________________
શું મહાત્મા બુદ્ધ જૈન સાધુ હતા?
કરી.
આ બધા ઉલ્લેખોથી એમ સમજાય છે કે ભગવાન મહાવીરની હયાતિમાં પાર્શ્વનાથનો છે સંધ વિદ્યમાન હતો અને આ સંઘની પરંપરા તો મહાવીરના નિર્વાણ પછી ઘણા લાંબા સમય સુધી રહી હતી અને એ પરંપરામાં મહાન આચાર્યો થયા હતા. ખુદ મહાત્મા “બુદ્ધ' છે
પાર્શ્વનાથની જ નિગ્રંથ પરંપરામાં અમુક સમય સુધી જૈન સાધુ તરીકે હતા. પાર્શ્વનાથ-સંતાનીય વિ કેશી શ્રમણના આજ્ઞાવર્તી પેહિત નામના જૈન સાધુથી પ્રતિબુદ્ધ બની તેમની જ પાસે એમણે છે છે જેને દીક્ષા લીધી હતી. બુદ્ધ રાજપુત્ર હતા.
જૈન નિગ્રંથ-પ્રવચન (શાસન)માં પ્રાર્થના, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, અનુષ્ઠાન વગેરે છે માટે જે જે શબ્દો યોજાયા છે, એ જ શબ્દો બૌદ્ધ પિટકો અને અન્ય ગ્રંથોમાં સર્વથા સામ્ય છે ક્યાંથી ધરાવે? જેનાગમો સિવાય બીજા કોઈ ધર્મપંથમાં આ શબ્દો છે પણ નહિ. વળી બુદ્ધ પર કરેલું તપ, સાધના અને દિનચર્યાની વાતો બૌદ્ધ ગ્રંથોમાં વર્ણવી છે, તે જૈન પરંપરા અને માન્યતાને અનુસરનારી ક્યાંથી હોય? સ્તૂપો, ચિત્રપટો, બુદ્ધના વિવિધ શિલ્પો, એમની પાસ પ્રવચનમુદ્રાઓ, અનુષ્ઠાન-યંત્રાદિકમાં સારા પ્રમાણમાં જેની છાયા અને જેને અનુકરણો જે. જોવાં મળે છે, તે ક્યાંથી મળે? પબૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓનો પહેરવેશ, ભિક્ષાપાત્રો, આ ભિક્ષાવ્યવસ્થા, વંદન,-મુદ્રાદિકમાં જૈન રીતિ-રિવાજો સાથે ઠીક ઠીક રીતે જે સામ્ય દેખાય છે છે, તે ક્યાંથી જોવા મળે? અહીંયા કોઈને તર્ક થાય કે બુદ્ધના કુટુંબને જૈન ધર્મનો સંપર્ક કરો થયો હોય અથવા તેના કુટુંબમાં શ્રાવક જેવો ધર્મ પળાતો હતો એવો કોઈ પુરાવો છે? જવાબ છે છે, હા, બૌદ્ધના “અંગુત્તરનિકાય” નામના ગ્રંથમાં એવો એક ઉલ્લેખ છે કે કપિલ વસ્તુ નગરનો ‘વષ્પ' નામનો એક શાક્ય નિગ્રંથ શ્રાવક હતો, અને આ જ મૂલસૂત્રની એક કથામાં જ આ ‘વપીને ગૌતમ બુદ્ધના કાકા તરીકે સ્પષ્ટ ઓળખાવ્યો છે. બુદ્ધ પણ જાતિએ શાક્ય જ હતા. આ ઉપરથી ફલિત થાય છે કે ગૌતમ બુદ્ધના કુટુંબમાં પણ જૈન ધર્મ પાળનારા હતા અને આ ધર્મની અસરોથી પ્રભાવિત થઈ તેઓ પાર્શ્વનાથના સાધુઓના પરિચયમાં આવ્યા હોય તે અને પછી પ્રવજ્યા લીધી હોય તો તે જરાય અસંભવિત નથી. ધર્માનંદ કોસાંબી પણ પોતાના લખેલા વાતુર્યામ પુસ્તકમાં આ વાતને ટેકો આપે છે. આ બધાં કારણોથી બુદ્ધ જૈન નિગ્રંથ - ક
૧. જુઓ ગ્રન્થ-‘દર્શનસાર.” 2 મો રિહંતાણં, નમો સિદ્ધા' બૌદ્ધોની આ પ્રાર્થના જૈન પ્રાર્થના સાથે ઘણું સામ્ય ધરાવે છે.
૩. પુગ્ગલ, આસ્રવ, સંવર, ઉવાગ, સાવગ, અણગાર, સમ્યકત્વ, બોધિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિરતિ છે વગેરે. જો કે કેટલાક શબ્દોનું અર્થ સાથે સામ્ય નથી. આ બધા શબ્દો દીઘનિકાય, મઝિમનિકાય, મહાવગ્ન વગેરેમાં નોંધાયા છે.
૪-૫-૬-૭. આ વિષયોનું સામ્ય બતાવવામાં પૃષ્ઠો વધી જાય. તેથી તેની વિગતો ચર્ચતો નથી. ૮. બથ સો વો સવો નિરાઇટસાવા અંગુત્તરનિ ચતુષ્કનિપાત, પાંચમો વચ્ચ. ૯. નેપાળની નજીકમાં આવેલું શહેર, જ્યાં બુદ્ધનો જન્મ થયો હતો. ૧૦. હું મારા મિત્ર પ્રોફેસરો, એમ. એ. ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વરસોથી કહેતો રહ્યો છું કે “બૌદ્ધ
*