SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દા (ત્િ ં અંતે ! તમતમાપુરી ને ચળું વત્તાવઞસાળ કાળા વળત્તા) હે ભગવન તમસ્તમાપ્રભા પૃથ્વીના પર્યાસ્ત અને અપર્યાપ્ત નારકાના સ્થાને કયાં કહેવામાં આવેલ છે ? દ્િગમંતે ! તમતમા પુજવી નેવા વિનંતિ) હું ભગવન ! તમસ્તમા પૃથ્વીના નારા કયાં નિવાસ કરે છે ? (શોચમા ! તમતમાં પુર્વીલ અટૂવ્રુત્તર નોચળસચલĀવાદાઇ) હે ગૌતમ ! એક લાખ આઠ હજાર ચેાજનનાં વિસ્તાર વાળી તમતમપ્રભા પૃથ્વીની (R બઢ સેવન ગોયળસસ્સામાં બોદ્િત્તા) ઉપરના સાડી આાવન હજાર ચેાજન જવાથી (હેટ્ઠાવિ બદ્ઘતેવર્સ નોયળસલા નગ્નત્તા) નીચેના પણુ સાડાબાવન હજાર ચેાજનને છોડીને (જ્ઞે તિક્ષુ જોયળસ ્Řયુ) વચલા ત્રણ હજાર યેાજનામાં (સ્થળ) અહીયાં (તમતના પુથ્વી નેચાળ પદ્મત્તા:ત્તાાળ) સ્તમા પૃથ્વીના પર્યાપ્ત અજે અપર્યાપ્ત નારકાના (પત્તિ) પાંચ દિશાઓમાં (પંચલઘુત્તર) પાંચ અનુત્તર (મનાયા) ઘણા મેાટા (મહા નિચ) મહાનરક (īત્તા) કહેવામાં આવ્યા છે (તના) તે આ પ્રમાણે છે. (હે) કાળ (મદ્.જાà) મહાકાળ (રો) રૌરવ (મદ્દારો) મહારૌરવ (પઢ્ઢાળે) અપ્રતિષ્ઠાન ખાકીનું કથન પૂર્વાવત સમજવું તમ ટીકા હવે તમસ્તમાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેટના સ્થાન આદિત્તુ નિરૂપણ કરવામાં આવે છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-ભગવન ! તમસ્તમઃપ્રભા પૃથિવીના પર્યાસ્ત અને અપર્યાપ્ત નારકેાના સ્થાન કયાં છે? આ પ્રશ્નનુ સ્પષ્ટીકરણ કરવાને માટે પુનઃ પૂછે છે-તમસ્તમપ્રભા પૃથ્વીના નારક કયાં નિવાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા હું ગૌતમ ! એક લાખ આઠ હજાર ચાજન મેટી તમઃપ્રભા પૃથ્વીનાં ઉપરના સાડા ખાવન હજાર યેાજન અને નીચેના સાડા બાવન હજાર ચાજન ત્યજીને મધ્યના ત્રણ હજાર ચેાજનમાં તમસ્તમઃ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકાના પાંચ દિશાઓમાં પાંચ અનુત્તર અત્યન્ત વિસ્તારવાળા મહાનરકાવાસ કહેવાયેલાં છે. તેમના નામ આ પ્રકારે છે–(૧) કાલ, (૨) મહાકાલ (૩) રૌરવ (૪) મહારૌરવ (૫) અને અપ્રતિષ્ઠાન તે નરકાવાસે અંદરથી ગાળાકાર હેાય છે. બહારથી ચેારસ અને નીચે અન્નાની જેવા તીક્ષ્ણ હાય છે તે સદૈવ અન્ધકારથી આવૃત્ત રહે છે, ત્યાં, ગ્રહ, ચન્દ્રમા, સૂર્ય નક્ષત્ર આદિ જ્યાતિષ્કાનું તેજ નથી હતુ. અહી ઉપલક્ષણથી તારાઓના પણ અભાવ સમજી લેવા જોઇએ. તેમના નીચેના ભાગ મેદ, ચખી, મવાદ, લેાહી. અને માંસના કીચડના લેપથી અનુલિપ્ત રહે છે, તે કારણે તેએ અત્યન્ત અશુચિ, અને અત્યન્ત ખીલત્સ છે અગર અપકવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૬
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy