Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરીલ્વરજી મ.સા. વિરચીત
wતામણી
શ્રી પ્રબોધ
ભાષાતર/લેખક : પરમપૂજ્ય યોગનિષ્ઠ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
Page #2
--------------------------------------------------------------------------
________________
9
O
8
શ્રી જયશેખર સૂરિ વિરચિત હું શ્રી પ્રબોધ ચિંતામણિ હું
ભાષાંતર
: લેખક : પરમ પૂજ્ય યોગનિષ્ઠ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજલ્સાહેબ (મોહ ને વિવેકનું સ્વરૂપ અને તેમનું પુરૂ પાડવા માં
પરાજય, વિવેકનું સામ્રાજ્ય ઇત્યાદિ)
*
પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય પુણ્ય તિથિ નિમિત્તે પરમ પૂજ્ય પંન્યાસજી હેમપ્રભવિજય મહારાજા સાહેબની પ્રેરણાથી
: પ્રકાશક : હું શ્રી મુક્તિ-ચંદ્ર-શ્રમણ આરાધના ટ્રસ્ટ -
કિંમત : રૂ. ૩૦-૦૦ દ્વિતીય આવૃત્તિ પ્રત. ૩૦૦૦ વિક્રમ સંવત ૨૦૩૬ આસો સુદ ૮ -
''
જ
25
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રિસ્તાવના) આ પ્રબોધ ચિંતામણી ગ્રંથ અંચળગચ્છીય શ્રી જયશેખરસૂરીએ સંવત ૧૪૬૨માં બનાવેલો છે અને તેનું ભાષાંતરે તપાગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી ગણિના શિષ્ય આચાર્ય વિજય કમલસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પંન્યાસજી શ્રી કેશરવિજયજી મ.સાહેબે હસ્તાક્ષરે લખીને તૈયાર કરેલ છે. તેની અંદર વતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભજીના શિષ્ય શ્રી ધર્મરુચિ અણગારે એક ઠાકોર પાસે કહેલી પોતાની હકીકત સમાવી છે તે હકીકત પોતાના ચરિત્ર રૂપની નથી, પરંતુ આ જીવને સંસાર પરિભ્રમણ થતાં અનુભવ સંબંધી છે. એમાં મુખ્ય તો મોહ અને વિવેકનું સ્વરૂપ બહુ સારું ચિતર્યું છે. આ ગ્રંથના સાતિ અધિકાર છે. તેમાં પહેલા અધિકારમાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. બીજા અધિકારમાં પદ્મનાભતીર્થકરનું ચરિત્ર તથા ધર્મરુચિ મુનિના વર્ણન સહિત છે.
મોહ અને વિવેકની ઉત્પત્તિ અને મોહને રાજ્ય આપવું એ વર્ણનાત્મક ત્રીજો અધિકાર છે. મોહને રાજ્યની પ્રાપ્તિના વર્ણન સ્વરૂપ ચોથો અધિકાર છે.
મોહરાજાના ચરપુરુષોને વિવેકની તપાસ માટે મોકલવાની હકીકતવાળો અને કંદર્પના દિવિજયના વર્ણન સ્વરૂપ પાંચમો અધિકાર છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી પરમ પૂજ્ય આચાર્ય વિજય કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શિષ્યરત્ન
પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા અધિકારમાં કંદર્પને શહેરમાં પ્રવેશ કળિકાળનું મેહરાજા પાસે આગમન, કળિકાળનું મરણ, વિવેકનું સંય. મશ્રીને પરણવું અને મેહરાજા સાથે યુદ્ધ કરવા માટે નીકળવું એ ભાવના વર્ણન સ્વરૂપ છે સાતમાં અધિકારમાં મેહને પરાજય, વિવેકનું સામ્રાજય અને છેવટના ભાગમાં સિદ્ધનું સ્વરૂપ વર્ણવ્યું છે.
નિવૃત્તિ અને વિવેકની મુસાફરીના વર્ણનમાં પૃથ પૃથક દર્શનનું સ્વરૂપ સારું આલેખ્યું છે. વિવેકની નગરીનું વર્ગીન તેમજ મહ અને વિવેક અને રાજાઓના સૈન્યના દરેક દ્ધાઓએ કરેલ પોતાની શક્તિ વગેરેનું વર્ણન ઘણું જ વિચારવા લાયક છે. ટૂંકમાં આ ગ્રંથને દરેક વિભાગ આકર્ષક અને ઉન્નતિ કમમાં જીવને રસાયણ સ્વરૂપ છે. જેમ ભૂમિમાં પડેલું બીજ એને યેગ્ય સામગ્રી મળતાં. ડાળા, પાંખડા, પત્ર, ફળ, ફૂલથી લચી પડતું વૃક્ષ બને છે તે જ રીતે સંસારમાં અનાદિ કાળથી પર્યટન કરતો જીવ પણ પિતાના પુરુષાર્થ દ્વારા પિતાની ચૈતન્ય શક્તિને સંપૂર્ણ વિકાસ કરી પરમાત્મા સ્વરૂપ બની શકે છે.
જ્ઞાની ભગવંતે પિતાના અનુભવ પ્રમાણે મનુષ્યને પિતાની શાશ્વત સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પિકારી પિકારીને કહે છે કે તમે તમારા ઉન્નતિકમમાં આગળ વધે અને આગળ વધવા માટે પ્રબળ પુરુષાર્થ કરે. જેમ ગાડી પાટાને મૂકીને આમ તેમ જઈ શકતી નથી તેમ જીવનું નિશ્ચિત થયેલું ભાગ્ય પણ જવને તે પ્રમાણે દોરે છે. છતાં
Page #7
--------------------------------------------------------------------------
________________
(૪)
し
જૈમ ગાડી ચાલવામા સ્વતંત્ર છે તેમ જીવ પણ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે. આ ભાગ્યના પાટા જીવના · આગળના પુરુષાર્થને અનુસારે બનાવવામાં આવ્યા છે. એટલે તે પાટા ઉપર દોડવાના પ્રયત્ન જીવે પેાતાના ભાવિ પુરુષાર્થ સાથે કરવાને છે. અને આ પ્રયત્નથી જ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપ પર્યંતના વિકાસ કરી શકે છે.
કાળચક્ર તે સદાય ચક્કર લગાવે જ જાય છે તેની સાથે પેતાના વિકાસ ક્રમના અનુસધાન્ત સાથે દોડનાર જ સહિસલામતીથી ખચી શકે તેમ છે. વિશ્વ અનત જીવાથી ભરપુર છે. તેમાંથી એછામાં ઓછી વિકાસવાળી ભૂમિકાવાળા એક બ પુરુષાર્થ ખળથી આગળ વધતાં આત્માના પૂર્ણ વિકાસની ભૂમિકા ઉપર કેવી રીતે આરૂઢ થાય છે તે સવિસ્તાર આ ગ્રંથમાં વધ્યુ છે. આ ગ્રંથ ૧૯૬૫ની સાલમાં જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તરફથી અહાર પડેલ છે. તેની એકજ આવૃત્તિ છપાયેલ હતી. વમાનમા
!F
આ ગ્રંથ અલભ્ય હવાથી પ. પૂ॰ આ. ભ॰શ્રી વિજવ પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટાલંકાર પં.શ્રી હેમપ્રભવિજયજી મ.સા.ના ઉપદેશથી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ તરફથી બીજી આવૃત્તિ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવે છે. સવત ૨૦૩૬ શ્રી મુક્તિચંદ્ર શ્રમણુ આરાધના ટ્રસ્ટ મુક્તિનગર ગિરિવિહાર પાલીતાણા.
આસા સુદ ૮
'
Page #8
--------------------------------------------------------------------------
________________
૫. પૂર્વ યાગનિષ્ઠ આચાર્ય મહારાજ સાહેબના પટ્ટધર શિષ્ય રત્ન
વિજયકેશસૂરીશ્વરજી
VE
૫. પૂ૦ આધ્યાત્મનિષ્ઠ આચાય વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેમ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરૂ-સ્તુતિ
જેણે મારી ડુબતી નૈયા, ભવસાયરથી તારી, જેણે મુજને વિરતિ આપી અમી ધારા વરસાવી; જેઓ મારા મુક્તિ પંથતા, સાચા બન્યા સુકાની, એવા શ્રી ગુરુ કેસરસૂરિજીને, વંદના કરી અમારી.......
– – સમતાની સાધના, ગની આરાધના
ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા ધ્યાનની ઉપાસના, કરૂણાની ભાવના
કેસરસૂરિ ગુરુવરમાં પ્રેમની પ્રધાનતા...૧ પાળીયાદ ગામને ચમકતે સિતારે,
* કમલસૂરિ ગુરુવરના મનને મિનારે મુક્તિ . ગગનને પ્રભાવિક તારે,
ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા.૨ માતાપિતાને વિરહ વૈરાગ્ય જગાવે,
* કિશોરવયમાં સંયમ પથે સિધાવે કમલસૂરિજીના ચરણે જીવન ઝુકાવે,
સૂરિજીના હૈયામાં સંયમની સાધના...૩ વીશ હજારને જાપ નિશદિન કરતાં,
નયનેમાં અમીરસ વારિ છલકતે,
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૬ ) પ્રેરણાત્તા પ્યાલા ભરી ભરી પાતા,
કેસરસૂરિ ગુરૂવરમાં યાગની પ્રધાનતા....૪
આપના અંતરમાં અનુકંપા આવી,
કપાઇ જેવા જીવા પર પ્રેમ વરસાવી ઉપકાર કીધા યા–ધમ બતાવી,
ગુરૂદેવના જીવનમાં દયાની પ્રાધનતા....પ
નિરાધાર અબળાઓની અશ્રુભીની આંખડી,
જોતાં દુભાતી તુમ અંતરની પાંખડી કરૂણાની ચિંતના રહેતી આખ રાતડી,
ગુરૂદેવના હૈયામાં વિશ્વની ચિંતના....હું
ભયાનક રાગની અસહ્ય વેદના,
સહન કરતી વેળાએ આપતા દેશના જો જો કરમાય નહિ જાગૃત ચેતના,
શાંતરસથી ભરી છે મુખની પ્રસન્નતા....૭ શ્રાવણ વદી પશ્ચમી કેવી રે ગાઝારી, ગુરૂદેવને ખેચી લીધા સ્વર્ગ મેાઝારી. ઝુરા પિરવાર કરે રે પાકારી,
ગુરુદેવના વિરહ અતિ દુઃખકારી....૮
ધન્ય સૂરીશ્વરજી ધન્ય તમાને,
ધન્ય તમારી હતી છાયા અમાને
માગ મતાન્યેા આપે કઇક જીવાને,
ગુરૂદેવના જીવનમાં યેાગની ઉપાસના....૯
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૭ ) એગણ પચાસ વર્ષને વાણ રે વાયા,
ગુરૂદેવના સમણાં હૈયામાં આવ્યા, વિરહ વેદનાથી અશ્રુ ઉભરાયા,
ગુરૂદેવના હૈયામાં કરૂણાની ભાવના...૧૦ કેસરસૂરિ ગુરૂવરજી આશિષ આપજે,
સ્વર્ગેથી રૂડી કૃપા વરસાવજે પરિવારના વૃક્ષને લીલુછમ રાખજે,
ગુરૂદેવના અંતરમાં પ્રેમની ભાવના આપના ગુણોની સંખ્યા અપારી,
ચરણે વંદન કરું વાર હજારી, - હેમ મલયને લેજે ઉગારી,
મુક્તિ-ચંદ્ર સંસ્થાના બનીને સુકાની.
