________________
( જિં સુદુકસંપર/ વરિત્તાિ ?) સૂક્ષ્મ સંપરા ચારિત્રાર્થ કેટલા પ્રકારના છે ? (સુવિદ્યા guત્તા) તે બે પ્રકારના કહ્યા છે (તં ગા) તેઓ આ પ્રકારે છે (સંવિત્રિમાણમુકતારચરિત્તપિયા ૨) સંકિલશ્યમાન સૂક્ષ્મસં પરાય ચારિત્રાર્ય અને (વિમુક્ષમાળખુમુદુમરંપરચરિત્તરિય વ) વિશુદ્ધયમાન સૂમસં૫રાય ચારિત્રાય (૨ નં કુદુમારચરિત્તર) આ સૂક્ષ્મ સંપરા ચારિત્રાર્યની પ્રરૂપણ થઈ
(સે વિં લાચારિત્તા?િ) યથાખ્યાત ચરિત્રાર્ય કેટલા પ્રકાર ના છે ? (સુવિહાં પૂomત્તા) બે પ્રકારના કહ્યા છે (i =ા) તેઓ આ પ્રકારે છે (રમ0 વાચવારિત્તારિચા ચ) છદ્મસ્થ યથાખ્યાત ચારિત્રાય અને (ાસ્ટિ બાય ચરિત્તારિયા ) કેવલી યથાખ્યાત ચારિત્રાર્થ
(સે રં બહારવત્તિયા) આ યથાખ્યાત ચારિત્રથી આર્યની પ્રરૂપણ થઈ
(સે રં ચરિત્તાવા) આ પ્રકારે ચારિત્રાય કહ્યા છે. જે જં ગણિઢિપત્તારિયા) આ અનુદ્ધિ પ્રાપ્ત આર્ય થયા (સે જન્મભૂમ) આ કર્મભૂમકેની પ્રરૂપણ થઈ (સે તેં જમવયંતિયા) આ ગજેની પ્રરૂપણ થઈ (સે તેં મઘુપ્ત) આ મનુષ્યની પ્રરૂપણું થઈ. એ સૂ. ૪૦ છે
ટીકાથ—અથવા ચારિત્રાય પાંચ પ્રકારના કહેલા છે. તેઓ આ પ્રકારે છે (૧) સામાયિક ચારિત્રાર્થ અર્થાત્ સામાયિક ચારિત્રની આરાધના કરવાને કારણે આર્ય (શ્રેષ્ઠ–ઉત્તમ) એજ રીતે છેદેપસ્થાપનીય ચારિત્રાર્ય (૩) પરિહારવિશુદ્ધ ચારિત્રાય (૪) સૂમ સંપરાય ચારિત્રાય અને (૫) યથાખ્યાત ચારિત્રાય
સામાયિક ચારિત્ર આદિના સ્વરૂપનું કથન આ પ્રકારે છે રાગ-દ્વેષથી, રહિત હોવાથી સમ જે આય અર્થાત્ સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ, તેને “સમાય કહે છે. આ સાધુની અન્ય ક્રિયાઓનું પણ ઉપલક્ષણ છે, કેમકે સાધુની સમસ્ત ક્રિયાઓ રાગદ્વેષથી શૂન્ય હોય છે. જે “સમાય” થી ઉત્પન્ન–સમ્પન્ન હોય અગર સમાયમાં ઉત્પન્ન થનાર હોય તે સામાયિક છે. અથવા “સમ' અર્થાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૭ ૩