________________
[૯]
પ્રબંધ ચિંતામણિ
આઝનિર્ભયપણે રહેવા લાગી. પછી ગુમ રીતે ચાલવાથી નીં દેખથે વેમ મનપ્રધાણ ના નેહથી છાની પ્રથનપુરઋાં આવીને આંતરે અતરે નિવૃત્તિ મળી જવા લાગે. એક દિવસ મનપ્રધાન નિવૃત્તિને કહે છે કે “હે તન્વી ! (તું ક્રોધ નહીં કર.) તું પણ મારી સ્ત્રી છે, પણ તું આળસુ છે. અને પ્રવૃત્તિ તે સ્વભાવેજ ચતુરાઈથી ભરપૂર છે; તેટલા માટે જ તેના ઉપર, મારે આદર વધારે છે. પરંતુ તારે પુત્ર જે નવાં કાર્યનો પ્રારંભ કરશે તે સર્વ કાર્યમાં હું જલદી ચાલવાવાળે હેવાથી રક્ષીરૂપે થઈશ. તેના વિવા. હના સમયે પણ હું તેની પાસે જ હતો. જો કે તમે - આવ્યા છે તે પણ હું જેવા હોવાથી મન દ્વર જેવું આવવું, બીલકુલ દુષ્કર નથી. આ શુરવીર, વિવેકનું અદ્ભુત
ત્રિ”ારા દ્વારાજ સાંભળીને રાજા વણ તેમા બધાં હલ્લાં થાક્ષી સુકા પામશે પરાંતુ સુખ પામ્યા છે છતાં પણ હમણાતે મેહનો નાશ કરવાને સમર્થ નહીં થાય.' કારણકે એક તે તે તેનો પુત્ર છે. તિજ તેનાં મૂળ ઉડા બંધાયેલા છે (મજબુત પક્ષવાળે છે) માટે એકદમ તેને સાધી શકશે નહીં. તુ સર્ષની ભૂમિકાન થઇશ હું ધી? તોરપક્ષમ પણ હું વસ્તુ માટે પુત્રને આગળ કરીને ઊંઈછું સમર્શ.' અપ્રમાણે સ્થાને નિવૃત્તિને કહ્યું સર્ભે બળીને સ્વભાવથી જ ગંભીર એવી નિવૃત્તિ પણ પત્તિ પૂર્વે કરેલા ષિભવને ભૂલી શાઈ, અને પેતાને ભીણીવડે તેની પૂરણ પ્રીતિપાત્ર થઈis