ભાવના
I
)
Page #13
--------------------------------------------------------------------------
________________
( સ મ ૫
|
એ મારા પરમ ઉપકારી ગુરુદેવ! આપના ચરણે શું ધરું? આપશ્રીએ મારા જીવન ઉપવનમાં ગુણરૂપી પુષ્પને પરાગ પ્રસાર્યો અને શ્રુતજ્ઞાનની વર્ષા કરી મારા સંયમ પંથને નિષ્કટ બનાવી. વિનય અને વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણ વિકસાવી. પરમાત્મા વીતરાગદેવની આજ્ઞાની અદ્વિતીય ભેટ આપી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે તે વાત્સલ્ય મૂર્તિ ધ્યાનમગ્ન પરમ ગુરુદેવ પૂજ્યપાદાચાર્ય દેવ ૧૦૦૮ શ્રીમદ્ વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટાલંકાર શાન્તરસ વારિધિ પરમ તારક પૂજ્યપાદ ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિજય પ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં આત્માની શાશ્વત જ્યોતિને પ્રગટ કરી સાચી સ્વતંત્રતા બક્ષનાર આ પ્રબોધ ચિતામણિ નામનું પુસ્તક આપના તૃતીય સ્વર્ગારેહ દિને સમર્પણ કરી મારા જીવનને ધન્યાતિ ધન્ય માનુ છું,
લી. આપને સદા ત્રણ ભવદીય ચરણોપાસક પંન્યાસ હેમપ્રભાવિજયજીની અનંતશઃ વંદના
Page #14
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય વિજયચંદ્રસૂરીશ્વરજી મ... સા.ના શિષ્ય રત્ન
: {
" -- છે
કે :
શાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રબોધ ચિતામણિ ભાષાં ત ૨.
સદેહરહિત અને ચિદાનસ તેજ કે જે તેજ અંધકાર સમૂહ તે શું પણ સર્વ જાતિના તેજને પણ જીતે છે તેને હું નમસ્કાર કરું છું. સ્વાત્માનુભાવથી જાણી શકાતા ચિદાનંદ રૂપી જે તેજને સર્વની વાણી પણ વિષય કરી શકતી નથી તે તેની હું સ્તુતિ ક્રરૂં છું. જેમ વાદળાઓનો સમૂહ સૂર્યના તેજનો નાશ કરવાને સમર્થ નથી તેમ અનાદિ કાળથી એકઠાં થયેલાં કર્મો પણ જે જ્ઞાનતિનો નાશ કરવા અસમર્થ છે તે જ્ઞાનકતિની હું સ્તવના ફરૂં છું. જેમ માતાની શિખાસણ સર્વ પુત્રને સરખી હોય છે, તેમ અનંત સિધ્ધને વિષે પણ જે તેજ સરખું ધારણ કરાય છે તે તેજ દિપ્યમાન થાઓ. ઉદાસીનતાથી ઉસન્ન થએલ જે જ્ઞાનરૂપી તેજને પાપ સ્પર્શ કરી શકતું નથી એટલું જ નહીં પણ જેને “ધર્મ પણ કોઈ વખત સ્પશી શકતે નથી તે જ્ઞાનરૂપી તેજની ઈચ્છા કેણ ન કરે? આત્માની જે જ્યતિ જડપણને કે રાહમણાના હેતુને પ્રાપ્ત થતી નથી તે
તિને પૂજવાને સૂર્ય અને ચંદ્ર પણ ઉદ્યમ કરે છે. દિપક અંધકારમાં પ્રકાશ કરે છે, ચંદ્રમાં રાત્રિએ પ્રકાશ કરે છે, " અશુભ કર્મ. ૨ શુભ કર્મ
Page #17
--------------------------------------------------------------------------
________________
-
- -
- - -
-
[૨]
પ્રબંધ ચિંતામણિ સૂર્ય દિવસે પ્રકાશ કરે છે પણ આ આત્મતિ તે નિરંતર પ્રકાશિત છે, તે જવાનું થાઓ. જે અચિંત્ય શક્તિવાળું જ્ઞાનરૂપી તેજ આ દેહરૂપ નાના પ્રમાણમાં રહ્યાં છતાં લેતાલેકને પ્રકાશિત કરે છે તે આશ્ચર્ય પમાતું નથી ખાતાં છતાં પણ કેટલાક (કુરગડુક પ્રમુખ) જે તેજને પામ્યા અને બીજા તપસ્યા કરતાં છતાં પણ હું શુદ્ધ અધ્યવસાય વિનાના) પામી ન શક્યા, કેટલાક (મહાત્માએ) ક્ષણવારમાં તે તેજને પ્રાપ્ત થયા ત્યારે કેટલાક () કરડે વર્ષ સુધી (મહેનત કર્યા છતા) હતાદેશ્યાધ્યવસાય વિના) તે તેજને ન મેળવી શકયા; બાહ્યસંગમાં રહ્યા છતાં (અંતસ્થી નિલેપ રહેતા) કેટલાએક જે તેજને પામ્યા, અને કેટલાએક બાહ્યસંગના ત્યાગ કર્યા છતાં પણ જે તેજને પામી ન શકયા, એવું આળજીની બુદ્ધિમાં ન આવી શકે તેવું (પરમ તેજ) કેવળજ્ઞાન અમારું રક્ષણ કરે જે કેવળતિનો ઉદય થવાથી કામ ક્રોધાદિ પિતાની મેળે જાશ પામે છે, તેનું અવલંબન કરવાને કેદણ ઉદ્યમ ન કરે? જે તિને લાભ દશ પ્રકારના નાદે કર, છ પ્રકારના ચકોએ કરી, પ્રાધ્યામે કરી અને આસનોએ કરીને થતા નથી પણ સ્વાભાવિક (ડજ) સમાધિવડેજ થાય છે.
કર્મરૂપ મળને દૂર કરનારી જે સરસ્વતી ( વાણું ને કેઈથી પણ પરાભવ નહીં પામેલા જિનેશ્વરે પેદા કરેલી છે તેને હું નમસ્કાર કરું છું. બીજા દેશેનો ત્યાગ કરીને (પ1 અજ્ઞાની છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
- -
-
-
પ્રબોધ ચિતામણિ
[૩] બીજા વિષયનું ચિંતવન બંધ કરીને) નિર્મળ અને ઉંડા માન સરોવરમાં (પક્ષે—સનમાં) જો હંસ (પક્ષે આત્મા) ક્રીડા કરે તે પછી સરસ્વતી કયાં જશે ? અર્થાત એકમેક થઈને રહેશે. આ સરસ્વતી પોતાના તીરપર રહેલાને પણ જે વિશુદ્ધિ પ્રાપ્ત કરાવે છે તે વિશુદ્ધિને સે વખત સ્નાન કરવા વડે કરીને પણ દી કરાવી શકતી નથી. આ સરસ્વતી છે એવી બુદ્ધિથી તસે પાષાણને કે નદીને ન પૂજે, કારણકે સર્વ (ઇંદ્રિયના) પ્રવાહ રેકયે છતે તે સરસ્વતી દેગ બુદ્ધિ વડે જણી શક્રાય તેવી છે.
પિતાના ઘરના અણ અને પરની કથા કરવામાં તત્પર સર્વે વ્યાસે કથારૂપ નદીઓમાં સસ્યવત્ આચરણ કરે છે. •
જે આચાર્યો તાના અને ધ ર્યા વિના બીજાઓને ધ કરે છે તે છે કે બીજાઓને રસ્તે ચડાવે છે પણ પિતે ભ્રાંતિવાળા હોવાથી સંસારધાં ભમે છે. ઘણાં સિદ્ધાંત જોયાં (વાંચ્યાં કે ભૂપ્યાંછતાં જે સમભાવ પ્રાપ્ત ન થાય તે હાથી જેવી રીતે (પિતા સ્થળમાં) તીનો ભાર માત્ર ઉપાડે છે તે તેઓ સિદ્ધાંતના જ્ઞાનનો માત્ર બોજો પાડનારા છે (પણ તેનો ઉપગ લેનારા નથી.)
– આ દુનિયાના ધમાં પોતાની આત્મશકિવના અજાણ રહીને પુગ્ગળ સંબંધી કથા કરવામાં તત્પર રહે છે. વ્યાસજીએ જેમ અનેક પુસણો બનાવી પરની કથા કરવામાં તે શાસ્ત્રો પરિપૂર્ણ કર્યા છે તે શાસ્ત્રકારોએ ફેન પરની કથાઓમાંજ તૃપ્ત ન થતાં પિતાના ગુણોનું ધન કરવું જોઈએ અને તેનું વર્ણન કરવું જોઈએ.
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
- અહીં જેમ શિયાળા અને ઉનાળામાં બહુ વિ દેખતાં નથી, પણ ઉત્તમ વૃષ્ટિ થવી તેમાં બહુ વિનો દેખાય છે, તેવી જ રીતે બીજા (આઠ) રસ પામવામાં વિત આવતું નથી પણ શાંત રસ પામવામાં ઘણું વિદનો. આવે છે. આ
જેમાંથી અગ્નિ નીકળી શકે તેવા પથ્થરે પ્રબે ઘણા મળી શકે છે, પણ જેમાંથી ચંદ્રની માફક શી«ળતા નીકળે તેવા પથ્થરે મળવા પ્રાયે દુર્લભ છે. તેમ કષાયથી ભરપૂર એવા આ લેકમાં શાંત વૃત્તિવાળા (મહત્માઓ) ઘેડાજ મળી આવે છે. મહેનત કર્યા શિવાય નીવાર (તૃણ ધાન્ય) પોતાની મેળે ઉગે છે, ત્યારે કમેદની પાછળ ઘણું મહેંનત કર્યા છતાં પણ તેને પાક ઉતારવામાં સંશય રહ્યા કરે છે; આજ દwત અન્યરસમાં અને શાંતરસમાં લાગુ પડે છે. કારણકે કાંઈ પણ મહેનત કર્યા શિવાય બીજા સે સ્વાભાવિક મળી આવે છે ત્યારે શાંતરસની પાછળ મહેનત કર્યા છતાં પણ તે સિદ્ધ થવામાં સંશય રહે છે. આ લેકમાં બાહ્યદષ્ટિવાળાઓ (સામાન્ય મનુષ્ય) પણ શગારાદિ રસનું તે સેવન કરે છે પણ શાંતરસ રૂપ અમૃતને ઝરો તે કુળવાન પુરૂષને પણ દુર્લભ છે. અનાદિ ભવના અભ્યાસથી
* શિયાળે અને ઉનાળો એ બે ઋતુ નિયમાનુસાર આવ્યા કરે છે તેમાં પ્રાયે વિન સંભવતું નથી. પણ બરાબર વરસાદ થા તેમાં અનેક વિદને આવ્યાં કરે છે, તેવી જ રીતે શાંતરસને મૂકીને બીજા શૃંગારાદિ રસમાં પ્રાયે વિધન જણાતું નથી. પણ શાસ પામવામાં તે પગલે પગલે વિ જણાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રોધ ચિંતામણિ પશુ તુલ્ય બાળજી જે શૃંગારાદિ આઠ રસનું સેવન કરે છે તે રસો, વિદ્વાન પુરૂષેથી પણ દુઃખે પામી શકાય એવા શાંતરસની સાથે શું સ્પર્ધા કરી શકશે? અર્થાત નહીં જ કરી શકે. બીજા સર્વ રસને વારંવાર સેવવાથી તેનું પરિણામ વિરસ (ખરાબ) આવે છે ત્યારે શાંતરસનું અત્યંત સેવન કરવાથી તે મોક્ષ પયત સુખનેજ આપે છે. આ શાંતરસ રસેંદ્ર છે એ સત્ય છે, કારણ કે તે શાંતરસ (જેમ પારાને તે તે તેના રસની ભાવના આપવાથી તે અગ્નિથી ઉડી ન થતાં તેની ભસ્મથી સુવર્ણ સિદ્ધિ થાય છે તેમ) તે તે જાતના ઉત્તમ વિચારોવડે ભાવિત કરવાથી કષાય રૂપી અગ્નિથી ન ઉડતાં મેક્ષસિદ્ધિનું કારણ થાય છે. બાહ્યદષ્ટિનો ત્યાગ કરીને પોતાના આત્માવડે પોતાને ભાવિત (વાસિત) કરતાં ઉદ્યમવાન પંડિતે અનુક્રમે શાંતાવસ્થાને પ્રાપ્ત થાય છે. વન, શવ, મંદિરાદિ જે બાહ્યવસ્તુઓ દેખાય છે તે વસ્તુઓના સ્વરૂપનું અંતરંગમાં ધ્યાન કરે છે તે તાત્વિક (તરવજ્ઞાન) કહેવાય છે. જે
