________________
(અવાહન) અંબાડંગ (માટિન), માતુલિંગ (વિદ્ધે ચ) અને બિલ્વ (ગામ) આંમળા (નસ) ફ્સ (હિમ) દાડમ (બાસોથૅ) અશ્વત્થ (યંત્ર) ઉદુમ્બર (વડે થ) વડ (નશોધ) ન્યગ્રાધ (નવિલે) નન્દિ વૃક્ષ (પી) પિ ંપરી (સચરી) શતરી (વિજીવવું) પ્લક્ષવૃક્ષ (ચ) અને (છાપર) કાદુમ્બરી (ત્યુ મર) કસ્તુ ભરી (વોઘ્રવા) જાણવા જોઇએ.
(હેવારીય) દેવદાલી (તિરુપ) તિલક (૩) લકુલ (ત્તોદ) છત્રીપગ (સિવીલ) શિરીષ (સત્તવ) સસવ (નિો) દધિપણું (ટોલ્ર) લેવ્ર (ધર) ધાવડા (ચંળ) ચંદન (ઝુળ) અર્જુન (નીમે) નીમ (લુઇ૬) કુટજ (જ્યને ૨) કદમ્બ (ને ચાવને તહવ્વારા) ખીજા જે આવા પ્રકારના છે.
(સં) તેએના (મૂવિ) મૂળ પણ (બસંવેગ્નનીવયા) અસખ્યાત જીવા વાળા (વાવ) કેન્દ્ર પણ (વંધા વિ) સ્કન્ધ પણ (સાજા વિ) ડાળ પણ (પત્તા) પાંદડા (ઊઁચ નીવા) એક એક જીવ વાળા (પુણ્ઠ) પુષ્પ (અને નીવા ય) અનેક જીવા વાળાં (જ્જા) ફળ (વદુીચા) ઘણા જીવાવાળાં (સે હૈં વલા) (લે. તું વઘુવીયા) મહુબીજ વાળા કેટલા પ્રકારના છે ? (વદુચીચા) બહુ ખીજ વાળા (ગૈવિદ્દા) અનેક પ્રકારના (પળત્તા) કહ્યા છે (ä લજ્જા) તેઓ આ રીતે (અસ્થિય) અસ્તિક (તેવું) તિન્દ્વક (વિટ્ટુ) કવીડ કાઠુ આ વૃક્ષાની પ્રરૂપણા થઇ, ॥ સૂ. ૨૦ ॥
ટીકા-જે ક્રમે નામ નિર્દેશ કર્યાં છે, તેજ ક્રમે એની પ્રરૂપણા કરવાને માટે પહેલા બતાવેલા વૃક્ષની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં કે વૃક્ષ કેટલા પ્રકારના હાય છે? શ્રી ભગવાને કહ્યું–વૃક્ષાના એ પ્રકાર છે એકાસ્થિક અને બહુ બીજક, જે વૃક્ષેાના એક એક ફળમાં એક જ ગેાટલી હાય છે તેએ એકાઅસ્થિક કહેવાય છે.
અને જે વૃક્ષેાના એક એક ફળમાં ઘણાં બીજો હાય છે તે મહુ
ખીજક કહેવાય છે.
આહી (ચ) શબ્દ તે સૂચિત કરે છે કે આ બન્ને જાતના વૃક્ષેાના પણ અનેકાનેક ભેદો હાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
८७