Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
[ ( તા. ૯-૧૦-૩૮) . પ . શ્રી સિદ્ધચક
૧૧) વિપાકવાળા કર્મો બંધાવી રખડાવે છે, અને તેવી રીતે આચાર્ય મહારાજાએ પરીક્ષકોની તારતમ્યતા દેશના કરનાર સાધુ પણ પાપ બંધ કરે છે. આ વાત જણાવતાં બાલ મધ્યમબુદ્ધિ અને બુધ એવા ત્રણ ભેદો જ અવસર નહિ જાણીને ભદ્રિકભાવવાળા જીવોને પાડી તે દરેકની ધર્મપરીક્ષા કરવાની રીતિ જણાવી છે. સમ્યક્ત્વ-મિથ્યાત્વની દેશના આપવાથી એક પણ સાથે સાથે જ જણાવ્યું છે કે બાળકની માફક આચાર્યને થયેલ સંસારપરિભ્રમણથી સાબીત કરે બાલની દષ્ટિ કેટલી નબળી અને મધ્યમ બુદ્ધિની બુદ્ધિ છે. આટલા ઉપરથી સમજાશે કે ગ્રંથકાર મહારાજે પણ કોઈ કોઈ વખતે અવળે રસ્તે દોરાઈ જનારી થાય કાંઈક તેવા અધિકારીજીવોને ઉદેશીને જ આ રચના છે તથા બુદ્ધિની દષ્ટિ કેવી રીતે આવ્યભિચારિપણાથી ઉપર જણાવેલ અનુક્રમે કરેલી છે. જો કે ગ્રંથકાર તત્વ માર્ગને અનુસરવાવાળી થાય છે તે સ્વરૂપદ્વારાએ "શ્રીમાનુ હરિભદ્રસૂરિજી પોતે જ શ્રી પંચાલકજીની જણાવ્યું છે. બુધનું સ્વરૂપ બતાવતી વખત આગમ
અંદર શ્રાદ્ધવ્રત અને શ્રાદ્ધપ્રતિમાના વહન સિવાય તત્વનું સ્વરૂપ બતાવી આગમનું દષ્ટ અને ઈષ્ટ (પ્રત્યક્ષ સાધુપણું દેવાની મનાઈ કરે છે, છતાં તે અધિકાર સર્વ અને અનુભવ)થી અવિરોધીપણું ઉત્સર્ગોપવાદ સામાન્ય હોવાથી અહિંયા આવી રીતે અધિકાર સહિતપણું અને વાક્યર્થ મહાવાક્યર્થ એ બેને વિશેષને અંગે જુદી રીતે ઉપદેશ આપે છે ને પ્રવત્તિ ઓલંઘીને ઐદંપર્યશુદ્ધિવાળુ એવું જે જ્ઞાન તે જ્ઞાને કરવામાં પ્રેરે છે. તેમાં વિરોધ નથી. હંમેશા વિશેષથી સહિતપણું જણાવ્યું છે અને કેવા આગમથી પદાર્થોનું સામાન્યનો બાધ થાય છે પરંતુ સામાન્યથી વિશેષનો ખરેખરું સ્વરૂપ જણાય છે અને તે તે આત્માનું બાધ થતો નથી, તેમ તે શ્રીપંચાશકજીના સામાન્ય
આગમોથી પ્રતિપાદ્યસ્વરૂપ જણાવ્યું છે. ઔદંપર્યશુદ્ધિ અધિકારના કથનથી અધિકારી વિશેષને અંગે આવી જણાવતાં આગમોની પ્રમાણિકતાનું કારણ, તે રીતે અહિયા જુદી રીતે ઉપદેશ આપ્યો છે. આ ગ્રંથમાં
આ 5 આગમોને કહેનારનું સ્વરૂપ, તે આગમની હયાતીનો પહેલા પ્રકરણમાં આચાર્ય મહારાજ હરિભદ્રસૂરિજી
વખત જણાવી બાલ મધ્યમબુદ્ધિ અને બુધનાં સ્વરૂપનું ધર્મપરીક્ષકનાં ત્રણ ભેદો જણાવી તે દરેક કેવી રીતે
વર્ણન સમાપ્ત કર્યું છે અને તે વર્ણન સમાપ્ત કરતાં ધર્મ પરીક્ષા કરે છે ? તેઓએ પરીક્ષાનાં ગણેલાં
બાલાદિના સ્વભાવ જાણીને દેશના કરતાં અને તે સાધનોમાં ક્યું ક્યું સાધન કેટલી કેટલી મહત્તા ધરાવે
જાણ્યા સિવાય દેશના કરતાં હિત અને અહિતની પ્રાપ્તિ છે? ઉપદેશક મહાત્માઓએ તેઓને કેવી રીતે ક્રમસર
જણાવતાં ઔષધના દૃષ્ટાન્તથી પ્રસ્તુતવાર્તાને સરસ
રીતે સમજાવી છે. પ્રકરણકાર ભગવાન વૃદ્ધિવાળી ઉન્નતિ અવસ્થામાં લાવવા ? તે ક્રમમાં સમજણ ફેરથી જો વિપર્યાસ થાય તો શ્રોતા એને
હરિભદ્રસૂરિજીએ એક જરૂરી વાતનો આ પ્રકરણમાં
ખુલ્લા શબ્દોથી ખુલાસો કર્યો છે અને તે એ કે ઉપદેશકને કેવું માઠું પરિણામ વેઠવું પડે છે? તથા જો
અજ્ઞાનલોકો સાધુના વેષને જલિંગ તરીકે માનતા હતા ઉપદેશક બરાબર ધ્યાન રાખીને શ્રોતાઓની યોગ્યતા
અને માત્રલિંગધારીઓને આયતેવા અનાચારવાળાઓ પ્રમાણે જ ઉપદેશ આપે તો કેવું સરસ પરિણામ
તથા પરિગ્રહ આદિ રાખનારાઓ હોય તો પણ તેઓને નીપજાવી શકે છે? તે સર્વ વાત ઘણી સરસ રીતે અને
સાધુ તરીકે માનવામાં પોતાની બાલકબુધ્ધિની સફળતા ટુંકા ટુંકા મુદ્દાથી સાબીત કરેલી છે.
માનતા હતા પણ તેમ માનનારા તદ્દન માર્ગથી દૂર છે