________________
પૂર્વોક્ત સાધારણ વનસ્પતિમાં કઈ કઈ પ્રસિદ્ધ છે અને કઈ કઈ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. એ બધા યથા યંગ્ય સમજી લેવાં જોઈએ. સૂ. ૨૦
શબ્દાર્થ-(જ્ઞાન) જે (મૂસ) મૂળના (મરૂ) ટુટેલાના (હિ) વિષય છે (બ) ભંગ પ્રદેશમાં (વીસT) સાફ દેખાઈ આવે (ઉત્તેયન) પ્રત્યેક શરીર જીવ વાળા (૪) તે (૨) તે (ભૂ) મૂળ (ચાવજો તણાવ) બીજા જે કોઈ એવાં હોય, તેઓને પણ પ્રત્યેક શરીર સમજવા જોઈએ છે ૬૩ |
આગળની ગાથા સંખ્યા ૭૧ સુધીના શબ્દાર્થ પૂર્વવજ છે. તેથી ભિન્ન ભિન્ન નથી લખેલ
(૪૪) જે (મૂસ) મૂળના (બો) મધ્યવતી સાર ભાગથી (ઝી) છાલ (વઢતર) અધિક મટી (મ) હોય છે.
(ાંત જીવા) અનન્ત જી વાળી (તુ) તે (છી) છાલ (ચારને તાં વિદ) અન્ય જે કઈ છાલ એવી હોય તેઓને પણ તેજ પ્રકારના અર્થાત અનન્ત જીવ સમજવા જોઈએ છે ૭૨ છે
ગથાંક ૭૩ થી ૭૫ સુધીના અર્થ પૂર્વવત છે.
(૪) જે (કૃષ્ણ) મૂળના (લો) મધ્યવતી સાર ભાગથી (છી). છાલ (તચચરા) અધિક પાતળી (મ) હોય (જુરિતકીવા) પ્રત્યેક જીવ વાળી (૩) તે (સા) તે (ઇસ્ટ) છાલ (Gો ચાવજો તદ્દા વિદા) અન્ય જે એવી હોય તેને પણ પ્રત્યેક શરીર જાણવી જોઈએ. ૭૬ છે
ગાંથાંક ૭૭ થી ૭૯ સુધી શબ્દાર્થ પૂર્વવત્ છે.
ટીકાથ–હવે સાધારણ શરીર બાદર વનસ્પતિ કાયિક જીન એજ રીતે મૂલાદિ ભેદ કરીને નવ ગાથાઓમાં નિરૂપણ કરતાં કહે છે
જે મૂળને ભાંગવાથી તેના ભાંગેલા ભાગમાં હીર દેખાઈ આવે અર્થાત તેના કકડા સમાન ન ટુટે, નાના મોટા થાય (દાંતીયાપડે) એ મૂળને પ્રત્યેક જીવ રૂપ સમજવા જોઈએ. બીજા જે એવો જ હોય તેઓને પણ પ્રત્યેક જીવ સમજવા જોઈએ
જે કંદને ભાંગવાથી તેને ભાંગેલા ભાગમાં હીર દેખાય અર્થાત્ એના ટુકડા સમાન રૂપ ન થાય. વિષમ હોય, દાંતી આ પડેલા હોય, તેને પ્રત્યેક જીવ સમજવા જોઈએ. બીજા જે આવા પ્રકારના હોય, તેઓને પણ પ્રત્યેક જીવ સમજવા જોઈએ.
જે છાલને તેડવાથી ભંગ પ્રદેશમાં હીર અર્થાત્ વિષમ છેદ દેખાઈ આવે તે ત્વચા (છાલ) ને પ્રત્યેક જીવ સમજવી જોઈએ બીજી જે કઈ પણ ત્વચા આવી જાતની હોય તેને પણ પ્રત્યેક જીવ જ જાણવી જોઈએ.
જે શાખા કે ડાળીને તેડવાથી ટુટવાની જગ્યાએ હીર અર્થાત્ વિષમ છેદ દેખાઈ આવે તે શાખા કે ડાળીને પ્રત્યેક જીવ સમજવી જોઈએ બીજા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૦૪