________________
FISKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSASKSKSKSKSKSKSI જ સ્લાઈડો દ્વારા બતાવાતાં દશ્યો હતંત્રીને ઝણઝણાવી નાંખે છે. કરુણા, ત્યાગ, વૈરાગ્ય અને જે છે શાન્ત રસને ઉદ્દીપ્ત કરીને સુષુપ્ત ચેતનાને જગાડી અંતર્મુખ બનાવે છે. જે અસર હજારો શબ્દો છે નથી નીપજાવી શકતી-જે અસર સંખ્યાબંધ પુસ્તકોથી ઊભી નથી થતી, તે અસર ચિત્રો કે છે નાટકો તત્કાલ ચમત્કારિક રીતે કરવાની અમોઘ શક્તિ ધરાવે છે એટલું જ નહિ તે હૃદયના )
અન્તસ્તલ સુધી પ્રવેશીને દીર્ઘ કાલ સુધી જીવંત રહે છે. આ એક ઉઘાડું વિશ્વવ્યાપી નગ્ન ) છે સત્ય છે. વસ્તુ ખરાબ નથી હોતી પણ તેનો તમો કેવી રીતે ઉપયોગ કરો છો તેના ઉપર છે છે તેની સારી-નરસી અસરોનો આધાર છે. વિદ્યુતશક્તિ સર્જન કરી જાણે છે એમ એ જ શક્તિ ) @ સંહાર પણ કરી શકે છે. દરેક વસ્તુની બંને બાજુઓ હોય છે. તેનો સદુપયોગ પણ થાય અને @ દુરુપયોગ પણ થાય, માટે “નાટક' શબ્દ સાંભળી ભડકી જવું અને જાણે ધરતીકંપ થયાની $ લાગણી અનુભવવી એ અજ્ઞાનતા, ઓછી સમજણ, ટૂંકી દૃષ્ટિ, આવેશ અને ઉતાવળનું પરિણામ
છે. શુદ્ધ સાધનોનો સદુપયોગ-આપણે બધી બાબતમાં જો અને તો ના કાલ્પનિક જે ભયસ્થાનોથી ગભરાટ જ અનુભવ્યા કરીએ તો એ નરી ભીરુતા અને કાયરતા છે. સાચું એ છે છે છે કે સાચાં ભયસ્થાનો સામે જાગૃત રહીને અને કોઈનું પણ અહિત ન થાય તેનો ખ્યાલ છે છે રાખીને ધાર્મિક લાભ થાય તેવાં શુદ્ધ સાધનોનો સુયોગ્ય રીતે ઉપયોગ કરીને એ નિર્દોષ અને છે છે નિર્ભય વસ્તુઓનો લાભ ઉઠાવીએ તો કશું નુકસાન થવાનું નથી; ઊલટું ભાવિ પેઢીને છે)
ધર્મમાર્ગમાં ટકાવી રાખવાનું પુણ્ય હાંસલ થવાનું છે. જો ત્યાગ, વૈરાગ્ય અને ધર્મ ભાવનાના ) છે ઉત્તેજક નાટકો કે નૃત્યો હાનિકર્તા હોત તો શાસ્ત્રકારોએ એ કરવાનું કહ્યું ન હોત અને તે ) છે ભજવ્યાનાં દાખલાઓ નોંધાયા પણ ન હોત.
અત્તમાં એક ખ્યાલ આપું કે ચૌદ પૂર્વરૂપ મહાશાસ્ત્રોના એક પૂર્વના અંશનું નામ જ નાહ્યમામૃત છે, જેમાં નાટકોની બાબતો સંઘરાએલી છે. આ બાબત જ જૈન ધર્મમાં નાટકનું છે જ કેવું સ્વતંત્ર અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે તેનો સંકેત કરી જાય છે.
પ્રાસંગિક આટલું લખીને પ્રેસકોપી સમયસર કરી આપનાર ધર્માત્મા શ્રીમતી બી. જે. છે દલાલને ધન્યવાદ આપતો હું મારા બે બોલ પૂર્ણ કરું છું. ) તા.૧-૬-૭૩ . ૪૧, રીજરોડ,
– મુનિ યશોવિજય ) વાલકેશ્વર, મુંબઈ,
ipoosssssssssssssSSSSSSSSSSSSSAASASASASASSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
feeeeeeeeee [ ૩૭૧