વસ્તુઓ બાહ્ય દેખવામાં આવે છે તે તે વસ્તુઓનાં દ્રવ્ય, ગુણ ને પર્યાય તથા ઉત્પાદ, સ્થિતિને વ્યય વિગેરેને જે મનુષ્ય એકાગ્રતા પૂર્વક વિચાર કરે છે તથા હેય, રેય અને ઉપાદેય એવી વસ્તુઓને કેમે કરી ત્યાગ કરે છે જાણે છે અને આદરે છે તે તત્ત્વજ્ઞાની કહેવાય છે. કષાયથી મલીન આત્મા જ્યાં સુધી અનેક પ્રકારની ઈચ્છાને આધીન રહ્યા કરે છે ત્યાં સુધી અધ્યાત્મ પ્રાપ્તિની વાર્તા (ઈચ્છા) કરવી તે પણ નપુંસક પુરૂષથી પુત્રપ્તત્તિ ઈચ્છવાની માફક સદહવા લાયક નથી. વિવેકસુભટના આશ્રયથી દંભાદિ સુભટોને નાશ કરીને જે મોહરાજાને જીતવાની ઈચ્છા રાખે છે તે વિદ્વાનોમાં અગ્રેસર છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
ધ ચિંતામણિ પાછલી રાત્રિની બે ઘડી રહે ત્યારે અથવા રાત્રિને એક પ્રહર ગયા પછી નિદ્રા, તંદ્રા (આળસ)નો ત્યાગ કરી જે પિતાનો અને પરનો વિચાર કરે (હું કેણ છું) ? અને આ દશ્ય વસ્તુ શી છે ? એમ વિચારે તેને સાધક જાણુ. સાધકનાં લક્ષણે બતાવે છે--જે વાદ કરવામાં આદરવાળા ન, હાય ૧- અહંકારી હોય ૨, કીર્તિનો અભઢાષી જ હોય ૩. અને કોઈ પણ બાબતમાં સૂતાવાળે (ઉતાવળીઓ) ન હોય જ. આ ચાર બાબતે જેને ન હોય તે પોતાનું કહેલું (ધારેલું) સિદ્ધ કરી શકે છે. જે કેઈની સાથે મિત્રતાની ઈચ્છા ન રાખતા હેય ય, બીજા દેશના વેવ અને ભાષાદિકની પુછપરછ જ કરતે હેય ૬, જેને નીતાદિક પ્રિય. ન હોય છે, અને જેને નેત્રની ચપળતા ન ૮. તેને ખરે ખર સાધક જાગવે. કોશ કર્યાથી જે દ્વેષ ન કરે અને સ્તુતિ કરવાથી જે ઉન્મત્ત ન થાય એ નિર્વિકલ્પ સમાધિમાં રહેલે સાધક સ્વસ્થતાને પામે છે. લવલેશ માત્ર
થવા મુહૂર્તાદિના ક્રમથી જે સંગમાં વર્તે છતાં સંગરહિટ તપણાને માટે પ્રયત્ન કરે છે તેને હું વિદ્વાન ! તમે સાધક જાણે. “હું કોણ છું? કયાંથી આવ્યે છું? મારા બાંધવા કેણ છે? મારા શત્રુઓ કેણ છે? હું કયાં જઈશ ? અને મારી પાસે શું ખરચી (ભાતું) છે?' એમ સાધક નિરંતર વિચાર કરે છે. આ દુનિયાના લેકેનાં ચરિત્ર (ચરણ) વિસંસ્યુલ (વિપરીત) છે એમ તત્ત્વવેત્તા હેવાથી પિતે સમજે છે તેપણ બીજાની નિંદા કરીને પોતાનો ઉત્કર્ષ, સાધક કે વખત કરતું નથી. આધ્યાત્મિક ધર્મ અને બાહ્યધર્મને વિષે
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રઐાધ ચિંતામણિ
[ 9 ]
પર્વાંત અને પરમાણુ જેટલું અંતર જાણતાં છતાં યેાગી વચનથી પણ વ્યવહારને છેદતા (ખરેંડન કરતા નથી.
ચેાશાભ્યાસમાં વધારો કરવાના ઉપાયેા બતાવે છે :ચેાગીએ સાંભળતાં છતાં પણ મહેરા જેવા, દેખવા છતાં પણ ખરેખર આંધળા જેવા, ખેલતા છતાં પણ મુંગાની જેવા અને વિદ્વાનૢ છતાં પણ બાળકની જેવા થવુ જોઇએ. યાગીએ પ્રથમ મનને કેઈ એક લક્ષ્ય (પ્રતિમાજી આાદિ) ઉપર દૃઢ કરવું, ત્યારપછી લક્ષ્ય વિના પણ મનને દૃઢ રાખવુ. આવી રીતે નિર'તર અભ્યાસવાળા તે બુદ્ધિમાન સુખે કરી ઉન્મનીભાવને પ્રાપ્ત થાય છે
(વિચાર ન કરવા ખડે) મન શાંત થયાથી અને પોતાના ગ્રાહ્ય વિષયથી ઇંદ્રિયાનો સમૂહ નિવૃત્ત થવાથી પોતાને સ્થાને સ્થિર થએલ બુદ્ધિમાન પોતાના આત્માને વિષે આત્માને જીએ આત્મા ત્રણ ધ્યાન (પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ) એળગીને છે. જ્યારે ચેાથા રૂપાતીત ધ્યાનને પામે છે ત્યારે તે વિકલ્પ રહિત પણે સ્વરૂપમાં સ્થિત થતાં પરમાત્મપણાને પ્રાપ્ત થાય છે.
વિવેચન:જ્યાંસુધી મનની મલીનતા જતી નથી ત્યાં સુધી કઈ પણ વિચાર કે ધ્યાન સ્થિરભાષને પામતાં નથી; અને આમ હાવાથી જે નિર્વિકલ્પઅવસ્થારૂપ સ્વાત્મભાવમાં રહેતાં પરમાત્મતાને પ્રાપ્ત થવાય છે તે અવસ્થા મનની
આ ઉન્મનીભાવ એ એક લય જેવી અવસ્થા છે, જેતે નિર્વિકલ્પ સમાધિ કહીએ તોપણ કહી શકાય તેમ છે. (જુએ યાગશાસ્ત્ર ખારમેા ક).
Page #23
--------------------------------------------------------------------------
________________
[ ૮ j
પ્રોધ ચિંતામણિ
સ્થિરતાના અભાવે, પ્રાપ્ત ન થવાથી સ્ત્ર સ્વરૂપ પામી શકાતુ નથી. માટે તે નિર્વિકલ્પાવસ્થામાં પહોંચવા માટે અથવા તા મનની શુદ્ધિને માટે પહેલાં કાંઇક સાલખન ધ્યાનની જરૂર છે. એટલે પ્રથમ આલંબનના આશ્રયથી મત એક વસ્તુ ઉપર સ્થિરતા કરતાં શીખે, એટલે ત્યાર પછી આલું બન્યું વિના પણ સ્થિરતા રાખી શકે. આ હેતુથી પિંડસ્થાદિધ્યાનો પ્રારભમાં ઘણાંજ ઉપયોગી છે. શ્રીમહેમચંદ્રાચાર્યજીએ પણ આજ ક્રમ યોગશાસમાં રાખ્યા છે. પ્રથમ રૂપસ્થધ્યાનએક બાજુએ સિદ્ધચક્રજીના મંડળ અથવા તે વીતરાગની શાંત મૂર્તિ સન્મુખ એસી એકાગ્રતાથી તે જોયા કરવું, અને તેમાં લીન થવું; ખીજી બાજુએ મનના વિાને રાકવા અને તેજ એક રૂપસ્થધ્યેયમાં મનને એકાગ્ર કરવુ એ રૂપસ્થધ્યાન કહેવાય છે. આ તા એકજ પ્રયાગ બતાત્મ્ય છે, પણ એવા પ્રશસ્ત અનેક ધ્યેયેનું ધ્યાન કરાય છે. તે સર્વ રૂપસ્થધ્યાન કહેવાય. પદસ્થધ્યાન કોઇ એક નિર્દોષ, પવિત્ર પરમાત્માના નામનું વાચકષ્ટ લઇ તેનું વાર વાર રટણ કરવું, માનસિક જાપ કરવા તેમાં લય કરવા અને એકાગ્રતા કરવી. તે પદ્મસ્થધ્યાન કહેવાય. પિંડસ્થયાન-ઉપર પ્રમાણે બાહ્યથી માહ્યાકારવાળી મૂર્તિનું ધ્યાન અને પદનો જાપ દૃઢ થયા પછી તે રૂપાને અંદરથી લક્ષ કરી અથવા તે તેની નવીન પના કરી મનથી તે રૂપાને જોયાં કરવાં. પરમાત્માના મૂળ શરીરના ચિતાર હૃદય સન્મુખ લાવી તેની વિરાગાવસ્થા વારવાર મનમાં દૃઢ ઠસાવવી, તેની નિરાગી મૂર્તિ અથવા વિરાગી શરીરની આત્મપ્રતિની ખાહ્ય ચેષ્ટા સંબંધી વિચારણા કરી
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૯]
દૃઢતાથી તેની શારીરિક મૂર્તિ જોયા કરવી, તેમાં લીન થવું અથવા સમવસરણની રચના, દેશનાનો સમય વિગેરે અનેક ચિત્રે જે આત્મિક સ્વરૂપને ઓળખાવે, સહાય આપે તેવાં ચિત્ર મનની કલ્પનાથી ઉન્ન કરીને જોયાં કરવાં, તેમાં દૃઢ થવું, એકાગ્ર થવું, તે પિંડસ્થધ્યાન કહેવાય, અને આ પ્રમાણે મન દઢ થયા પછી રૂપાલીતાવસ્થામાં પ્રવેશ કરી આત્મસ્વરૂપ પરમાત્મતા પ્રાપ્ત કરી શકાય.
ભવ્ય અને અભિવ્ય સ્વરૂપથી આ આત્માને બે પ્રકારે જાણ. જેને સિદ્ધિ પર્યાય પ્રાપ્ત થશે તે ભવ્યઆત્મા કહેવાય છે અને તેથી વિપરીત સ્વભાવનો તે અભવ્ય આત્મા કહેવાય છે. મોક્ષમાં જનારા ભવ્ય જીવન પણ ત્રણ પ્રકાર છે. આસન્નસિદ્ધિક, મધ્યમ સિદ્ધિક અને દુરસિદ્ધિક. જે જીવ અર્ધ પુળપરાવર્તને અંતે સિદ્ધિ થવાને તે દૂરસિદ્ધિક કહેવાય છે, જે જીવ અંતર મુહૂર્તમાં સિદ્ધ થાય તે આસસિદ્ધિક કહેવાય છે અને આસન્નસિદ્ધિક દૂરસિદ્ધિકના વચલા કાળમાં જે જીવ મેક્ષે જાય તે મધ્યમ સિદ્ધિક કહેવાય છે. અહીં મધ્યમસિદ્ધિને લાયક કેઈ એક ભવ્ય જીવનું વર્ણન કરવામાં આવશે. આ (પ્રબંધ ચિંતામણિ) ગ્રંથમાં મેહ વિવેકાદિકનું જાતિની અપેક્ષાએ એકપણું ગયું છે. અર્થાત્ તેને માટે એક વચન વાપર્યું છે.
- ક જોકે મેહના અનેક ભેદો છે તેમ વિવેકના પણ અનેક ભેદો છે. છતાં મેહ કહેવાથી મેહના ભેદોને સંગ્રહ થઈ જાય છે, અને વિવેક કહેવાથી વિવેકના ભેદોનો સંગ્રહ પણ જાતિની અપેક્ષાએ થાય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
સૈન્યને મળ મા) કઇ
| [૧૦]
પ્રબોધ ચિંતામણિ આ ગ્રંથમાં આત્મા અને ચેતના આદિને ભત્તર અને સ્ત્રીના શબ્દથી બોલવવામાં આવશે તે સર્વ કલ્પિત સમજવું. આવી કલ્પના પણ (ઉપદેશાદિકમાં) કેટલેક ઠેકાણે કલ્યાણકારી નીવડે છે. કેમકે માછલાની અને માછીમારની, પાકાં પાંદડાની અને નવાં કુંપળીયાની આપસમાં જે ઉત્તમ (આ લાપસંલાપવાળી) કથા ૪ સૂત્રમાં રચવામાં આવી છે તે શું બીજાને બોધ કરવાને ઉપયેગી થતી નથી ? અર્થાત્ ઉપયોગી થાય છે. તેવી રીતે આ કથા પણ રચવામાં આવી છે.
