________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ લેાકાકાશમાં પુદ્ગલોના અવગાહનું નિરૂપણ સૂ. ૩૫ ૧૦૩
શકા—અમૂત્ત હોવાના કારણે ધમ અને અધમ દ્રવ્યેનુ' એક જ આકાશપ્રદેશમા વિના વિરોધ અવસ્થાન હેાવું તેા શકય છે પરંતુ રૂપી પુદ્ગલદ્રવ્ય એક જ સ્થાન ઉપર કઈ રીતે રહી શકે છે? મૂત્ત દ્રવ્ય પરસ્પર પ્રતિઘાતી હેાય છે.
સમાધાન—પેાતાના અવગાહન સ્વભાવના કારણે તથા સૂક્ષ્મ રૂપમાં પિરણત થવાના કારણે મૂત્તિ માન પુદ્ગલેાના પણ એક જગ્યાએ અવગાહ થવામાં કઈ વિરાધ નથી. જેમ એક ઓરડામાં અનેક દીવાઓના પ્રકાશનુ હેાવુ. પ્રત્યક્ષથી સિદ્ધ છે તેવી જ રીતે એક જ આકાશપ્રદેશમાં અનેક પરમાણુ સમૂહ રૂપ સ્કંધ પણ રહી શકે છે. આ શિવાય આગમની પ્રમાણુતાથી પણ આને સ્વીકાર કરવા ઘટે.
નિવિભાગ હેાવાના કારણે પરમાણુ પ્રદેશવિહીન હેાય છે તેમાં કોઈ પ્રદેશ હાતા નથી, તે સ્વતંત્ર અને અખંડ હાય છે. સંયાત પરમાણુઓના પ્રચયથી સખ્યાતપ્રદેશી સ્મુધ અને છે. અસંખ્યાત પરમાણુઓના મીલનથી અસ`ખ્યાત પ્રદેશી સ્મુધનુ નિર્માણ થાય છે અને અનંતપ્રદેશી સ્મુધના મિલનથી અનન્તપ્રદેશી સધની ઉત્પત્તિ થાય છે.
પરમાણુમાં પ્રદેશેાના અભાવ હાવાથી તે આકાશના એક જ પ્રદેશમાં અવસ્થિત થાય છે. એ પરમાણુઓથી બનેલ હ્રયણુક જો બદ્ધ હોય તેા એક જ આકાશ પ્રદેશમાં સમાઈ જાય છે અને જો ખદ્ધ ન હોય તે છે આકાશપ્રદેશામાં સમાય છે. એવી જ રીતે ત્રણ પરમાણુએથી નિર્મિત ગૃણુંક જો બદ્ધ હોય તે એક જ આકાશપ્રદેશમાં રહી શકે છે અને જો અમૃદ્ધ હાય તેા બે અગર ત્રણ પ્રદેશાને ઘેરે છે. એવી જ રીતે ખદ્ધ અને અખદ્ધ ચતુરણુક આદિની અવગાહના એક, આઢિ સંખ્યાત—અસંખ્યાત પ્રદેશમાં યથાયેાગ્ય સમજવી ઘટે. અલબત્ત એટલુ યાદ રાખવુ જોઈ એ કે લેાકાકાશના પ્રદેશ અસંખ્યાત જ અનન્ત નડી, આથી અનન્ત તથા અનન્તાનન્ત પ્રદેશવાળા સ્કંધ પણ એક, સખ્યાત અગર અસંખ્યાત આકાશપ્રદેશેામાં જ અવગાઢ થાય છે. આ પુદ્ગલના પરિણમનની વિચિત્રતા છે. ૫ ૧૨ ૫
'जीवाणं लोगस्स असंखेज्जरभागे' इत्यादि
મૂળસૂત્રા—જીવદ્રવ્યના અવગાહ લેાકનાં અસંખ્યાતમાં ભાગમાં થાય છે. જેમ દીપકના પ્રકાશ પથરાય છે અને સ’કાચાય પણ છે તેવી જ રીતે જીવપ્રદેશ પણ પ્રસરે છે અને સકાચાય છે. । ૧૩ ।
તત્વાથ દીપિકા જીવાના અવગાહ કેટલા ક્ષેત્રમાં થાય છે એવી જિજ્ઞાસા થવા પર કહીએ છીએ—
જીવાના અવગાહ લેાકાકાશના અસંખ્યાતમાં ભાગમાં થાય છે. કદાચિત લેાકાકાશના એક અસખ્યાતમાં ભાગમાં કદાચિત્ એ અસંખ્યાત ભાગેામાં અને કદાચિત ત્રણ અસંખ્યાત ભાગામાં અવગાહ થાય છે.
શંકા—સરખા પદ્િમણવાળા પટ આદિના અવગાહમાં વિષમતા જણાતી નથી તેા પછી બધાં .જીવાનાં પ્રદેશેામાં સરખાપણુ હોવા છતાંપણ કાઈ જીવની અવગાહના લેાકના એક અસંખ્યાતમાં ભાગમાં, કોઈ ની એ તે કોઈની ત્રણ ભાગામાં અવગાહના થાય છે. આ વિષમતાનું શું કારણ છે ?
સમાધાન દ્વીપકના પ્રકાશની જેમ સરખાં જીવનાં પ્રદેશેામાં સ’કાચ અને વિસ્તાર થાય છે આથી કોઈ જીવ થાડા પ્રદેશામાં અને કાઈ ઘણાં પ્રદેશમાં અવગાહે છે. !! ૧૩૫