________________
प्रमेयवोधिनी टीका ८.२ महावीरस्वामिवन्दन कारण प्रदर्शनम्
२१
स्वास्थ्यम्, कारणेन कार्योपचारात् सम्यग्दर्शनाद्यपि तद्धेतुत्वात् निर्वृतिः तत्करणशीलो निर्वृतिकरः सव्यजनस्य निर्वृतिकरो भव्यजननिर्वृतिकरस्तेन, अथ सर्व वाक्यं सावधारमितिरीत्या भव्यानामेव सम्यग्दर्शनादिकं करोति, नाभव्यानाम्, परन्तु नैतद्युक्तम्, वीतरागस्य भगवतो हि पक्षपातासंभवात्, तथाहि भगवान् रविवि प्रकाशम् अविशेषेण सर्वेषां कृतप्रवचनार्थम् आतनोति, अभव्यानां केवलं तथाविधस्वामाव्यादेव तामसविहगकुलानामिव रविप्रकाशो न प्रवचनार्थः उपदिश्यमानोऽपि उपकाराय समर्थो भवेत् तथाचोक्तम्- -
अर्थात् सकल कर्मो का क्षय हो जाने पर स्व-स्वरूप के लाभ से परम स्वस्थता प्रदान करने वाले हैं। यहां कारण में कार्य का उपचार किया गया है । अतः मोक्ष के कारण सम्यग्दर्शन आदि भी मोक्ष कहे गये हैं तात्पर्य यह हुआ कि भगवान भव्य जीवों को निर्वाण के कारणभूत सम्यग्दर्शन आदि देने वाले हैं ।
शंका- प्रत्येक वाक्य अवधारण युक्त होता है, अतः भगवान् भव्य जीवों को ही सम्यग्दर्शन आदि उत्पन्न करते हैं, अभव्यों को नही यह युक्ति नहीं क्योंकि वीतराग भगवान में पक्षपात होना संभव नहीं है ।
समाधान
आपो वस्तु तत्र को ठीक नहीं समझा जैसे सूर्य समान रूपसे सभी को प्रकाश देता है, उसी प्रकार भगवान समान भाव से सभी के लिए उपदेश देते है, किन्तु जैसे तमश्वर पक्षियों के के लिए, उनके स्वभाव के कारण सूर्य का प्रकाश उपकारक नहीं होता, उसी प्रकार अभव्य जीवों का स्वभाव ही ऐसा है कि उनके लिए भगवान की देशना उपकारक सिद्ध नहीं होती है । कहा भी है
――――
કારણમાં કાના ઉપચાર કરાયેા છે. તેથી મેાક્ષના કારણે સમ્યગ્દર્શન વિગેરે પણ મેાક્ષ કહેવાયાં છે. તાત્પર્ય આ છે કે, ભગવાન્ ભવ્ય જીવાને નિર્વાણુના કારણભૂત સમ્યગ્દર્શન વિગરે દેવા વાળા છે.
શકા—પ્રત્યેક વાકય અવધારણા યુકત હાય છે, એથી ભગવાન ભવ્યજીવાને જ સમ્યગ્દન વિગેરે ઉપન્ન કરે છે, અભબ્યાને નહી આ યુકિત નથી કેમકે વીતરાગ ભગવાનમા પક્ષપાત હાવા સભવે નહી.
સામાધાન—આપ વસ્તુ તત્વને ઠીક નથી સમજ્યા જેમ સૂર્ય સમાન રૂપે અધાને પ્રકાશ આપે છે, એજ પ્રકારે ભગવાન્ સમાન ભાવથી બધાને ઉપદેશ આપે છે, પરન્તુ જેમ તમશ્ચર (ઘુઅડ) પક્ષિઓને માટે એમના સ્વભાવને લીધે સૂર્યના પ્રકાશ તેમને ઉપકારક નથી અનતે આજ પ્રકારે અભવ્ય જીવાના સ્વભાવજ એવા હોય છે કે તેમને માટે ભગવાનની દેશના ઉપકારક સિદ્ધ