કષાય (સેનાના) નાયક છે અને (આઠ) કર્મો શત્રુનું સૈન્ય છે એમ જણાવતું આગમ પણ આ પ્રબંધની રચનાને બીજાપણાને (મૂળ કારણ પણાને) પામે છે. આ ગ્રંથનું સમર્થન કરવામાં (રચવામાં) કેઈ ઠેકાણે સારપા લક્ષણ (જે વસ્તુ ઉપર આરોપ મૂકીને કહીએ તેને સારોપા લક્ષણે * કહીએ. જેમ મેહરાજા–અહીં મેહને વિષે રાજાનો આરોપ
મૂકાયે છે)ની મુખ્યતા છે અને કેઈ ઠેકાણે સાધ્યવસાનિકા (આરોપ મૂક્યા વિના જે વસ્તુનું નામ હોય તેજ કહેવું તે સાધ્યવસાનિકા–જેમ ઘટ ઘટ કહે)ની મુખ્યતા છે.
આત્મજ્ઞાન સેવનાર જીને જવરાદિ રોગનો નાશ થાય છે, જરારૂપ રાક્ષસી દૂર રહે છે, લબ્ધિ અને સિદ્ધિના સમૂહ પ્રસન્નપણે પ્રાપ્ત થાય છે, (નરાવરણી) જ્ઞાન પ્રગટ થાય છે, વચનાતીત આનંદનો અનુભવ થયે છતે પુણ્યપાપનો ક્ષય થાય છે અને મોક્ષ તે તેઓની મુઠીમાંજ આવીને રહે છે. માટે હે ભવ્યજી ! ફક્ત તે આત્મજ્ઞાન પામવાને માટેજ તમે પ્રયત્ન કરે.
* પાકાં ૫ત્ર અને કુપળીયાની સ્થા ઉત્તરાયન સૂત્રમાં છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૧] શ્રીમત્ યશેખરસૂરીશ્વરવિરચિત શ્રીપ્રબંધચિંતામણિ ગ્રંથને વિષે પરમાત્મવર્ણનરૂપ પ્રથમ પીઠબંધાધિકાર સમાપ્ત
થયો.
આજે અધિકાર. આત્માને નિશ્ચયથી જે સ્વરૂપે કહેલો છે તે, (આત્મા) સચેતન છતાં પણ તેનું માયાને વશ થવું, તેથી (માયાને વિષે આત્માનું આસક્ત થવાથી) અતિ દુઃખી થએલી સન્મતિનું ઉદાસીન થવું, માયાથી મેહ નામના પુત્રની ઉત્તિર માયા અને મનને વશ થવાથી અનેક દુઃખોનું સહન કરવું, નિવૃત્તિથી વિવેક પુત્રની ઉત્પત્તિ, મનનું તેને વિવેકને) દેશનિકાલ કરવાપણું, સર્વજ્ઞની સેવાથી તેને વિવેકને) રાજ્યની પ્રાપ્તિ, મેહના આદેશથી કામનું ત્રણ લેકને જીતવાપણું, તેનાથી (કામથી) ત્રાસ પામીને વિવેકનું અહંતને શરણે જવું, તેની (અર્હતની) સમક્ષ વિવેકે પિતાના વીરપણાનું દેખાડવું, દઢ પ્રેમવાળી કુમારી સંયમશ્રીની સાથે વિવેકનું પાણિગ્રહણ, તેથી બળની વૃદ્ધિ, યુદ્ધને માટે તેનું મેહની સન્મુખ જવું, યુદ્ધમાં સૂર્યની માફક વિવેકથી મહધકારનું હણાવું, મિહના નાશથી દુર્બળ થએલ મનને વિવેકનો પ્રતિબોધ, મનનું (શુલ ધ્યાનરૂપી) અગ્નિમાં હેમાવું થતાં ચેતનાનું પિતાના પતિ (આત્મા)ને ઉત્સાહ પમાડીને તેને ત્રણ જગતના નાયક કરવાપણું–આ સર્વ હું વૃદ્ધ વાકાને અનુસારે આ પ્રબોધચિંતામણિ ગ્રંથમાં કહીશ. બાળક પણ મોટા પુરૂષના હસ્તાવલંબનથી અટવીનો પાર પામે છે તેમ અટવીની
Page #27
--------------------------------------------------------------------------
________________
[૧૨]
પ્રબોધ ચિંતામણિ માફક ગહન એવા આ ગ્રંથની રચનાના પારને મહાન પુરૂષના આશ્રયથી હું પામીશ. શ્રીપદ્મનાભ પ્રભુ (આવતી
વીશીના પહેલા તીર્થકર)ને ધર્મરૂચિ નામના શિષ્ય થશે. તેમના કથન દ્વારા (ઉપર કહેલ) સર્વ આત્માનું સ્વરૂપ સમજી શકાશે.
વિવેચનઃ–પદ્મનાભ તીર્થકરને ધર્મરૂચિ નામે શિષ્ય થશે. તેમને એક ગામની નજીકમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. તે અવસરે દેએ રચેલ સુવર્ણકમળ ઉપર બેસીને ધર્મદેશના આપતા એ મુનિને જોઈ તે ગામનો ઠાકોર ત્યાં આવશે. તે મુનિના મહાન અતિશય તથા જ્ઞાનથી આશ્ચર્ય પામીને તે તેને પૂછશે કે-“હે ભગવાન! તમે કેણ છે? ક્યાંથી આવ્યા છે? અને આ રિદ્ધિ કેવી રીતે પામ્યા છે?” આ પ્રશ્નના ઉત્તરમાં તે મુનિ જે જવાબ આપશે તેજ આ ગ્રંથની અંદર કહેલ હોવાથી તેનું ઉત્તિસ્થાન તેજ છે. અર્થાત્ આ પ્રશ્નનો ઉત્તર તેજ આ પ્રબંધચિંતામણિ ગ્રંથ છે.
આ જંબૂ નામનો દ્વીપ છે. જે ગોળ આકારે શેતા જબૂદ્વીપની પરિધિને ઠેકાણે જગતી (ગઢ) છે, તુંબને ઠેકાણે મેરૂ પર્વત છે અને આરાઓને ઠેકાણે (આઠ) દિશાઓ છે. તેની (મેરૂની) જમણી દિશામાં રત્નના સમૂહની પ્રાપ્તિના લભે કરીને જ જાણે સમુદ્રની પાસે રહ્યું હોય તેવું ભરતક્ષેત્ર જયવંતુ વર્તે છે. તે ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીના ત્રણ આરા ગયા બાદ ચોથા આરાને છેડે શ્રી વર્ધમાન જિનેશ્વર જમ્યા હતા. તે સાત હાથ ઉંચા હતા, સુવર્ણ જેવી તેમની કાંતિ હતી, તેમને સિંહનું લંછન હતું અને તે ચેથા અને
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૩]
પાંચમાં આરાની મર્યાદાના સ્તંભવત્ શોભતા હતા. તેમના ચરણકમળની નિષ્કપટ સેવા કરવામાં ભ્રમરરૂપ અને નગરના લેકેને આનંદ આપનાર મગધ દેશનો શ્રેણિક નામે રાજા હતે; જે રાજગૃહેશ શ્રેણિકની સૌમ્ય દષ્ટિરૂપ અમૃતની વૃષ્ટિથી સિંચાએલી પ્રજા ઉત્તમ વરસાદથી અનાજની વૃદ્ધિની પેઠે વિસ્તાર પામી હતી. જે રાજા યુદ્ધરૂપશાળામાં નહીં અભ્યાસ કરેલી એવી પણ નાસી જવાની કળા અગરૂપ સેટીવડે શત્રુઓને શીખવતો હતો. જેણે બળના સમુહે કરી નગરના લેકથી અરિ (શત્રુ) એવું નામ દૂર કરીને નિરાધાર એવા તે (અરિ) નામને કૃપાવડે રથના ચક્રમાં દાખલ કર્યું હતું. નીતિમાર્ગના કમને પણ મૂકીને માછલાં પકડવાની જાળ લઈ પાણીમાંથી માછલાં પકડતા મુનિને જોઈને પણ આ શ્રેણિક રાજ સભાવથી રહિત નહે. ૯
ત્ર ધર્મશ્રદ્ધામ દઢ એવા આ શ્રેણિક રાજાની ઈ પણ પ્રશંસા કરતા હતા. તેનો નિર્ણય કરવા અશ્રદ્ધાથી એક દેવ સાધુનું રૂપ કરી, જાળ લઈ માછલાં પકડતે શ્રેણિક રાજાની નજરે પડયો. ઘણા મનુગે પિતાના ધર્મગુરૂના આવાં આચરણો જોઈ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે; પણ આ ધર્મચુસ્ત મહારાજાએ વિચાર કર્યો કે “આ કોઈ ભારેકમ જીવ સાધુધર્મ અંગીકારાર કરીને તે પાળી ન શકવાથી આ પ્રમાણે ધર્મને વગોવે છે. આથી કાંઈ સર્વ મુનિઓ તેવા હોતા નથી. ચાલ, હું તેને શિખામણ આપી આ ખરાબ આચરણથી પાછો વાળું આ પ્રમાણે વિચાર કરીને તેને શિખામણ આપી ખરાબ આચરણ કરતાં અટકાવ્યો. ભાવાર્થ એ છે કે ધર્મભ્રષ્ટ મનુષ્યોને દેખીને પોતે સાવધ થી ભ્રષ્ટ ન થતાં શ્રેણિકરાજાની પેઠે દર શ્રદ્ધાવાન રહેવું.
Page #29
--------------------------------------------------------------------------
________________
[૧૪]
પ્રબંધ ચિંતામણિ નવાનવા છંદોના સમૂહે કરી જેનપણાના ગુણોની સ્તવન કરતા આ શ્રેણીકરાજા ગાંધર્વોના ગર્વને પણ હરતો હતો. તેની કુમારાવસ્થા, સ્ત્રીઓનું પાણિગ્રહણ, રાજ્યની પ્રાપ્તિ, પુત્રોની ઉત્પત્તિ વિગેરે બીજા ગ્રંથેથી જાણી લેવું, કારણકે આ સ્થળે તેનો અધિકાર નથી. કેટલાક અક્ષરેવડે કવિ જેમ સ્પષ્ટ કાવ્ય બાંધે છે તેમ અરિહંતની ભક્તિ આદિ સ્થાનવડે આ શ્રેણિકરાજાએ તીર્થકરનામકર્મ બાંધ્યું હતું.
