________________
*
*
*
દક્તિ
*
*
**
**
*
*
આ અવસ્થામાં રહેલી હોય છે. તેની સૂચક આ રેખાઓ છે. સાડા ત્રણ રેખાને કલા પણ કહે છે છે. યોગશાસ્ત્રમાં કુંડલીનીને ૩ આંટાની કહી છે. કોઈ એના પ્રતીકરૂપે કલ્પી સંતોષ લે છે.
આ રેખાઓને બીજ સાથે સાંકળવાનો અને છેલ્લી પૂર્ણાહુતિમાં રેખાને યંત્રોના પૂર્ણાહુતિ સૂચક બીજા સાથે જોડવા પાછળનો હેતુ શું છે? એનો ચોક્કસ નિર્ણય હજુ થઇ શક્યો નથી.
અંક સંખ્યા એ ગણિતનો વિષય છે અને અંક સંખ્યામાં ૧પ-રા અને છેલ્લી સંખ્યા ૩ હાથની નિશ્ચિત થએલી છે જેને આપણે ઔઠા' (ઔઠાના ઘડીઆ) કહીએ છીએ.
અને બે અક્ષરો વગરની એકલી ૩ રેખાઓ હોય તો સિદ્ધચક્રના પાઠ પ્રમાણે ને તેને અનક્ષર શ્રત તરીકે ઓળખાવે છે. અક્ષર વગરની આકૃતિઓ કે સંજ્ઞાઓ જૈનધર્મમાં
અક્ષરકૃતમાં ગણાય છે. તેને ૩ લીટીઓને અનાહત તરીકે વિચારી શકાત પણ ઉપર નીચે ન બે અક્ષરો આવ્યા એટલે વસ્તુ આહત થઈ. જો કે આજે પ્રમાણભૂત વિદ્વાનો નહીં પણ આ આ ક્ષેત્રમાં મધ્યમ કક્ષાના વિદ્વાનો ગણાતા કોઈ કોઈ આચાર્યો અનાહતને કોઈ અક્ષરવાળો હોય ન તેને જ યોગ્ય લેખે છે.
સાડા ત્રણ આંટા અંગે થોડીક વિચારણા અભ્યાસીઓ માટે રજૂ કરી.
બંને મંત્ર બીજો સહિત સાડા ત્રણ વલયમાં પૂજન કરાવવું કે કેમ! તે વિચારવું રહ્યું. કાર પર - વલયનું રહસ્ય નેપાળ વગેરે તરફના આ વિષયના વિદ્વાનોને પૂછવાથી કદાચ મળી આવે.
*
*
*
*
*
it
મટ્ટુની અસાધારણ મહત્તા અને એ અંગેનું વિવેચન
is in i
મંત્રશાસ્ત્ર એક ગહન, રહસ્યમય અને વિશાળ શાસ્ત્ર છે. એની ઝાંખી પણ અહીં કરાવાની આ જગ્યા નથી પણ ખાસ જ્ઞાતવ્ય જરૂરી બાબત છે તેટલી જ અહીં જણાવું છું.
મંત્રો બે પ્રકારના હોય છે. કૂટ અને અકૂટ, સંયુક્ત હોય તો એને કૂટ કહેવાય અને ના સંયુક્ત ન હોય તો તેને અકૂટ કહેવાય. આમાં સમજવાનું એ છે કે કૂટ મંત્રમાં અક્ષરો ઘણા ન હોય પણ મંત્ર તો એક જ અક્ષર હોય છે. એની સાથે બાકીના જે અક્ષરો હોય છે તે મન્ટના આ પરિકર-પરિવારરૂપે હોય છે. જેમકે ગઈ એમાં અક્ષરો ઘણા એટલે ત્રણ છે પણ મંત્રાક્ષર ન તો એક જ ફેર છે. હું એ મહાપ્રાણ અક્ષર છે. છે ને પ્રાણ નહીં પણ મહાપ્રાણ કહ્યો તેથી
છે.
એ જ રીતે
૧. દેશીઆંકની બાળકોની ચોપડીમાં ઔઠાના પાઠો આવે છે તે. તે શબ્દ સામાની હાંસી માટે પણ વપરાય
છે. જેમકે ઔઠા જેવો છે. ઔઠા જેટલું ભણ્યો છે વગેરે. . ૨. હારિભદ્રીય ઉપદેશપદ ગ્રન્થમાં ૩ કલા સહિત ભગવાનનું ધ્યાન કરવાની વાત આવે છે તે બહુ જ ન
સમજવા જેવી બાબત છે. તે વાંચવાથી કંઇક નવો પ્રકાશ મળશે. ૩. મમ્ એ બે મંત્ર કેમ નહિ? તે ચર્ચા અહીં અસ્થાને છે. આમાં મગ્નવિદોની મર્યાદા મુખ્ય કારણ છે. તે
શેષ જ્ઞાતાથી જાણવું.