________________
ગુજરાતી અનુવાદ અ. ૫. પાપકર્મના ઉપગના પ્રકારોનું નિરૂપણ સૂ. ૨ ૨૬૯
(૭) માન –અહંકાર–ગર્વ (૮) માયા –-કપટ (૯) લેભ –ગૃદ્ધિ (૧૦) રાગ –પ્રેમ (૧૧) છેષ :–અપ્રીતિ. (૧૨) કલહ :પારસ્પરિક વૈમનસ્યજનક શબ્દયુદ્ધ (૧૩) અભ્યાખ્યાન –કઈ પર જુઠું દેષારોપણ કરવું (૧૪) પશૂન્ય :–બીજાની ચાડી ખાવી (૧૫) પરપરિવાદ –બીજાની નિન્દા–કુથલી કરવી (૧૬) રતિ-અરતિ : સાંસારિક વિષયમાં રાગ, ધર્મમાં અપ્રીતિ (૧૭) માયામૃષા –કપટપૂર્વક મિથ્યા ભાષણ કરવું (૧૮) મિથ્યાદર્શનશલ્ય –કુદેવ, કુગુરૂ, કુધર્મ પર શ્રદ્ધા રાખવી એ ત્રણ શલ્ય છે. જેના 'तब्भोगो बासीइ मेएणं' સૂત્રાર્થ–પાપનું ફળ ખાંશી પ્રકારથી ભગવાય છે કે ર છે
તવાથદીપિકા-પૂર્વસૂત્રમાં પાપકર્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તેના ઉપભેગના ખ્યાંશી પ્રકારનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–
પૂર્વોક્ત સ્વરૂપવાળા, અઢાર પ્રકારથી બાંધેલા પાપ કર્મના ભેગ અર્થાત્ દુઃખ રૂપ ફળનેઅનુભવ ખ્યાંશી પ્રકારથી થાય છે અર્થાત્ પાપના ફળભેગ સાધન વ્યાંશી પ્રકારના છે. તે આ પ્રમાણે છે –
જ્ઞાનાવરણ (૫) દર્શનાવરણ (૯), આસાતવેદનીય (૯), મેહનીય (૨૬–મેહનીયની સમ્યકત્વ પ્રકૃતિ અને સમ્યગ, મિથ્યાત્વ પ્રકૃતિને છેડીને–કારણ કે આ બે પ્રકૃતિએને બધે થતું નથી. એક માત્ર મિથ્યાત્વને બધે થાય છે, તે જ ઉદયના સમયે ત્રણ રૂપમાં પરિણત થઈ જાય છે), નરકાયુ (૧), નીચત્ર (૧), અન્તરાય (૫), નરકગતિ (૧), નરકગતિ–આનુપૂવી (૧), એકેન્દ્રિય જાતિ વગેરે જાતિઓ (૪) દસ સંહનન અને સંસ્થાન (૧૦) અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (૪) ઉપઘાત (૧) અપ્રશસ્ત વિહાયાગતિ સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર-અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશઃ કીર્તિ નામ કમ એ બધા (૧૧) મળીને એંશી ભેદ થયા એમાં સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય ભેદોને આમેજ કરવાથી પાપ કર્મના ફલેપભેગના ખ્યાંશી પ્રકાર થાય છે ૨
તત્વાર્થનિર્યુકિત–પાપકર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે હવે પાપકર્મના દુઃખ રૂપ ફળ ભેગવવાના ખ્યાંશી પ્રકાર કહીએ છીએ–
પાપકર્મના ફળભગ પાંશી પ્રકારથી થાય છે. આ ખ્યાંશી પ્રકાર આ પ્રમાણે છે–પાંચ જ્ઞાનાવરણું, નવ દર્શનાવરણ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, નવ ને કષાય નરકાયુ