સમ્યકત્વવાન જી વૈમાનિકદેવ શિવાય બીજી ગતિમાં જતા નથી (એ સત્ય છે). કેમકે કલ્પવૃક્ષ સ્વાધીન છતાં ખરાબ અનાજ કેળુ ખાય ? આ પ્રમાણે નિયમ છે છતાં આ શ્રેણીકરાના મરણ પામીને પહેલી નરકમાં ગયા. કારણકે સમ્યકત્વનો લાભ થયે તે પહેલાં તેણે નરકાયુષ્ય બાંધ્યું હતું સમુદ્રના કલ્લેબ રેકી શકાય છે, અર્જુનનાં બાણો પણ રેકી શકાય છે, આકાશમાંથી પડતી વિજળીને પણ રેકી શકાય છે, પણ કમની રેખા રેકી શકાતી નથી. નરકમાં રહ્યા છતાં, હે આત્મા! તારાં પિતાનાં કરેલાં કર્મ ઉદય આવ્યાં છે, તેને હવે તુંજ સહન કર. આવી ભાવનાવાળો શ્રેણિક રાજા દુઃખેનો અનુભવ કરે છે છતાં (સમ્યક્તિ હોવાથી) તે અત્યંત વેદના ભગવતે નથી. ચિરાશી હજાર વર્ષ ગયા પછી ખાડરૂપ આવર્તમાંથી હાથી જેમ નીકળે તેમ પહેલી નરકમાંથી તે શ્રેણિકરાજા નીકળશે. વિષ્ટામાંથી પણ સુવર્ણને અંગીકાર કરવાની માફક પૂર્વ ભવનું સ્મરણ કરતે શ્રેણક રાજા નરકમાંથી નિકળતાં છતાં પણ તે (આગલા) ભવ સંબંધી મતિ, શ્રુત અને અવધિ–આ ત્રણ જ્ઞાનનો ત્યાગ
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રખેાધ ચિંતામણિ
[૧૫]
નહીં કરે. અર્થાત્ તે ત્રણ જ્ઞાન સહિત ગ'માં ઉપજશે. જ્યારે શ્રેણિકરાજાનું નરકથી નીકળવુ થશે ત્યારે ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી પૂર્ણ થઇ રહ્યા પછી ઉત્સર્પિણી કાળનો પહેલા આરા સમાપ્ત થયે છતે અને બીજો આરા શરૂ થયે છતે દુગ્ધ થયેલી જમીન ઉપર કાળના સ્વભાવથી આ પ્રમાણેના વરસાદા પેાતાની મેળે વરસશે. પ્રમળ અગ્નિની
વાળાએ કરી કેસુડાની માફક લાલ થએલી આખી પૃથ્વી પ્રથમ પુરાવત્ત મેઘની વૃષ્ટિવડે શાંતતાને પામશે. ત્યારપછી ક્ષીરમેઘના વરસાદથી ઝરતા દુધના સમૂહે કરી સિંચાયેલી આ પૃથ્વીને તપસ્વીએ જેમ પેાતાના શરીરને તેજની સાથે જોડે છે તેમ આ વરસાદ પાતાના વર્ણની સાથે જોડી દેશે અર્થાત્ પૃથ્વીને શ્વેતવર્ણી કરશે. ત્યારપછી પતિ જેમ નવીન પરણેલી સ્ત્રીમાં કોમળ વચનોવડે સ્નેહ દાખલ કરે છે તેમ યેાગ્ય અવસરે ધૃતઘન નામનો વરસાદ (ઘી સદેશ) પાણીવડે પૃથ્વીમાં ચિકાશ (સ્નિગ્ધતા) દાખલ કરશે. ત્યારપછી અમૃતના વરસાદની ઉત્તમ ધારારૂપ હાથથી પૂજાએલી આ પૃથ્વી નાના પ્રકારના અંકુરાના મિષથી રેશમાગમે કરી હવાળી દેખાશે. પછી જેમ કવિ પેાતાની વાણીવર્ડ કાબ્યાને વિષે અનેક રસા (શૃંગારાદિ)ને સચેાજિત કરે છે તેમ રસ નામનો વરસાદ પાણીવડે અનેક રસાને પૃથ્વીમાં સયેાજિત કરશે. પછી જેમ રાત્રિને વિષે તારા પેાતાની મેળે પ્રગટ થાય છે તેમ કાળના સ્વભાવથી પ તા, વેલા અને વનાદિ પદાર્થા પેાતાની મેળે (અનેક પરમાણુએ એકઠાં થઈ). પ્રગટ થશે. તે અવસરે આ ભરતક્ષેત્રમાં બીજાને
Page #31
--------------------------------------------------------------------------
________________
[૧૬]
પ્રબોધ ચિંતામણિ ઉપકાર કરવામાં તત્પર, ન્યાયમાં નિપુણ અને વિલસિત ગુણવાળા સાત કુલકર થશે. તેઓનાં મિત્રપ્રભ, સુભૂમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત્ત, સૂક્ષ્મ અને સુબંધુ એ અનુક્રમે નામ જાણવાં. ત્યાર પછી બી આર પૂર્ણ થઈ ત્રીજો આરે શરૂ થયે છતે વૈતાઢ્ય પર્વતની નજીકના ભાગમાં આવેલા શતદ્વાર નામના શહેરમાં તે કુલકરેના વશમાં સ્વભાવથી જ સુભગ આકૃતિવાળો અને બુદ્ધિમાં બૃહસ્પતિને પણ હઠાવે એ સુમતિ નામે કુલકર ઉસન્ન થશે. તેને ભદ્રા નામે રાણી થશે, જેના સત્વરૂપી કસોટીને પથ્થર ઉપર થયેલા શિયલરૂપ સુવર્ણના સ્થિર લીટાઓને સત્પરૂ વર્ણન કરશે. હવે શ્રેણીકરાજાનો જીવ સીમંત નામના નવકાવાસથી નીકળીને તે મૃગનયની ભદ્રાદેવીની કુક્ષિમાં અવતરશે. તે અવસરે હસ્તિ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સરોવર, સમુદ્ર, ભુવન, રત્નરાશિ અને અગ્નિ આ ચૌદ સ્યમને અનુક્રમે ધીરબુદ્ધિમાન જેમ સવિદ્યાને જુએ તેમ દેવને પુજનીક ભદ્રારાણી છે. સુમતિ નામે કુલકર આ સ્વમનું ફળ જેટલામાં પોતાની બુદ્ધિને અનુસાર કહેશે તેટલામાં પ્રથમ દેવલેકનો ઈંદ્ર ત્યાં આવીને ભદ્રારાણુને નમસ્કાર કરી આ પ્રમાણે કહેશે-“હે દેવી! ત્રણ ભુવનને વિષે જેનાથી શ્રેષ્ઠ બીજું દૈવત નથી એવા દૈવતને કુક્ષિમાં ગર્ભપણે ધારણ કરતી તું દેવોથી પણ વંદાય છે. હે દેવી! આશ્ચર્ય છે કે ચિંતવ્યાથી અધિક ફળને આપવાવાળા ગર્ભ રૂપ ચિંતામણિને ધારણ કરતું આ તારું ઉદર રત્નાકર (સમુદ્ર)નો પણ પરાભવ કરે છે. હે સ્વામિની ! આ કલ્પવૃક્ષના અંકુ
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૭]
માં
માનતા ન માન
ને ઉદરરૂપ ગુફામાં ધારણ કરતી તું મેરૂપર્વતનું આચરણ કરે છે. અન્ય સ્ત્રીઓનો સમૂહ તારી આગળ તૃણની ઉપમા બરાબર છે. આ સ્વપ્રોના માહાભ્યથી સુર અને અસુરેને સેવનીક એવે તારે પુત્ર પ્રથમ અરિહંત થશે.” આ પ્રમાણે કહીને ઈંદ્ર વિરામ પામે છત્તે વિકસિત મનવાળી અને રોમાંચિત થયું છે. શરીર જેનું એવી તે સંકોચ (સલજ્જ) પણાને પામશે. પછી ધીમે ધીમે પગ સ્થાપન કરવાવાળી, જેના દેહદ પૂર્ણ થયા છે તેવી, અલ્પ પરિવારથી રહેનારી, પથ્ય આહાર લેનારી અને અલ્પ આભૂષણ ધારણ કરનારી તે ભદ્રારાણી ગર્ભને વૃદ્ધિ પમાડશે. ગર્ભ વૃદ્ધિ પામતે છતે પણ તે રાણીને ઉદરની વૃદ્ધિ કરશે નહીં. કેમકે જેની જે સ્થિતિ હોય તે સ્થિતિનો નાશ કરનાર આ સમર્થ પુરૂષ થશે નહીં. કૃષ્પચિત્રાવેલીની માફક પ્રભુ વશ થયે છતે માતાને લક્ષ્મી તે વૃદ્ધિ પામશે; પણ રૂપ, સૌભાગ્ય, બુદ્ધિ અને ઘેર્યાદિ ગુણે પણ અતીશે વૃદ્ધિ પામશે. કાંઈક અધિક નવ મહિના વ્યતીત થયા બાદ તેણે અદ્રત કાંતિવડે દિશાએને પ્રકાશિત કરતા સૂર્ય જેવા પુત્રને જન્મ આપશે. તે વખતે હું પ્રથમ અહીં રહ્યો હતો એ સ્નેહ વહન કરતા હાય નહીં તેમ તે ભગવાન પિતાના જન્મથી નરકને વિષે રહેલા અને યણ (અલ્પ સમય) સુખી કરશે. લક્ષ્મીદેવીના વાસને માટે પૃથ્વીને કમળમય કરતા હોય તેમ દેવો પ્રભુના જન્મ અવસરે કું (એક જાતનું મા૫) પ્રમાણે કમળને વરસાવશે. પછી છપ્પન દિગકુમારીઓ આસન કંપવાથી
Page #33
--------------------------------------------------------------------------
________________
[ ૧૮
પ્રબોધ ચતામણિ જિનેશ્વર ભગવાનનો જન્મ થયે જાણી ત્યાં આવીને પિતપિતાનું કર્તવ્ય કરશે. તે દિકુમારીના ગયા બાદ જિનેશ્વર ભગવાનને જન્મત્સવ કરવાની ઈચ્છાથી મેરૂપર્વતના શિખર ઉપર ચોસઠ ઈંદ્રો મળશે. સૌધર્મ ઈન્ડે (મેરૂપર્વતના શિખર ઉપર) લાવેલા જિનેશ્વર ભગવાનને તેઓ (એકડા થએલા ઇન્દ્રો) પુષ્કરાવ મેઘની માફક ઘણા પાણીથી સ્નાન કરાવશે. . ત્યારબાદ પૂજન કરી, સ્તવના કરી, જિનેશ્વર ભગવાનને પોતાના નગરમાં મુકી અને કેાટી સુવર્ણની વૃષ્ટિ કરી જેમ આવ્યા હતા તેમ તે ઈન્દ્રો પાછા સ્વસ્થાને જશે. પ્રભુના જન્મ સમયે પૃથ્વી ઉપર પદ્મની વૃષ્ટિ થશે તેથી પાનાભ અને મહાપ એવા બે નામ તે ધારણ કરશે. ત્યાર પછી પાંચ અપ્સરાઓથી પાલન કરાતા, અને અંગુઠાન વિષે સ્થાપન કરેલા અમૃતનું પાન કરવાથી પુષ્ટ થયું છે. શરીર જેનું એવા તે પદ્મનાભ વૃદ્ધિ પામશે. એક ખળામાંથી બીજા મેળામાં જતા અને એક હાથમાંથી બીજા હાથમાં જતા આ બાળપ્રભુવિષયિક મનુષ્ય અને દેવે વચ્ચે ચાલતે વાદ કેઈ વખત શાંત થશે નહીં. ઘણા દેવો વારંવાર બાળકનાં રૂપ કરીને પોતાને ધન્ય માનતા છતા તે પ્રભુને બાલ્યાવસ્થામાં કીડા કરાવશે. જન્મથી જ્ઞાનવાળા અને અત્યંત બળથી શોભતા એવા પદ્મનાભ આઠ વર્ષના થયે છતે આનંદિત એવા માત-પિતા તેને રાજ્ય ઉપર સ્થાપન કરશે. યુક્તિવડે બળને વધારનાર રાજ્યને ઘીની માફક તે ભોગવશે; પરંતુ પથ્ય ભેજન કરનારની માફક યુવાવસ્થા, લક્ષ્મી અને સ્ત્રીના મેહરૂપ ત્રિદોષને તે ભગવશે નહિં.
કીડા કરાવી
બળથી
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
| [૧૯] દિગ્વિજય યાત્રાને વિષે ઉદ્યમાન પદ્મનાભને પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે દેવે દંડનાયક થશે. લાવ્યા વિના, પ્રાર્થના કર્યા વિના તેમજ ધન આપીને રાખ્યા વિના આ એ દેવ પદાનાભ સજીના ભાષ્યવડે યુદ્ધમાં શત્રુની સાથે યુદ્ધ કરવા પિતાની મેળે ઉઠશે. તે યુદ્ધ કરતા દેવેની સામે કઈ પણ શત્રુ ઉભું રહી શકશે નહીં. કારણકે અસુરેના શત્રુ રૂપ દેવેને શું મનુષ્ય પરાભવ કરી શકે ? અર્થાત્ નજ
રી શકે. આ કારણથી પદ્મનાભ દેવસેના એવું નામ સેવ તરફથી પામશે.
