Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1000
________________ ગુજરાતી અનુવાદ અ. ૫. વર્ષ ધરપતાના ર`ગ આકારાદિનું નિરૂપણુ સૂ. ૨૪ ૩૧૧ તે હિમવન્ત, મહાહિમવન્ત, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી નામના છ વર્ષોંધર પતા અનુક્રમથી કનક, રત્ન, તપનીય વૈડૂ રૂપ્ય અને રત્નમય : આદિ છે. (૬) ક્ષુદ્રહિમવન્ત પર્યંત સ્વણુ મય છે. ચીનપટ્ટના રંગવાળા છે. (૨) મહાહિમવન્ત, પ ત રત્નમયશુકલવણુના છે (૩) નિષધ પર્યંત તપનીયમય મધ્યાહ્નકાલીન સૂર્યના જેવા વર્ણના છે (૪) નીલવાન પર્વત વૈય મય-મારની ડોક જેવા છે (૫) કિમ પવ ત રજતુમય સફેદર’ગના છે અને (૬) શિખરી પ`ત હેમમય-ચીનપટ્ટના રંગને છે. કનક-રત્ન–તપનીય—વૈસૂર્ય-રૂપ્ય-હેમમયાઃ અહીં પ્રકૃતિના વિકાર અથવા અવ્યવ અમાં મયટ્ર પ્રત્યય થયા છે. સૂત્રમાં જે આદિ’ પદના પ્રયોગ કરવામાં આવ્યે છે તેનાથી આટલું પણ સમજી લેવુ' જોઈ એ-તે પ°તાના પાર્શ્વભાગ મણિએથી ચિત્ર--વિચિત્ર છે અને તેમને વિસ્તાર ઉપર, મધ્યમાં તથા મૂળમાં છે. તે છ પવ તાની ઉપર ક્રમશઃ પદ્મ, મહાપદ્મ તિગિચ્છ કેસરી, પુન્ડરિક અને મહાપુન્ડરિક નામના છ સાવરે છે. આ છએ સરાવરાનું તથા તેમાં સ્થિત પુષ્કરાના આયામ (લંબાઈ) વિષ્ફભ (વિસ્તાર) અને અવગાહ આ પ્રમાણે છે-પદ્મ નામક સરાવર એક હજાર ચેાજન લાંબુ છે પાંચસ યેાજન વિસ્તૃત છે અને દસ યેાજન અવગાહ (ઊંડાઈ) વાળુ' છે. અવગાહના અર્થ અહી નિચાઈ લેવાના છે જેને નિચàા પ્રદેશ પણ કહી શકીએ. મહાપદ્મ તથા તિગિચ્છ સરાવરાના વિસ્તાર તથા આયામ ઉત્તરેાત્તર દ્વિગુણિત છે. અવગાહ તા ખધાના દસ ચેાજન જ છે, બધા સાવરેની મધ્યમાં સ્થિત પુષ્કાની લખાઈવિસ્તાર એક યાજન આદિ ક્રમથી ઉત્તરાત્તર વધતા થકે સમજવા જોઈએ. અત્રે એ ધ્યાનમાં રાખવાનું છે કે પદ્મ આદિ સરાવર તથા તેમાં સ્થિત પુષ્કર દક્ષિણ દિશામાં બેગણુાં છે અર્થાત્ પદ્મસરેાવરથી મહાપદ્મસરોવર ખમણા વિસ્તારની લંબાઈવાળા છે. અને મહાપદ્મ સરેાવરથી તિગિચ્છ સરેાવર ખમણી લંબાઈ વાળું છે. તેની પછીના -ઉત્તર દિશાના ત્રણે સરોવરો તથા પુષ્કરા દક્ષિણજેવાં જ છે અર્થાત્ તિગિચ્છ સરેાવરની ખરાખર વિસ્તાર આદિવાળા કેસરી સરાવર, મહાપદ્મની ખરાખર પુન્ડરિક સરેાવર છે અને -પદ્મ સરેાવરની ખરાખર મહાપુંડરિક સરેાવર છે ।।૨૪। તત્ત્વાર્થ નિયુક્તિ—આની અગાઉ જમ્મૂઢીપમાં સ્થિત હિમવન્ત આદિ છ વ ધર પવ તાની પ્રરૂપણા કરવામાં આવી. હવે તે પવ તાના વણુ તથા આકારનું તથા તેમાં જે સાવર પુષ્કર વગેરે છે તેમનું તથા તેમના પુષ્કરાની લખાઈ વિસ્તાર વગેરેની પ્રરૂપણા કરીએ છીએ— તે ક્ષુદ્રહિમવન્ત આદિ છ વર્ષ ઘર કનક, રત્ન, તપનીય, વૈડૂ, રૂપ્યમય અને હેમમય છે તે પૈકી હિમવન્ત પર્યંત કનકમય હોવાના કારણે ચીનપદના વણુના છે મહાહિમવન્ત રત્નમય હાવાના કારણે-શુકલવણ ના છે. નિષધ પર્યંત તંપનીયમય હાવાથી તરુણ સૂર્યના જેવા વણુ વાળા છે નીલવાન્ પર્યંત વૈડૂ`મય હેાવાથી મારની ડોક જેવા વના છે- કમ પવ ત રૂપ્યુમય લેવાથી ચન્દ્રમા જેવા સફેદ વર્ણ ના છે. શિખરી પત હેમમય (સ્વણુ મય) હાવાથી ચીન, પટ્ટ (માટીના) ઘડા) જેવા વર્ણના છે.

Loading...

Page Navigation
1 ... 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020