________________
શાશ્વત, ભવિષ્યત્ કાલ સુધિ રહે છે (તત્ય વિ) ત્યાં પણ (ચ) અને (તે) તેઓ (વેરા) વેદ રહિત (ચળ) વેદના રહિત (નિHT) મમત્વ રહિત (બાય) પરપદાર્થને સંગથી રહિત (સંસારવિશ્વમુI) સંસારથી સર્વથા મુક્ત (gua નિવત્તા) આત્મ પ્રદેશથી બનેલા આકારવાળા
(8€ વકિલા સિદ્ધા) સિદ્ધ ક્યાં શેકાઈ જાય છે? (હું સિદ્ધાં પરિચા) સિદ્ધ કયાં પ્રતિષ્ઠિત છે? (હિં કિ વત્તાળ) કયાં શરીરને ત્યાગ કરીને (તૂળ સિરા) કયાં જઈને સિદ્ધ થાય છે કે ૧૫૦
(રોણ વદિ સિદ્ધા) અલેકથી સિદ્ધ રોકાઈ જાય છે તો જ રિ) લેકના અગ્ર ભાગમાં પ્રતિષ્ઠિત થાય છે (હું ઘરે જરૂત્તાન) અહિં શરીરને પરિત્યાગ કરીને (તરથ તૂ સિક) ત્યાં જઈને સિદ્ધ થાય છે. ૧૫૧ છે
(સી) દીર્ઘ (લિં) હવે () જે (રિમમ) અંતિમ ભવમાં (વિ) હેય (લંકા) આકાર (તો) તેનાથી (તિમાના) ત્રીજા ભાગથી ઓછા (સિદ્ધા) સિદ્ધોની (ગોળ) અવગાહના (મળિયા) કહી છે ૧૫ર છે
(લં સંf) જે સંસ્થાનથી (ત રૂદું મર્વ રચંતન) આ ભવને ત્યાગનારાના (મિસમર્થમિ) અન્તિમ સમયમાં (બારીય) હતા ( i) પ્રદેશથી સઘન (તં) તે (સંક) સંસ્થાન (હું) ત્યાં (ત) તેના મે ૧૫૩ છે
(તિનિ યા) ત્રણ સે (તિરા ) તેત્રીસ (પત્તિમાશો ચ) એક ધનુષને ત્રીજો ભાગ (હોર) હોય છે (નાવ્યો) જાણવું જોઈએ (II) આ (હું) નિશ્ચયથી (સિદ્ધoi) સિદ્ધોના (જોસTrળા) ઉત્કૃષ્ટ અવગાહના (મનિચ) કહી છે ,૧૫૪
(ારિ રળીકો) ચાર હાથ (ચળ તિમાકૂળિયા ર વોહંડ્યા) ત્રણ ભાગ ઓછા એક હાથે જાણવા જેઈએ (સા) આ (સુ) નિશ્ચય (સિદ્ધાdi) સિદ્ધોની (નકિશન શો UTI) મધ્યમ અવગાહના (મળિયા) કહી છે જે ૧૫૫ છે.
(gય દો ચાળી લવ ચ અંગારું સહિયા) એક હાથ અને આઠ અંગુલ સહિત (ક્ષા હુ સિદ્ધા) આ નિશ્ચયથી સિદ્ધોની (કન્ન ગોળા મળિયા) જઘન્ય અવગાહના કહી છે તે ૧૫૬ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૧૯