એક દિવસ અગ્રેસર મહાવત પદ્મનાભને આ પ્રમાણે વિનંતિ કરશે કે હે મહારાજા ચાર દાંતવાળે અને ચંદ્ર માની માફ ઉર્વીશ કે! એક નવીન હાથી જે તમારા આંગણુરસાં ક્યાંકથી રવાપેલે છે? શું છે રાવણ હાથીને આપને ભેટણ તરીકે મોકલ્યા છે અથવા તમારા પુણ્યથી ખેંચાઈને દિગહસ્તીઓના સમૂહમાંચી કઈ હાથી આવેલે છે ? તે અમે જાણતા ૦૩થી. બેસવા લાયક અને લડાઈને લાયક આપને પહેલાના જે હાથીઓ છે તે સર્વે હાથીઓ આ હમણાં આવેલે હરણી પતાના ગુણેએ કરી સ્વામીની માફક આચરણ કરે છે. પુણ્યથી પામી શકાય એવા આ હસ્તીને એકવાર આપે સાક્ષાત્ જોવા ગ્ય છે કેમકે અપૂર્વ વસ્તુ જેવાથી આ નેત્રે પણ સફળ થાય છે. પદ્મનાભ રાજ મહાવતના કહેવાથી હાથીની શાળામાં આવી તે હાથીને જોઈને ઉપગ દઈ વિચારશે કે આ હસ્તીરત્ન ક્યાંથી પ્રગટ થયું ?
Page #35
--------------------------------------------------------------------------
________________
=
=
= = =
=
-
-
-
[૨૦]
પ્રબંધ ચિંતામણિ એટલે જાણશે કે વૈતાઢ્ય પર્વતની નજીકની અટવીમાં રહેનારે અને દાવાનળથી ત્રાસ પામેલો આ ઉત્તમ હતી મારા પુણ્યથી પ્રેરાઈને અહીં આવ્યા છે. એ પ્રમાણે જ્ઞાનવડે નિર્ણય કરીને જેમ સૂર્ય કિરણના સમૂહને અંગીકાર કરી આકાશની મધ્યમાં આરૂઢ થાય તેમ તે પદ્મનાભરાજા તે હાથી ઉપર આરૂઢ થશે; અને લેકમાં ઈંદ્રના વાહનનો ભય પેદા કરતા તે હાથી ઉપર બેસીને ગ્રામ આરામાદિકને વિષે વિચરશે. તે વખતથી સ્વામી વિમલવાહન એવા નામથી દુનિયામાં પ્રખ્યાતિ પામશે. આ પ્રમાણે ફક્ત ભેગ્યકર્મ ક્ષય કરવાને માટે જ પ્રભુ રાજ્યમાં કેટલેક વખત રહેશે,
અન્યદા બ્રહ્મદેવકથી લેકાંતિક દેવે આવીને અવસરના જાણું સેવકની માફક સ્વામીને વિનંતિ કરશે કે “હ પ્રવાપાલ! પૃથ્વી ઉપર ધર્મતીર્થને પ્રવર્તાવે. મનુષ્યને બંને લેકની લમી આપવામાં તમેજ જામીન છે. પછી તે પાનાભ તીર્થકર એક વર્ષ પર્યત સેનાની ધારાએ વરસાદ વરસાવીને (સેનાનું દાન આપીને) વર્ષાઋતુમાં વરસતા વરસાદને પણ જીતશે. અર્થાત્ ઘણું દાન આપશે. તે અવસરે વર્ષાઋતુ ક્ષીણ (પૂર્ણ) થયે છતે જેમાં માલતીની શ્રેણીઓ વિકસ્વર થઈ રહી છે અને ગંધથી ખેંચાયેલા ભ્રમરો આવી રહ્યા છે એવી શરત્રાતુ વિસ્તાર પામશે. જે (શરતુ)માં સરેવર જળથી પૂર્ણ થએલાં છે, જળ વિકર કમળાથી શોભિત થઈ રહ્યું છે, કમળે પ્રસરતા તંતુથી શોભે છે અને તંતુઓને પણ હંસાએ મુખમાં ધારણ કર્યા છે હં હંસીઓનું પડખું મૂકતા નથી, હંસીએ લીલા સહિત પ્રાપ્ત થએલા વિષયને
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રબાધ ચિંતામણિ
[૨૧]
ભજે છે અને લીલા વિલાસાદિને સ્રીઓએ અગીકાર કર્યાં છે. એવી શરઋતુ શરદુકાળમાં શુ પ્રધાન નથી ? અર્થાત્ પ્રધાન છે. શેરડીમાં મીઠાશને, પાણીમાં નિમ ળપણાને, આકાશમાં પવિત્રપણાને અને રસ્તામાં કાદવની શુદ્ધિપણાને કરતી શરઋતુ, સાધુએના સમુદાયમાં ઉત્તમ ગુરુ જે ગુણ કરે છે તે ગુણુ આ લેાકમાં કરે છે.
ત અવસરે ત્રીશ વર્ષની ઉંમર થયે છતે અને માતપિતા પચત્વ પામ્યે છતે પદ્મનાભ ભગવાન સંયમ લેવાની ઇચ્છથી પુત્ર ઉપર રાજ્યભાર સ્થાપન કરશે. પછી ઈંદ્રો સર્હુિત દેવાએ દીક્ષાનો અભિષેક કર્યાંથી અને તર આગળ ત્રણ પ્રકારનાં વાજીંત્ર વાગવા પૂર્વક દેવતાવડે આકાશને અને મનુષ્યાવડે પૃથ્વીને અવકાશ વિનાની બનાવતા, અને નગરલાકથી ગુણ ગવાતા ભગવાન બ્મિ શિબિકામાં આરૂઢ થઇ નગરની અહાર ઉદ્યાનમાં આવશે. પછી શિખિકાથી હેઠા ઉતરી પાંચ પ્રકારના અલંકાર (૧ કેશાલંકાર, ૨ વસ્ત્રાલંકાર, ૩ પુષ્પાલંકાર, ૪ આભરણાલકાર, અને ૫ માલાલ કાર)નો ત્યાગ કરશે. પછી હાથ ઉંચા કરી ઇંદ્ર કોલાહલ નિવારશે. અટલે પ્રભુ સિદ્ધ ભગવાનને નમસ્કાર થાએ' એમ કહીને યાવતું જીવ સર્વ સાવદ્ય (સપાપ) યેાગા (વ્યાપાર)નો ત્યાગ કરવારૂપ ચારિત્ર અંગીકાર કરશે. ત્યારબાદ નિશ્ચળ, સ’ચમના સ્થાનથી પતિત નહીં થનારા, પેાતા અને બીજા ઉપર સમભાવવાળા, સર્વ જીવાના આધારભૂત ધૈર્યવાન, (છ કાયનું) રક્ષણ કરવાથી મનોહર, શીત વાત અને તાપના સમૂહને
Page #37
--------------------------------------------------------------------------
________________
[૨]
પ્રબંધ ચિંતામણિ
પર્વતની માફક સહન કરનાર એવા પ્રલ્સ પરૂપી અગ્નિના જોરથી કમેરૂમાં વનને મળી નાંખશે. ત અગકાર કર્યા પછી જ્યારે બાર વર્ષ અને સાડા છ માસ જશે, ત્યારે ભગવાન કેવલજ્ઞાન પામશે. તે અળસરે દેએ ત્રશું ભુવનને આભૂષણ તુલ્ય સમવસરણ કર્યો ને સુવર્ણમય સિંહાસન ઉપર બેસીને ભગવાન જોજન પર્યત વિસ્તાર પામતી અને સર્વ જીવે સમજી શકે તેવી વાણીવડે મદરહિત છ પ્રત્યે ધર્મદેશના દેવાનો પ્રારંભ કરશે. તે વખતે સદાચારરૂપ વૃક્ષને વૃદ્ધિ માહવાને પાણીની નક તુલ્ય તીર્થકરની વાણ3 પ્રતિબંધ સામેલા ઘણા છે ચારિત્રરૂપ લક્ષ્મીને આદર સહિત અંગીકાર કરશે, બીજાએ દેશવિરતિ (શ્રાવકના વ્રત)ને અંગીકાર કરશે અને કેટલાએક વળી સમ્યકત્વને અંગીકાર કરશે. કારણકે કલ્પદ્રુમ મળ્યા છતાં યાચકે કાંઈ એક રૂચિવાળા દેતા નથી. પછી કુલીન શિષ્યનો સમુદાય થયાથી તેમાંથી અગીઆર મુનિએ ભગવાન પાસેથી ત્રિપદી ઉત્તિ, સ્થિતિ અને વ્યયરૂપ ત્રણ પદ) પ્રમાણે ગણધર થશે. પછી દેવાથી પણ ઉલ્લંઘન ન થાક્ય એવા (સધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ) ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને પ્રભુ ભવ્ય જીવે રૂપ પૃથ્વીમાંસ ત્વરૂપ બીજને વાવતા છતા બીજી જગ્યાએ વિહાર કરશે.
અન્યદા ક્રોધાદિકથી અર્ષિત અર્થાત્ ક્ષમાવાન ધર્મરૂચિ નામના તેમના કોઈ એક શિષ્ય “મને કેવળજ્ઞાન ક્યાં થશે ?” એમ ભગવાનને પૂછશે. એટલે “સુગ્રામ નામના
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિતામણે
[૨૩] ગામમાં તમને કેવળજ્ઞાન થશે.” આ પ્રમાણે ભગવાન કહેશે તેથી તે મુનિ ત્યાં જશે. કારણકે આસને આધીન થનારાઓને કઈ વખત પણ સંપદા મળતી નથી. તે ગામના વનમાં એક રાત્રિકી પ્રતિમાને અંગીકાર કરીને ધ્યાનની ધારામાં આરૂઢ થવાથી તે ધરૂચિ મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. અનંત ગુણવાન એવા તે કેવળજ્ઞાની મુવિને નમસ્કાર કરવાને માટે આવેલા દેવતાઓ ઉંચે સ્વરે “જ્ય જ્યાર કરશે. પછી દુંદુભિને નાદ અને દિવ્ય ઉદ્યોત કરીને સુખી એવા દેવતાઓ તે મુનિની સન્મુખ બેસીને ધર્મદેશના સાંભળશે. (આ દુંદુભિ આદિના શબ્દો સાંભળીને) ત્યાં આવેલે તે ગામનો ડાહ્યો ઠાકોર, અગણિત દેવોના સમૂહ આવીને બહુ માન કરે છે છતાં કિંચિત્ પણ ગર્વ કરતા નથી એવા તે મુનિને જોઈને ઘણીવાર સુધી ચિત્તમાં વિસ્મય પામીને વિચાર કરશે કે “અહા મહિમાના મંદિરરૂપ જૈનધર્મને ધન્ય છે ! સ્વપ્રને વિષે પણ અમને એક પણ દેવનું પ્રગટ દર્શન થતું નથી તેવા પ્રત્યક્ષ લાખ દેવે વગર બોલાવ્યે આ જૈનમુનિની સેવા કરે છે. ઠકુરાઈના છેડા લાભથી પણ અમે મિથ્યા અભિમાની થઈએ છીએ. ત્યારે અહે! દે પણ કિંકર છતાં આ મુનિ પ્રશાંત ચિત્તવાળા છે. નિરૂપમ રૂપ, વર્ણન કરવા લાયક લાવણ્યતા, અને નિવિડ યુવાવસ્થા છતાં પોતાના આત્માને આવા ઉદયના અર્થી મુનિએ વ્રતના કષ્ટમાં ક્ષેપ કર્યો છે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને ઉલ્લસિત પરિણામવાળે અને સ્થિર મનવાળે તે ઠાર અત્યંત સત્વવાળા તે મુનિને નમસ્કાર
Page #39
--------------------------------------------------------------------------
________________
ચ સ્થાને બળ તેને એટલાથી એમ
[૨૪]
પ્રબંધ ચિંતામણિ કરીને યથાર્યોગ્ય સ્થાને બેસશે. પછી એ મુનીંદ્રની નિર્દોષ દેશનાનું વારંવાર શ્રવણ કરવાથી તેને એટલે બધે સંતોષ થશે કે દેવામાં અને પતમાં કાંઈપણ તફાવત નથી એમ માનશે. અર્થાત્ દેવ અમૃતપાન કરે છે તે કરતાં આ દેશનામૃત અત્યંત વિશિષ્ટ છે કે જેનું મેં પાન કર્યું છે તેથી દેવે કરતાં મારામાં કોઈ પણ ન્યૂનતા નથી. એમ તે માનશે. દેશનાને અંતે તે ઠાકર મુનિરાજને પૂછશે કે “હે મુનિશ્રેષ્ઠ તમને જેવાથી એક ક્ષણમાત્રમાં વચનથી કહી ન શકાય તેવું આશ્ચર્ય હું પામે છું, પરંતુ હે મહારાજ ! તમે કોણ છે, ક્યાંથી આવ્યા છે અને આ લક્ષ્મી કેવી રીતે પામ્યા છે. આટલું તમારું વૃત્તાંત કહીને મારા જેવા જીવા ઉપર અનુગ્રહ કરે. કદાચ તમારી વાણવડે હું પણ ઉત્સાહ પામું, કારણકે આ (મે પામ્યા ને ) લક્ષ્મી મેળવવા માટે ઉત્તમ પુરૂષના ચરિત્રનું સાંભળવું એ ખરેખરૂં લાભદાયક છે.” આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળીને તે શ્રેષ્ઠ મુનિ મોગરાની કળીઓ સદશ દાંતની ઘુતિની સાથે વાસ કરનારી વાણીવડે કહેશે, “હે સૌમ્ય ! તમે હમણાં મને જે પ્રશ્ન પૂછયે તેનો ઉત્તર હું આપું . પરંતુ એ હેવાલ ઘણું મટે છે, માટે શાંત ચિત્તવાળા થઈને સર્વ સાંભળે.
