________________
તે તપનું આરાધન કરી ચૂકયા છે તેએ નિર્વિષ્ટ કાયિક કહેવાય છે.
તેથી અભિન્ન હાવાનેલિધે ચારિત્ર પણ એવું જ કહેવાય છે. આ તપસ્યાની આરાધના નવ સાધુ મળીને કરે છે. તેએમાંથી ચાર નિવિંશમાન હાય છે. અર્થાત્ કરે છે, ચાર તેમના અનુચારી અર્થાત્ વૈયાવૃત્યકારી હાય છે અને એક કલ્પસ્થિતિ વાચકાચાય થાય છે, જો કે આ બધા સાધુ શ્રુતાતિશયથી સંપન્ન હેાય છે. છતાં પણ કલ્પવિધિના અનુસાર તેએમાંથી કોઇ એકને કલ્પસ્થિત બનાવી લેવાય છે. નિવિશ્યમાન સાધુએના પરિહાર (તપ) આ પ્રકારે થાય છે.
જ્ઞાની જનાએ શીતકાલ, ઉષ્ણુકાલ, અને વર્ષાકાળમાં પરિહારિકાનુ ધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કહ્યું છે ॥ ૧ ॥
ગ્રીષ્મકાળમાં જઘન્ય ચતુર્થાંભક્ત, મધ્યમ ષષ્ઠભક્ત અને ઉત્કૃષ્ટ
અષ્ટમ ભક્ત હેાય છે. ॥ ૨ ॥
હવે શિશિર કાળમાં કહે છે, શિશિર કાળમાં જઘન્ય ષષ્ઠેભક્ત, મધ્ય અષ્ટમ ભક્ત અને ઉત્કૃષ્ટ દશમ ભક્ત (ચૌલા) તપ થાય છે. વર્ષાકાળમાં જઘન્ય અષ્ટમ ભકત, મધ્યમ દશમ ભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશ ભક્ત દંપ જાણવુ જોઇએ ॥ ૩ ॥
પારણામાં આયંબિલ કરાય છે. ભિક્ષામાં પાંચનું ગ્રહણ અને એને અભિગ્રહ થાય છે. કપસ્થિત પણ આજ રીતે પ્રતિદ્દિન આયંબિલ તપ કરીને રહે છે ૪૫ તપ કરવા વાળા આ રીતે છ મહિના સુધી તપ કરીને અનુચારી બની જાય છે અર્થાત્ વૈયાવૃત્ય કરનારા થાય છે અને જેએ અનુચારી હતા તે છ માસને માટે પરિહારિક બની જાય છે. અર્થાત્ તપ કરવા લાગે છે પ
એ રીતે છ મહિના પછી કલ્પસ્થિત અર્થાત્ વાચનાચાય પદ્મ પર સ્થાપિત સાધુ છ મહિના સુધી તપસ્યા કરે છે અને બાકીના સાધુ અનુચારી તથા કલ્પસ્થિત બની જાય છે. ! હું !
આ રીતે આ કલ્પ કુલ અઢાર માસના સક્ષેપથી કહેવાયા છે. આ કલ્પની વિશેષ વિધિ વિશેષ સૂત્રાથી સમજી લેવી જોઇએ. ॥ 9 ॥
કલ્પ સમાપ્ત થઇ ગયા પછી તે સાધુ કાંતા જીન કલ્પને અંગીકાર કરી લે છે અગરતા પોતાના ગચ્છમાં પાછા જાય છે, પ્રતિપદ્યમાનક આ તપને અંગીકાર કરનારા જીન ભગવાનના સાંનિધ્યમાં જ અંગીકાર કરે છે. ૫ ૮
અથવા તી કરના સમીપે જેણે આ પને અંગીકાર કર્યાં હાય તેમની પાસે અંગીકાર કરે છે, બીજા પાસે નહી, તે મુનિયાના ચારિત્ર પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે. ૫ ૯ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૭૬