________________
જે પુદગલે સફેદ રંગનાં છે અર્થાત્ જેનું પરિણામ શુકલ લણીના રૂપમાં છે. તે ગંધની અપેક્ષાએ સુગંધવાળાં પણ છે, અને દુર્ગન્ધવાળા પણ છે, અર્થાત્ તેઓમાંથી કેઈ સુગંધ પરિણામ વાળાં અને કઈ દુર્ગન્ધ પરિણામ વાળાં હોય છે. રસની અપેક્ષાએ કઈ તીખા રસવાળાં હોય છે, કેઈ કડવા રસ વાળાં પણ હોય છે, કઈ તુરા રસવાળાં હોય છે કે ખાટા રસવાળાં પણ હોય છે અને કેઈ મધુર રસવાળાં પણ હોય છે. સ્પશની દષ્ટિએ આ શુકલ વર્ણ વાળાં પુદ્ગલેને વિચાર કરવામાં આવે છે તેમાંથી કેઈ કર્કશ સ્પર્શવાળાં હોય છે, કેઈ કેમળ સ્પર્શવાળા હોય છે. કોઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં, કેઈ ઠંડા સ્પર્શવાળાં, કેઈ ગરમ સ્પર્શવાળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શ વાળાં અને કેઈ રૂક્ષ સ્પર્શવાળાં બને છે.
જે પુગલ રંગે શુકલ છે, તેમાં જે સંસ્થાનને વિચાર કરાય તે કઈ પરિમંડલ સંસ્થાનવાળાં હોય છે, કેઈ વૃત્ત (ગાળ) સંસ્થાનવાળાં હોય છે. કેઈ વિકેણ સંસ્થાનવાળાં હોય છે, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં હોય છે અને કઈ આયત સંસ્થાનવાળાં પણ હોય છે. એમ કહેલું છે.
આ રીતે પાંચે રંગના પુદ્ગલમાંથી પ્રત્યેક રંગના પુદ્ગલેમાં ગંધ, રસ સ્પર્શ અને સંસ્થાન બધું મળી રહે છે. તે ૬ છે
સૂવાથ–(7) જે (Fધો) ગંધની અપેક્ષા (સુમિપરિળયા) સુંગધના પરિણામવાળાં છે. (તે) તેઓ (વળો) વર્ણથી (સ્ટિવ ળિયા વિ) કાળા રંગના પણ છે (નિષ્ઠ વU પરિયા વિ) નીલા-વાદળી રંગના પણ છે (ઢોદિર વUપરિળયા વિ) લાલ રંગના પણ છે (વિપળિયા વિ) પીળા રંગના પણ છે (વિસ્તૃત્ર વરિયાં વિ) સફેદ રંગના પણ છે.
| (સો) રસથી (પિત્તરસરિણા વિ) તીખા રસવાળાં પણ છે (હુચરસરાજા વિ) કડવા રસ વાળાં પણ છે (સવાસપરિવા વિ) કષાય રસવાળાં પણ છે (વિટાળિયા વિ) ખાટા રસ વાળાં પણ છે (મકરસપરિણા વિ) મધુર રસ વાળાં પણ છે.
(સગો) સ્પર્શથી (જFaiળયા વિ) કર્કશ સ્પર્શવાળાં પણ છે (મરચાળિયા વિ) મદુસ્પર્શવાળાં પણ ( પળિયા ગુરૂ સ્પર્શવાળા પણ છે (૪હુચણિયા) લઘુ સ્પર્શવાળાં પણ છે (રીચાળિયા વિ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૬