શ્રી જયશેખરસૂરિ વિરચિત પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં શ્રી પદ્મનાભ તીર્થકરનું ચરિત્ર અને ધમરૂચિ મુનિના વર્ણન સહિત બીજો અધિકાર સમાપ્ત થયે.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૨૫] . ત્રીજો અધિકાર આદિ અને અંત વિનાની અનંત જીવોથી શોભિત અને સ્થિર વાસ કરવારૂપ રસે કરી ઉલ્લસિત છે કે જેને વિષે એવી સંસાર નામની નગરી છે. જેને વિષે ઉત્તમ, મધ્યમ અને જઘન્ય લોકોને રહેવાને લાયક સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ સ્થાન પાટક સદેશ આવેલા છે. જે કેઈ દેશ, નગર, ગામ, ખાણ નદી અને પર્વતે થઈ ગયા, વિદ્યમાન છે અને આગળ થશે તે સર્વે આ સંસારનગરીના ખુણાના એક ભાગમાં રહેનારાં છે. અર્થાત્ સંસાર નગરી ઘણી મોટી છે. આ નગરીમાં કુંથુઆથી લઈને ઈંદ્ર પર્ય*તના જે કઈ જીવે છે તે સર્વે આ નગરીમાં પ્રભુતા ભેગવવાના અધિકારી છે. અહો ! તે નગરીમાં સૌભાગ્ય સારપણું એવું રહેલું જણાય છે કે અનેક કાર્યો તેમાં દેખાતાં છતાં પણ કે તેમાં રહેતાં ઉગ પામીને નાસી જતા નથી. કલેશ ભેગવતાં છતાં પણ પોતાના ઘરને નહીં મૂકતા નિગેદના છ નગરના બીજા ને પણ સ્વસ્થાને સ્થિર રહેવાનું શીખવે છે. બીજા નગરને વિષે પ્રાયે ઘરોને ક્ષય દેખાય છે, પણ જેમાં ઘરને ક્ષય થતું નથી એવી આ સંસારનગરીમાં લોકો નિઃશંકપણે વસે છે. વળી તે નગરીમાં સમુદ્રો કુંડની માફક, મેરૂપર્વત કીડા કરવાના પર્વતની માફક, આકાશ ચંદરવાની માફક અને તારાઓ મેતીના લટકણ આ માસ્ક આચરણ કરે છે (દેખાય છે.) તે નગરીનું ઇંદ્ર પણ જેને એકાએક દેખી શકતું નથી એ
Page #41
--------------------------------------------------------------------------
________________
[૨૬] .
પ્રબોધ ચિંતામણિ કઈ એક લોકવ્યાપક હંસરાજા પાલન કરે છે. આ હંસરાજાને જે ગુણે છે, તેમાં કેટલાક પ્રત્યક્ષ છે અને કેટલાક પક્ષ છે. તે સર્વ ગુણોને પ્રગટ કહેવાને હજાર જીવ્હાવાળ (શેષનાગ) પણ અસમર્થ છે. કેટી ગ્રંથને અભ્યાસ કરેલા અને નિર્જન સ્થળે તપ કરનારા (મહાપુરૂષ) પણ તેનું શુદ્ધ સ્વરૂપ નિરૂપણ કરવામાં પોતાના પ્રયાસને નિષ્ફળ માને છે. આંગળીએ મેરૂપર્વત ઉપાડવામાં અને બે હાથે સમુદ્ર તરવામાં જે શૂરાઓ છે તે સર્વે આ મહા પરાક્રમી હંસરાજાની શક્તિઓ કરીને જ બળવાન છે. એક સમયમાં ઉંચે અને નીચે લેકને અંતે જઈ શકવા જેટલે વેગવાન હંસરાજ તેની સાથે મિત્રાઈ કરવાને ઈચ્છતા પવનથી પણ લજજા પામે છે, અર્થાત્ તેની સાથે રહી શકતું નથી. જે બુદ્ધિ ચૌદ પૂર્વરૂપ - સમુદ્રોને સુખે ઓળંગી જાય છે તે બુદ્ધિ સ્પષ્ટ રીતે આ હંસરાજાના માત્ર કેટલાક આત્મપ્રદેશન ખુરવારૂપ છે. સર્વ શાસો આ હંસરાજાના જ જ્ઞાન- સમુદ્રના કલ્લેલ રૂપ છે. તેમાં કેટલાએક કલ્લે ઉત્તમ બેધરૂપ મતથી ભરપૂર છે અને કેટલાએક ખરાબ બોધરૂપ મગરમચ્છોથી ભરપૂર છે. જે (કેવળજ્ઞાન)ની આગળ આકાશમાં રહેલ સૂર્ય પતંગીઆ સરખે છે તે કેવળજ્ઞાન આ હંસરાજાનું સ્વભાવિક તેજ (સ્વરૂપ) છે. સ્પર્શમાં, વર્ણમાં, રસમાં, ગંધમાં કે સંસ્થાનમાં કઈપણ પ્રકારથી આ હંસરાજા ઓળખાતું નથી, અર્થાત્ આ હંસરાજામાં સ્પર્શ, વર્ણ, રસ, ગંધ કે સંસ્થાન છે જ નહીં વળી તે બાળ, યુવાન, આર્ય, અનાર્ય, સી, પુરૂષ, સ્થાવર, ત્રસ, સૂક્ષ્મ છે
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૨૭] બાદર એમ કઈ પણ પ્રકારે કહેવાતું નથી. કેવળ તે એક રૂપવાળો છતાં પણ સ્ફટિક રત્નની માફક પિતાનાં કરેલ કર્મોથી ઉત્પન્ન થયેલ આશ્રયના (શરીરના) ભેદ કરીને ભિન્નતા (અનેક રૂપ)ને પામે છે (સેવે છે.) તે કર્મસહિત હોય છે ત્યાં સુધી પૃથ્વી, સ્વર્ગ, જળ અને સ્થળમાં વિલાસ કરે છે અને કર્મ રહિત થાય છે ત્યારે લેકાગ્ર (સિદ્ધાવસ્થા)ને પામીને ફરી આ સંસાર નગરીમાં આવતું જ નથી. જેમ કાષ્ઠમાં અગ્નિ, તલમાં તેલ, દહીંમાં ઘી, માટીમાં સેનું અને દૂધમાં પાણી રહ્યું છે તેમ તે શરીરમાં રહ્યો છે.
હું” એવી પ્રતીતિથી જાણી શકાતે, (સંસારી આત્મા ત્રણે કાળમાં સક્રિય (ક્રિયા કરવાવાળા) ઇંદ્રિયને અગોચર, અનંત પર્યાયવાળા, કર્મનો કર્તા અને તેનો ભક્તા, જ્ઞાનમય, દેહથી જુદો, અસંખ્યાતા પ્રદેશવાળેઆદિ અંતરહિત અને (ઉત્તમ) યેગીઓથીજ જાણી શકાય એ સ્વરૂપથી આ આત્મા (હંસરાજા) છે. જેમ અંધારી રાત્રિએ દીપક ઘરમાં પ્રકાશ કરે છે, તેમ લેકને વિષે રહેલા સમગ્ર દ્રવ્યને આ આત્મા પ્રકાશિત કરે છે. જેમ સેનાનો અધિપતિ સેનાના અંગને અને સુતાર રથના અંગને જોડે છે, તેમ તે (આત્મા) પાંચભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ)ને યત્નપૂર્વક જોડે છે. જેમ નેત્ર વિના મુખ અને તેજવાન ચંદ્ર વિના આકાશ નિચે શૂન્ય લાગે છે, તેમ ચૈતન્યથી શોભતા આ હંસરાજા (આત્મા) વિના સર્વ જગત્ શૂન્ય છે.
