SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ માન રહે છે અને તેઓ લાંબી વનમાળાને ધારણ કરે છે તે અમર અને બલી નામના અસુરેન્દ્ર દિવ્યવર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પેશ, દિવ્ય સંહનન ડ) દિવ્ય સંસ્થાન, દિવ્ય દ્ધિ, દિવ્યવૃતિ, દિવ્યપ્રભા, દિવ્યકાન્તિ, દિવ્ય તિ, દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યા થી દશે દિશાઓને ઉદ્યોતિત કરતા, પ્રભાસિત કરતા રહે છે. તેઓ પિત પિતાના ત્રાયન્નિશ દેના, પિત પિતાના લોકપાલોના, પિત પિતાની અગ્રમહિષીયેના (પટરાણીયા) પિત પિતાની પરિષદના, પિત પિતાના લશ્કરના, પિત પિતાના અનીકાધિપતિના, પિત પિતાના હજારે આમ રક્ષક દેવાના તથા અન્ય બહુસંખ્યક ભવનવાસી દેવ અને દેવીના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ, અને હુકમદ્વારા સેનાપતિત્વ કરાવતા તેમજ સ્વયં તેઓનું પાલન કરતા થકા રહે છે. તેઓ સદૈવ નાટક, ગીત, તથા કુશલ વાદકે મારફતે વગાડેલી વીણ તલ, તાલ મૃદંગ આદિ વાદ્યોના વાદનના મધુર ધ્વનિના આનંદનો અનુભવ કરતાં રહે છે. અપૂર્વ દિવ્ય ભેગોપ ભેગના અનુભવપૂર્વક નિવાસ કરે છે. ૧૮ શબ્દાર્થ –(દિ ણં મતે ! રાણિાિ સેવા કાત્તા જ્ઞા ટાળT Tuત્તા !) હે ભગવન્ પર્યાય તથા અપર્યાપ્ત દક્ષિણ અસુરકુમારદેના સ્થાન કયાં કહ્યાં છે? (હિ ાં મતે ! િિાસ્ત્રી મયુરકુમાર રેવા વિસતિ ?) હે ભગવન્ ! દક્ષિણ દિશાના અસુરકુમારદેવ કયાં નિવાસ કરે છે? (ચમા !) હે ગૌતમ ! (લઘુટ્ટી લીવે) જમ્બુદ્વીપનામક દ્વીપમાં (મંત્ત ત્રણ હિ) સુમેરૂ પર્વતની દક્ષિણમાં (રૂમી રચીપમા ગુઢવી સીત્તરોયસસન્નાહા!) એક લાખ એંસી હજાર યોજન મોટી આ રત્નપ્રભા પૃથ્વીના (વરિ) ઊપર ( વોચાસર રોહિત્તા) એક હજાર જન અવગાહન કરીને (હિ રે નોલં) અને નીચે એકહજાર યોજન (વજ્ઞત્તા) છોડીને (મજો) મમયાં (લઘુત્તરે વોચાસચાસે) એક લાખ અઠત્તેર હજાર એજનમાં (સ્થ બં) આ સ્થાનમાં (ફિઝિન્ટા કુરકુમાર રેવાઇi) દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના (૨૩ત્તીસ માળાવાસસહસ્સા) ત્રીસ લાખ ભવનાવાસ (વંતીતિ મરચં) થાય છે, એમ કહ્યું છે. (તે માT) તે ભવને (વાર્દિ વ) બહારથી ગળાકાર (બંતો ) અંદરથી ચોરસ ( વ વ ) તે પૂર્વે કહેલ વર્ણન સમજીલેવું જોઈએ (વાવ) યાવત્ (વિવા) પ્રતિરૂપ છે (પ્રત્યof) અહીં (ળિા સુમાર ri સેવા ઉન્નત્તાપmત્તા) પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ અસુરકુમારદેવના (ટાણા) સ્થાન (TUIT) કહ્યાં છે (તી, વિ) ત્રણે અપેક્ષાઓથી (સ્ટોર) લેકના (સંગ મ) અસંખ્યાતમા ભાગમાં છે. (તસ્થ ii) ત્યાં (વ) ઘણું (ાિિા મુરમ) દક્ષિણી અસુરકુમાર (રેવા તેવો ) દેવ અને દેવીઓ (વિલંતિ) નિવાસ કરી રહેલ છે (એ) કાળ (ટ્રસ્થા) રક્ત નેત્ર વાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૩૪
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy