SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્ધા કાળને કહે છે. અદ્ધાસમય, અદ્ધાસમય કહેવાય છે. અથવા કાલ રૂપ અદ્ધાસમય અર્થાત્ નિરંશ અંશ અદ્ધાસમય કહેવાય છે. વર્તમાન કાળને એક જ સમય સ હોય છે. અતીત કાલના અનન્ત સમયે નષ્ટ થઈ ગયા છે અને અનાગત કાળના અનન્ત સમય ઉત્પન્ન થયા નથી, તેથી જ એ બધા અસત્ અવિદ્યમાન છે અદ્ધાકાલ કાય નથી, તેથી જ એના દેશ અને પ્રદેશોની ક૯પના પણ થઈ શકતી નથી. આ અરૂપી અજીવની પ્રજ્ઞાપના છે. ધર્મ માંગલિક છે, તેથી ધર્માસ્તિકાય ને બધાથી પહેલાં ઉલ્લેખ કર્યો છે. ધર્માસ્તિકાયને પ્રતિપક્ષ અધર્માસ્તિ કાય છે, તેથીજ ધર્માસ્તિકાયની પછી અધર્માસ્તિકાયનું કથન કરાયું છે. તેના પછી લેકલેકમાં વ્યાપ્ત હોવાને કારણે આકાશાસ્તિકાય ને નિર્દેશ કરાવે છે અને પછી લેકમાં સમય ક્ષેત્રની વ્યવસ્થા કરવા વાળા હોવાને લીધે અઢારમયનું ગ્રહણ કર્યું છે. વસ્તુતઃ એ લેકના વિભાગ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અપેક્ષાએ થાય છે. તેથી જ એ બંનેને પહેલે નિર્દેશ કરાય છે. ધર્માસ્તિકાય વ્યાપક દ્રવ્ય છે નહીં. તેઓ જેટલા આકાશ ખંડમાં રહે છે, તેટલા આકાશ ખંડ લેકાકાશ અગર લેક કહેવાય છે. શેષ આકાશ અલક અથવા અલકાકાશ કહેવાય છે. કહ્યું પણ છે કે—ધર્મ અને અધર્મ દ્રવ્ય જે વ્યાપક હેત તે છે અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ પણ સવત્ર હોત અલેક જેવું કાંઈ હોતજ નહિ પરન્તુ આર્યજનને જ્ઞાનીઓને આ માન્ય હેતુ નથી ૧ . તેથીજ આમ માનવું ઉચિત છે કે ધર્મ દ્રવ્ય કાકાશ માંજ વ્યાપ્ત છે, સ_અધર્મ પ્રત્યેનું વ્યાપકત્વ ન હોવાથી લેક પરિમિત સિદ્ધ થાય છે. ૨ ૩ હવે રૂપી અજીવની પ્રરૂપણ કરે છે.– સૂત્રાર્થ–(R) અથ (વિંદ ) તે શું છે (વિ બની પન્નવણા) રૂપી અજીવ પ્રજ્ઞાપના (દવિ ની ) રૂપી અજીવ પ્રજ્ઞાપના (કૃત્રિ) ચાર પ્રકાર ની (Towત્તા) કહી (તં ન€T) તે આ પ્રકારે (વંધા) ધ (ચિંધ રેલા) સ્કન્યના દેશ (āધ પક્ષ) સ્કંધ પ્રદેશ (Fરમાણુ પા) પરમાણુ યુગલ (તે) તેઓ (સમાજ) સંક્ષેપથી (વિ) પાંચ પ્રકાના (Tuત્તા) કહ્યા છે (વUMળિયા) વર્ણરૂપી પરિણત (ધ પૂરિ) ગંધરૂપ પરિણત (સૂંઠાળ રિચા) આકાર રૂપમાં પરિણત છે ૪ છે ટીકાર્થ –હવે રૂપી અજીવની પ્રજ્ઞાપનાનું શું સ્વરૂપ છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે.-રૂપી અજીવની પ્રજ્ઞાપના ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy