________________
બનેલા રહે છે. અગર વિસ અર્થાત્ અપકવ ગંધવાળાં હોય છે. તેમાં અત્યન્ત બદબૂ હોય છે. તેઓ કાપેત અગ્નિના રંગવાળા અર્થાત્ ધમવામાં આવેલ લેહાગ્નિના જેવા રંગના હોય છે. તેઓને સ્પર્શ અત્યન્ત કઠેર હોય છે. તેઓ ખૂબજ દુસહ હોય છે. તેઓ નારકાવાસ અશુભ હોય છે. આ રીતે ઉક્ત દશ લાખ નારકાવાસમાં પંકપ્રભા પૃથ્વીના નારકેના સ્થાન છે.
તેઓ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં. સમુદુઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે.
આ ઉપર્યુક્ત સ્થાનોમાં પંકપ્રભા પૃથ્વીના ઘણા નારક રહે છે. તે નારકો કાળ છે, અત્યન્ત કાળી કાન્તિવાળા છે. તેમને જેવા માત્રથી રૂવાડા ઉભાં થઈ જાય છે. તેઓ ખૂબજ ભયંકર હોય છે. અત્યન્ત ત્રાસજનક છે. રંગે અત્યન્ત કૃષ્ણવર્ણન છે. હે આયુમન શ્રમણ ! તેઓ નિરન્તર ભયભીત રહે છે. નિરન્તર ત્રાસ યુક્ત હોય છે, આપસમાં એક બીજાને ત્રાસ પહોંચાડે છે. નિરતર દુઃખમય નરકનું વેદન કર્યા કરે છે. તેમને વચમાં કયાંય ચેન નથી મળતું કે ૧૧ છે
શબ્દાથ– િઇ મેતે ! ધૂમામા ફુવીને પન્નત્તાપત્તા કાળા TWITT) હે ભગવન! ધૂમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન કયાં કહ્યાં છે? (દિ of મંતે ! ઘૂમપૂર્મ પુકવી જોયા પરિવંતિ) હે ભગવદ્ ધૂમપ્રભાના નારક કયાં નિવાસ કરે છે? (Tચમા ! ધૂમબૂમ પુથી દૂરસુત્તર, વોચસચસજ્જવાહૃાા ) એક લાખ અઢાર હજાર યેજન મોટાવાળી ધૂમ પ્રભા પૃથ્વીના (નોરણસર્વ શોrnત્તા) એક હજાર યોજન અવગાહના કરીને (ા રે નોતરૂં વનિત્તા) અને નીચે એક હજાર જન છોડીને (૧) મધ્યમાં (
સોત્તરકોથળસંહણે) એક લાખ સેલ હજાર એજનમાં (સ્થિvi) અહીં (ધૂમમiyઢવીને રૂથાપ) ધૂમપ્રભા પૃથ્વીના નારકના (સિન્નિ રિચાવાનરચનસા) ત્રણ લાખ નારકાવાસ (મતીતિ મનરલ) છે એમ કહ્યું છે શેષ પૂર્વવત્ છે ૧૨
ટીકાર્થ–હવે ધૂમપ્રભાના નારકના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન ! ધૂમપ્રભા પૃથિવીના પર્યાપ્ત અને અપર્યાપ્તક નારકના સ્થાન કયા છે? તેને સપષ્ટ કરવાને માટે પ્રકારાન્તરથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧ ૩