________________
તત્વાર્થ સૂત્રને
પરિમાણવાળી જે વણાઓ છે. તે અયેાગ્ય હાય છે અને અધિક પરિમાણવાળી હોય તે પણ અયેાગ્ય હાય છે. ઓછા પરિમાણવાળી વણાઓમાં પુદ્ગલદ્રબ્યાની ઉણપ હાવાથી તેમને અયેાગ્ય કહેવામાં આવી છે અને વધુ પિરમાણુવાળી વણાએ જરૂરથી વધુ પુદ્ગલા હાવાથી અયેાગ્ય કહેલ છે. પ્રથમ વણાએ અલ્પદ્રવ્યવાળી હોવાથી, અયેાગ્ય છે જ્યારે છેવટની વધુ દ્રવ્યવાળી હાવાથી અયેાગ્ય છે અર્થાત્ તે ચેાગ્ય વ ણુાએથી જ ઔદારિકશરીરની નિષ્પત્તિ થાય છે.
૫૬
અહી એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે વધારે દ્રવ્યવાળી ઔદારિક વગણામાં, જે ઔદારિક શરીર માટે અયેાગ્ય હાય છે તેમાં એક પુગળ જો ભેળવી દેવામાં આવે તે તે વૈક્રિય શરીરને અયેાગ્ય પ્રાથમિક વૈક્રિયવા જેવી થઈ જાય છે. આજ રીતે આહારક વગેરે બધી આગળની વણાએની ખખતમાં સમજી લેવું જોઈ એ.
જો કે અહીં ભાષાવણા, અણુાપાણુવા તથા મનાવાના ઉલ્લેખ કરવાનું કોઈ પ્રરકરણ નથી તેા પણુ કાણુશરીરને ચાગ્ય વણાઓને દેખાડવાના હેતુથી તેમના પણ નિર્દેશ કરવામાં આવેલ છે. આવી જ રીતે આ ઔદારિક વગેરે શરીર જુદા જુદા ઔદારિક વણા
વગેરેથી ખનેલાં છે.
પાંચ શરીરેમાં ઔદારિક શરીરનુ' સર્વપ્રથમ નિર્દેશન કરવામાં આવેલ છે. એનુ કારણ એ છે કે તે બધાથી વધુ સ્થૂળ છે, અલ્પપ્રદેશી છે અને તેમના સ્વામી બધાથી વધારે છે. ત્યારબાદ વૈક્રિય શરીરના ઉલ્લેખ કરવાનું કારણ પૂર્વસ્વામીનું સામર્થ્ય છે અર્થાત્ જેને પહેલા ઔદારિક શરીર પ્રાપ્ત હાય તેજ વૈક્રિય શરીરને મેળવી શકે છે. જેવી રીતે વૈક્રિયશરીર લબ્ધિથી પણ હાય છે તેવી જ રીતે આહારક શરીર પણ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. આ સમાનતાથી વૈક્રિય શરીરની પછી આહારક લેવામાં આવ્યું છે-આહારકની અપેક્ષા પણ વધુ સૂક્ષ્મ હાવાથી તેની પછી તેજસનું તથા તેજસ અધિક સૂક્ષ્મ હાવાથી તેની પછી કામણુ શરીરનું ગ્રહણુ કરેલ છે. આહારક શરીરની અપેક્ષા તેજસમાં અને તેજસની અપેક્ષા કામ શરીરમાં અનન્ત પ્રદેશ અધિક હાય છે. ॥ ૨૯ ॥
'उत्तरोत्तरं सुह आदिओ चत्तारि भयणिज्जाई' ॥३०॥
મૂળસૂત્રા—પૂર્વકિત શરીર ઉત્તરાત્તર સૂક્ષ્મ છે અને એક જીવમાં એકી સાથે ચાર શરીરાની ભજના છે ॥ ૩૦ ॥
તત્વા દીપિકા-પૂર્વ સૂત્રમાં ઔરિક વગેરે પાંચ શરીરાની પ્રરૂપણા કરવામાં આવી છે. તે શરીર ઉત્તરાત્તર સૂક્ષ્મ છે અને કોઈ જીવનાં એ કોઈનાં ત્રણ તથા કોઈ કોઈના ચાર સુધી એકી સાથે હાઈ શકે છે એ માટે કહીએ છીએ
પૂકિત પાંચ શરીરામાંથી પૂર્વ શરીરની અપેક્ષા આગળ-આગળના શરીર સૂક્ષ્મ અર્થાત્ સૂક્ષ્મ પરિણમનવાળા પુગળદ્રબ્યાથી મને છે. સૂક્ષ્મ ડાવાના કારણે જ વૈક્રિય વગેરે ચાર શરીર આપણને સામાન્યતયા દેખાતાં નથી.
શંકા—શાસ્ત્રમાં ઔદારિક શરીરનું ઉત્કૃષ્ટ પરિમાણુ એક હજાર યેાજનથી કિચીત અધિક કહેલ છે જ્યારે વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પરિમાણુ એક લાખ યાજનથી થાડુક વધુ કહેવામાં આવેલ આવી સ્થિતિમાં ઔદારિકની અપેક્ષા વૈક્રિય શરીર સૂક્ષ્મ કઈ રીતે હાઈ શકે ? સમાધાન—સાચી વાત છે. પરિમાણની અપેક્ષાથી જો કે ઔદારિક શરીરની અપેક્ષા વૈક્રિય શરીર માટું હાય છે તેમ છતાં આદશ્ય હાવાથી તેને સૂક્ષ્મ જ કહેવામાં આવે છે આ