________________
RAM
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
પ્રતિક્રમણ ચિત્રાવલીતી
પ્રસ્તાવના
ARVA
વિ. સં. ૨૦૨૮
ઇ.સત્ ૧૯૭૨
'CAST
SVP
સંપાદકીય નિવેદન
.
.
..
स्वस्थानात्परस्थानं, प्रमादस्यवशागतः।
तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते॥ અર્થ-આત્મા પ્રમાદના વશથી પોતાના (સમાદિરૂપ) સ્થાનમાંથી (કષાયાદિ ભાવ : - રૂ૫) પરસ્થાનમાં ગયો હોય, તો તેવા આત્માને પાછો પોતાના સ્વાસ્થાનમાં (સમાદિ 3 ભાવમાં) લાવવો તેનું નામ “પ્રતિક્રમણ’ છે.
પ્રતિક એટલે પાછું, માત્ર એટલે હઠવું, એનો સ્થૂલ અર્થ એ કે પાપથી પાછા હઠવાની ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ. આ અર્થ પ્રતિક્રમણ શબ્દનો થયો. હવે પાછા હઠવું કહ્યું તો શેનાથી પાછા હઠવું? તેનો જવાબ ઉપરનો શ્લોક આપે છે, તેને આપણે પર સ્પષ્ટતાથી સમજીએ.
વરાન-એટલે આત્મા પોતાના સમ્યગુ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને અપ્રમાદિ આત્મિક ભાવમાં વિવિધ રીતે વિકરણ ભાવે રમણ કરે અથવા સ્વ-ભાવ દશામાં રહે છે ? છે. આ આત્માનું સ્વસ્થાન કહેવાય.
vસ્થાન–સ્વસ્થાનમાં જણાવેલી બાબતોથી પ્રતિપક્ષી ગણાતા ભાવોમાં અથવા રસ પરંભાવદશામાં અર્ધાતુ વિરાધકભાવમાં રમણ કરવું તે. આરંભ-સમારંભ અને પાપની કે સાંસારિક પ્રવૃત્તિઓમાં વિવિધ યોગને જોડવા એ બધી પરભાવદશા છે,
બાર બાર મહિના દરમિયાન આત્મા પ્રમાદ એટલે વિરાધભાવને વશવત થતાં તે