________________
२७
ગુજરાતી અનુવાદ
જીવના છ ભાવનું નિરૂપણ સૂ. ૧૫ અનાદિ પરિણામિક ભાવ શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અદ્ધાસમય લેક અલેક ભવસિદ્ધિક એ બધાં અનાદિ પરિણામિક ભાવ છે.
છડ઼ ભાવ સાન્નિપાતિક પણ અનેક પ્રકારનો છે એક જીવાત્મામાં એકી સાથે ઉત્પન્ન થનારો ભાવ નિપાતિક ભાવ કહેવાય છે. આ સાન્નિપાતિક ભાવ પૂર્વોક્ત ઔદયિક પથમિક વગેરે ભાવમાંથી યથાયોગ્ય બે ત્રણ વગેરેના સંગથી બને છે. જો કે એના ભેદ ઘણા છે પરંતુ અત્રે મુખ્યરૂપથી પંદર પ્રકારના દર્શાવવામાં આવે છે -ઔદયિક ક્ષાપશમિક અને પરિણામિક એ ત્રણ ભાવે એકી સાથે એક જીવમાં ઉત્પન્ન થાય છે. - નારક, તિર્યાનિકે, મનુષ્ય તથા દેવગતિના ભેદથી ચાર (૪) ભેદ થાય છે. એવી જ રીતે ઔદયિક. ઔપશમિક, ક્ષાપશમિક, પારિણામિક, કયારેક ત્રણjજ ન કરવાવાળા જીવના ઉપનામ સભ્યને સદ્ભાવ હોવાથી, ગતિના ભેદથી ચાર (૪) ભેદ થઈ જાય છે-ઔદયિક, ક્ષાયિક, ક્ષપશમિક અને પરિણામિક તે વળી કયારેક ક્ષાયિક સદ્ભાવ હોવાથી, શ્રેણિક વગેરેની જેમ ગતિભેદથી થાય છે. દયિક, ઔપથમિક, ક્ષાયિક ક્ષાયોપથમિક અને પરિણામિકનો એક ભેદ મનુષ્ય ગતિમાં ઉપનામ શ્રેણીને સદ્ભાવમાં જ થાય છે. આ ભાવ દર્શન સાથી રહિત સપૂર્ણ મોહનીય કર્મના ઉપશમથી, શેષ કર્મોના ક્ષપશમ વગેરે થવાથી થાય છે (૧)
એવી જ રીતે ઔદયિક, ક્ષાયિક અને પરિણામિકનો એક જ ભંગ થાય છે જેમકે કેવળીમાં દયિક મનુષ્યત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન અને પરિણામિક ભાવ જીવત્વ મળી આવે છે. (૧)
એવી જ રીતે ક્ષાયિક અને પરિણામિકનું એક અંગ છે જેવી રીતે સિદ્ધમાં કેવળજ્ઞાન સમ્યકત્વ આદિ ક્ષાયિક તથા જીવત્વ પરિણામિક ભાવ હોય છે. એવી જ રીતે મતભેદ માટે પણ સમજવું. અત્રે આ વાત સમજવા જેવી છે–પશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક, એ ત્રણ ભાવ કર્મને નાશથી ઉત્પન્ન થાય છે જેવી રીતે રજકણોના સમૂહનો નાશ થવાથી સૂર્યના કિરણોનો સમૂહ ઉત્પન્ન થાય છે. તે નાશ બે પ્રકારે થાય છે–સ્વવીયની અપેક્ષાથી કર્મના એક ભાગને ક્ષય અને સર્વક્ષય તથા પોતાના વડે ઉપાર્જિત કર્મના ઉદયથી આત્માથી નરકગતિ વગેરે ભાવ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે દારૂના નામ વગેરે વિકાર ઉત્પન્ન થાય છે, રેવે છે, ગાય છે, ક્રોધ કરે છે એવી જ રીતે ગતિ વગેરે કર્મોના ઉકથી જીવ ગતિ કષાય વગેરે વિકારેને પ્રાપ્ત થાય છે પરંતુ પારિણમિક ભાવ સ્વાભાવિક છે તે કોઈ પણ નીમિત્તકરણથી ઉત્પન થતું નથી ૧પ - “saોનો સુવિદો વારે ઈત્યાદિ
મૂલાઈ–ઉપયોગ બે પ્રકારનો છે. સાકાર અને અનાકાર.
તત્વાર્થ દિપીકા–પહેલાં કહેવામાં આવ્યું હતું કે જીવનું લક્ષણ ઉપયોગી છે. હવે ઉપયોગનું સ્વરૂપ તથા ભેદ દર્શાવવા કહે છે –ઉપયોગ બે પ્રકારના છે-સાકારો પગ અને નિરાકારોપયોગ.
જ્ઞાન અને દર્શનની પ્રવૃત્તિને અર્થાત્ પિતતાના વિષયની તરફ અભિમુખ થવું તેને “ગ” કહે છે ઉપ અર્થાત્ જીવનું સમીપવતી યે તે ‘ઉપગ” કહેવાય છે. ઉપગને નિત્ય સંબંધ પણ કહી શકાય.
તાત્પર્ય એ છે કે કઈ પદાર્થને ઓળખવા માટે જીવને જે વ્યાપાર હોય છે તે ઉપયોગ કહેવાય છે. એમાં જે ઉપગ સાકાર હોય તે જ્ઞાનપયોગ અને જે ઉપગ નિરાકાર હોય તે