________________
કરવા જોઇએ તેની સ્થાપના (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) પછી તેના ઉપર છ, ત્રણ અને એક પરમાણુની સ્થાપના કરવી જોઇએ, જેમકે(અહી સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) આ ચારે સ્થાપનાના પરમાણુ મળીને પાંત્રીસ થાય છે, યુગ્મપ્રદેશ ઘન ત્રિકણ ચાર પ્રદેશના અને છે અને ચાર પ્રદેશામાં અવગાઢ થાય છે. ત્રણ પ્રદેશવાળા પ્રતર ત્રિકાણના એક અણુના ઉપર એક અણુ મૂકવાથી થાય છે. તેથી બધા મળીને ચાર થઇ જાય છે, આજ: પ્રદેશ પ્રતર ચતુરસ્ર નવ પરમાણુએના બને છે અને નવ પ્રદેશેામાં અવગાઢ થાય છે. એમાં ત્રણ ત્રણ અણુએની ત્રણ પંક્તિયાં મૂકાય છે. તેની સ્થાપના (અહીં સસ્કૃત ટીકામા આપેલ આકૃતિ જોઇ લેવી) યુગ્મપ્રદેશ પ્રતર ચતુષ્કાણુ ચાર પરમાણુઓના મને છે અને ચાર પ્રદેશાથી અવગાઢ હાય છે. એમાં એ એ પ્રદેશેાની બે પંક્તિયાં ઉપર નીચે મૂકવી જોઇએ,
જેમકે-(અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) આજઃ પ્રદેશ ઘન ચતુષ્કોણ ૨૭ સત્યાવીસ પરમાણુઓનેા અને અને સત્યાવીશ પ્રદેશેાથી અવગાઢ થાય છે પ્રથમ કહેલ નવ પ્રદેશ વાળા પ્રતરની નીચે અને ઉપર નવ નવ પ્રદેશેાની સ્થાપના કરવી જોઇએ.
આ સત્યાવીસ પ્રદેશે વાળે એજઃ પ્રદેશ ધન ચતુષ્કાણુ અને છે. એને યુગ્મ પ્રદેશ ધન ચતુષ્કણુ આઠ પરમાણુઓનેા હૈાય છે અને આ પ્રદેશમાં અવગાઢ (વ્યાસ) હાય છે, જેમકે-ચાર પ્રદેશેા વાળા પૂર્વોક્ત પ્રતરના ઉપર ચાર અન્ય પરમાણુ મૂકવા જોઇએ. એજઃ પ્રદેશ શ્રેણ્યાયત ત્રણ પરમાણુઓને અને છે અને ત્રણજ પ્રદેશામાં અવગાઢ હાય છે. એમાં તિર્થાં ત્રણ પરમાણુ સ્થાપિત કરવા જોઇએ. (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃત્તિ જોઇ લેવી) યુગ્મ પ્રદેશમાં શ્રેણ્યાયત એ પરમાણુઓનુ મને છે અને એ પ્રદેશોમાં અવગાઢ હોય છે. એમાં પૂર્વોક્ત પ્રકારે બે પરમાણુએ મૂકવા જોઇએ. જેમકે-(અહીં’સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) એજઃ પ્રદેશ પ્રતરાયત પંદર પરમાણુઓના ખને છે અને પદર પ્રદેશમાં અવગાઢ થાય છે. એમાં પાંચ પાંચ પ્રદેશેાની ત્રણ પંક્તિયે મૂકવામાં આવે છે. તેની સ્થાપના (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) યુગ્મ પ્રદેશ પ્રતરાયત છ પરમાણુઆના બને છે અને છ પ્રદેશથી અવગાઢ થાય છે. એમાં ત્રણ ત્રણ પ્રદેશાની બે બે પક્તિયા સ્થાપિત કરવી જોઇએ, જેમકે (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) એજઃ પ્રદેશ ઘનાયત પીસ્તાલીશ પરમાણુએના બને છે. અને પીસ્તાલીશ પ્રદેશમાં અવગાઢ થાય છે. પૂર્વોકત પંદર પ્રદેશેાની નીચે અને ઉપર તેવીજ રીતે પંદર પંદર પરમાણુની સ્થાપના કરવી જોઇએ. યુગ્મ પ્રદેશ ઘનાયત ખાર પરમાણુના અને છે, અને ખાર પ્રદેશમાં અવગાઢ થાય છે. પૂર્વકત છ પ્રદેશાવાળા પ્રતરાયતના ઉપર એજ રીતે છ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૮