ`ખ્યાતમા ભાગમાંજ થાય છે, આ કથન જેવું પર્યાપ્ત પૃથ્વીકાયિકાના વિષયમાં કહેવાયુ છે. તેજ પ્રકારે અપર્યાક્ષકાના વિષયમાં પણ સમજી લેવુ' ોઇએ, કેમકે પર્યાપ્તકાના આશ્રયથીજ અપર્યાપ્તક જીવાની ઉત્પત્તિ થાય છે.
હવે ફરીથી શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના અનુવાદ કરે છે હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના સ્થાન કયાં છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકામાં જે પર્યાપ્ત અપર્યાપ્ત જીવ છે. તેએ બધા એક પ્રકારના છે. પૂર્વીકૃત સ્થાન આદિના વિચારની દૃષ્ટિએ તેઓમાં કાઈ વિશેષતા નથી, કેાઇ ભેદ્ય નથી અર્થાત્ દેશના ભેદથી તેઓના ભેદ પ્રતીત નથી થતા. હે આયુષ્મન્ શ્રમણ ! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન ત્રણે અપેક્ષાએથી સલાક વ્યાપી છે, એવુ' મે' તથા અન્ય તીર્થંકરાએ પણ નિરૂપણ કર્યુ છે ! સૂ. ૧ ૫ શબ્દા —દ્િન મને ? વચ બાફ્યા ઢાળા વાત્તા ?) ભગવન્ !
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૯૦