સ્વામીના વિયેગ દુઃખની અજાણ અને વિવિધ પ્રકારના રૂપે કરી સ્વામીને રંજન કરનારી આ (હંસરાજા)ને
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
પ્રાધ ચિંતામણિ
ચેતના નામની રાણી છે. સંવિત્તિ, ઉપલબ્ધિ, સવિત્, ચિ, ચેતના, પ્રજ્ઞા અને આત્મજ્યેાતિ-આ સર્વે ચેતનાનાં એકા વાચક નામાંતા છે. અંજન વિનાનું, ઉજ્જવળ, ઉદ્દામ, અપ્રતિપાતિ (આવ્યુ ન જાય તેવું) મનોહર એવું કેવળજ્ઞાન નામનું પહેલું નામ તે એ રાણીનું સ્વાભાવિક રૂપ છે. આ કેવળજ્ઞાન સ્વરૂપ (રાણી) પાસે છતાં હુંસરાજા તેના સ્વરૂપને ાણતા નથી કારણકે જ્ઞાનાવરણી કમે કરીને તે (હુંસરાજા ) નિરંતર ઢંકાયેલેા છે, તે ચેતના રાણીનું બુદ્ધિ નામનું બીજું રૂપ સાંભળ્યું છે. પણ તે મુખ્ય રૂપથી પ્રભામાં અનંત ગુણહીન છે. આ હુ'સરાજા પ્રગટ કે છાની રીતે જે ભળે છે, સાંભળે છે, ખાય છે, જાય છે, સુંઘે છે કે ખેલે છે. તે સ કાર્યો તે બુદ્ધિ (ચેતનાના બીજા રૂપ)ને સાક્ષી રાખીનેજ કરે છે. પાંચે દનવાળાએએ આ ચેતનાને પુરૂષથી પેદા થએલી માનેલી છે અને નાસ્તિક મતવાળા પાંચભૂતથી પેદા થએલી માને છે, છતાં પણ તેનું ખંડન કરતા નથી. ભવાંતરમાં જતાં પણ પેાતાના સ્વામીનો આ ચેતના કોઇ વખત ત્યાગ કરતી નથી. તેટલા માટેજ તે સતીવ્રતની તીવ્રતાવડે હંસરાજામાં વિશ્રામ પામેલી છે. કઠિનતા એ પૃથ્વીનું એક લક્ષણ છે, છતાં મીઠી પૃથ્વી, ખારી પૃથ્વી અને તેના અનેક ભેદો છે તેમ બુદ્ધિ એક જ્ઞાન સ્વરૂપ છેતેપણ સજ્બુદ્ધિ અને અસબુદ્ધિ એમ તેના બે ભેદ છે. તે સત્બુદ્ધિ અને અસત્બુદ્ધિ અને હંસરાજાની રાણીએ થઇ છે, પણ સૂ ની ક્રાંતિ અને રાત્રિની માફક તે અન્યાન્ય ઇર્ષા કરે છે. હસરાજા જ્યારે
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિતામણિ
[૨૯] પહેલી સદ્બુદ્ધિ રાણીના કહેવાથી ઉત્તમ કાર્યનો પ્રારંભ કરે છે ત્યારે બીજી અસદ્દબુદ્ધિ વચમાં આવીને તેમાં ઘણા પ્રકારના અંતરાય કરે છે. તે બંને રાણીમાં દુબુદ્ધિ (અસ
બુદ્ધિ) રાજાને ઘણું પ્રિય થઈ પડી છે, કારણકે પ્રાયે શ્રીમતિ નદીઓના સમૂડની માફક નીચા આચરણવાળા હાય છે. સુબુદ્ધિને વશ થઈને આ રાજ અમારો સર્વનો નાશ ન કરે, એમ વિચારીને દુબુદ્ધિમાં આસક્ત થયેલા હંસરાજાની કમરૂપ સેવકે પ્રશંસા કરે છે. અનુક્રમે તેજ સંસારનગરીમાં રહેનારી, કામાદિ ગની જાણ અને વિષયાદિ ભેગવવામાં પ્રવણ માયા નામની સ્ત્રીએ હંસરાજાની ભેગપત્ની (રાખેલી સ્ત્રી) થઈ. માયા કમ પરિણતિ, પ્રકૃતિ, આઠમી વગણ અને આત્માને બાંધનારી નિકાચના નામે દોરડી–આ શબ્દો માયા સ્ત્રીના નામાંતરે છે. કુતૂહલ કરવાવાળી, શઠતાથી ભરપૂર, કલેલની માફક ચપળ, વિલાસરૂપ વેલડીના વન તુલ્ય અને કામની ઉત્પત્તિ કરવામાં સેળ વર્ષની શ્યામા સરખી તે માયાએ નિરંતર મીઠાં વચનોએ કરીને રાજાને એવે વશ કર્યો કે તે ક્ષણવાર પણ તેને પિતાથી દૂર કરતું ન હતું. સ્વાર્થ સાધવામાં તત્પર અને નિરંતર રાજાના શરીરમાં રહેવાવાળી તે માયા સ્ત્રી આંતરે આંતરે બુદ્ધિ અને દુર્બદ્ધિ બંનેના કહેવા અનુસાર વર્તાવા લાગી. જ્યારે તે સબુદ્ધિને મળે છે ત્યારે સાધુપણું (ઉત્તમતા)ને પામે છે અને જ્યારે દુબુદ્ધિને મળે છે ત્યારે તે દુષ્ટતાને પામે છે. જ્યારે તે સુખસમાધિમાં રહે છે ત્યારે પુષ્યરૂપ સોનાની સાંકળે કરી ચેષ્ટા કરે છે, અને
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
પ્રખેાધ ચિંતામણિ
જ્યારે દુ:ખિતપણે રહે છે ત્યારે પાપપલાઢાની સાંકળે કરી પેાતાના સ્વામી સાથે ચેષ્ટા કરે છે. જ્યારે તે પુણ્યની સાથે જોડાય છે ત્યારે હું મહા કુલીન [ઉત્તમ કુળવાન છું, હું ધનાઢય છું, હું રૂપવાન છુ” એમ કહીને રાજા અહુફાર કરે છે, અને જ્યારે તે પાપની સાથે જોડાય છે ત્યારે ‘હું નીચકુળનો છું, હું નપુંસક છું, હું વિયેાગી છું, હું રાગી છુ” એમ કહીને રાજા દીનપણાનું આલખન કરે છે. ઘણા રાગ દેખાડતી હસતી અને ક્રીડાના કારણભૂત થતી તે માયાએ હું સરાજાને એવા આંધી લીધેા કે જેથી તે [ હંસરાજા ] તે [ માયા સ્ત્રી ]ના ઉપર ક≠િ પણ ધ કરતા નથી. પુણ્યધ અને પાપમધના અન`ત દલીયાંવડે કરી હાંશે અંધાયેલા હાવાથી તે પેાતાનું આખું શરીર અત્યંત ભારે થયેલુ જાણતા નથી. તેના (માયા)થી દૃઢ બધાએલા છતાં પણ તે પવનથી અધિક વેગવડે પાતાળના તળીઆથી સિદ્ધ શિલા પર્યંત જવા આવવાનો વ્યવહાર કરી શકે છે અને કિંચિત્ પણ ઉદ્વેગ નહીં પામતાં નિર'તર તેનું પાષણ કરે છે. આ કારણથીજ વિદ્વાનો તે (માયા)ને કામણ કરવાવાળી કહે છે. આ દુદ્ધિજ પ્રાયે પતિની પ્રીતિ અને વિશ્વાસભૂમિકા છે એમ ધારીને કોઇ વખત સુબુદ્ધિ દૂર કરીને તે માયા દુબુદ્ધિનીજ સેવા કરતી હતી. તેથી આ માયા મારા અનુયાયે ચાલનારી છે એમ જાણીને દુર્બુદ્ધિ પણ તેનું પાષણ કરતી હતી. આ પ્રમાણે તે બંને (દુ`દ્ધિ અને માયા)નો અરસપરસ પેાષ્ય પોષક ભાવ સંબધ થયા હતા. આ પ્રમાણે માયાના કરેલા ઉન્મતપણાથી અને ૬
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૩૧]
દ્ધિની પ્રેરણાથી રાજાએ સુબુદ્ધિને તણખલા માફક કરી નાંખી ત્યારે દુઃખી થયેલી સુબુદ્ધિ વિચાર કરવા લાગી કે
બહારની માયા સ્ત્રીએ આવીને મારા પતિને મારે વૈરી કર્યો. પારકાના પ્રવેશથી ઘર નાશ પામે એ લોકોની વાણી જુઠી નથી. જે આ મારી બેન (દુબુદ્ધિ) તેને પણ આ (માયા) સ્ત્રીએજ દુષ્ટ બનાવી છે. માયા વિના તે (દુર્બદ્ધિ) નું બળ પણ એવું નથી, પરંતુ ખેદની વાત છે કે હવે તે (દુબદ્રિ) પણ મને મળવી (મારી સાથે એકત્ર થવી) દુર્લભ છે. આ બંને દુષ્ટ સ્ત્રીઓના પાશામાં આ મારે પતિ પડયે છે. અરે ! હું મોટી આફતમાં આવી પડી છું. હું સમજુ છું છતાં આ વખતે શું કરું? સ્ત્રીઓનાં ચરિત્ર સ્ત્રી જ જાણે છે, સરલ આશયવાળે પુરૂષ જાણી શકતા નથી. પણ જે મને વખત મળશે તે બધી હકીકત પતિને જણાવીશ. નવા તાવ આવેલા માણસને વૈદ ઔષધ કહેતે [ આપતે] નથી, નવા પાણીના પૂરને તરવાવાળ ઓળંગતે નથી, તેમ નવા કલેશને પંડિત પણ તાત્કાલિક રોકતું નથી; તેટલા માટે અવસરનું જાણપણું તેજ પુરૂષને યશ ઉત્પન્ન કરનારું છે.” [ તેથી મારે પણ અવસર વિના બેલવું ઠીક નથી.]
હવે એ અવસરે માયાએ મહાબળવાન મેહ નામના પુત્રને જન્મ આપ્યું. તે જ કે તરત જ સર્વ દ્ધાઓને દાસની માફક ગણવા લાગે. મેહ, લેકપ્રહ, છાઘસ્થ, ગહન આશય, અનુશ્રોત અને ગતિ–આ બધા મેહના નામાંતર શબ્દો છે. આ જગતમાં માયાએ મોહને અથવા મેહ માયાને જન્મ આપે એવો નિશ્ચયનય બુદ્ધિમાન પુરૂષોને
Page #47
--------------------------------------------------------------------------
________________
[૩૨]
પ્રબંધ ચિંતામણિ પ્રમાણ છે. પરંતુ શેરડીની ગાંઠમાંથી શેરડીની ઉત્તિ, ગઠલીમાંથી આંબાની ઉપત્તિ અને બગલીમાંથી ઈંડાની ઉત્તિ થાય છે. તે ન્યાયથી વ્યવહારવૃત્તિઓ ઉપર પ્રમાણે (માયાથી મેહની ઉપત્તિ છે. કહેવામાં આવ્યું છે. પિતાના ગુણો વડે મેહ દુબુદ્ધિને પણ અત્યંત પ્રિય થઈ પડે. આશ્ચર્ય છે કે સખીઓનો (બેનપણીઓનો) નેહ તેના પુત્રને વિષે પણ સક્રમે છે. તેઓ (માયા અને દુબુદ્ધિ) બંને ઓહને ઘણી વૃદ્ધિ પમાડવા લાગી અને (મેહ ઉપર દબુદ્ધિનો ઘણે નેહ હોવાથી) આ માયાનોજ પુત્ર છે એમ પંડિત પણ જાણી શકયા નહીં. સ્વભાવથી જ મલિન અને વજની માફક દઢ શરીરવાળે મોહ કારણ વિના લોકો ઉપર વેર ધારણ કરતે છતે પિતાના પિતાનો પણ દ્રોહ કરવા લાગ્યું. તે છતાં પણ બંને સ્ત્રીઓને વહાલે હોવાથી તે પિતાને પણ "વિહાલે થે, તેથી નિરંતર તેને મેળામાં રાખીને હંસરાજા તેનું યત્નપૂર્વક પિષણ કરવા લાગે. પામ (ખાસ)ના રેગવાળે રેગથી આતુર થઈ (ખરજ ખણતાં મીઠી લાગે છે પણ) ખરજ ખણવાથી વિકારની વૃદ્ધિ કરે છે, તેમ આ મહ પરિણામે ભયંકર દુઃખ દેવાવાળે છે છતાં પણ (તત્કાળ સુખરૂપ દેખાવાથી) હંસરાજ તેને સુખને માટે માનવા લાગે. માયામાં આસકત થયેલા હંસરાજાએ પોતાનું છતું ઐશ્વર્ય ઘુતકડામાં આસકત થયેલ રાજાની માફક અછતું કરી નાખ્યું અર્થાત્ નાશ પમાડ્યું. અનુક્રમે દિવસે દેખાતા ચંદ્રની માફક પિતાના તેજથી ભ્રષ્ટ થયેલ હંસરાજા સત્પરૂષને શોચ કરવા લાયક થયે. ખરાબ આચરણવાળી
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિતામણિ
[૩૩] સ્ત્રીને આદર કરીને મનુષ્ય શુ શુ અનર્થ ઉપન્ન નથી કરતા? અર્થાત્ સર્વ અનર્થ ઉસન કરે છે. સબુદ્ધિવડે પિતાના સ્વરૂપનું સારી રીતે ચિંતવન નહીં ફરતે તે (હંસરાજા) ઘેલાની માફક વિચાર વિના આમતેમ ફરવા લાગ્યું. તેથી મૂઢ, મંદ, આળસુ, મુંગે, પાંગળ, રાધળે અને બહેરો ઈત્યાદિ ખરાબ વાણીથી કે તેને બેલાવા લાગ્યા. ત.
હું કરું છું, શામાટે દોડાદોડ કરું છું, ક્યાંથી આવ્યા છું અને ક્યાં જઈશ? ઈત્યાદિનો વિચાર કરનાર સબુદ્ધિ, Caાહ્મણી જેમ ચંડાળનો સ્પર્શ ન કરે તેમ આ હંસરાજાનો કોઈ વખત પણ સ્પર્શ કરતી ન હતી. પર્વત, પાષાણ, ધૂળ, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિગેરે એકે દ્રિયમાં અનંત ભ પર્યત આ માયા સ્ત્રીએ તેને ભમાવ્યું. પછી કુમ, કેડા, કેશુઆ, કીડી, ચબણા, વીંછી ઈત્યાદિ વિકલેટ્રિમાં પણ તે (માયા સ્ત્રી)ને વશ થઈને ઘણો કાળ .
પછી ગધેડા, માછલાં, દેડકાં, સિચાણા, કાગડા, સર્પ અને ગળી પ્રમુખ તિર્યંચ પંચેદ્રિયને વિષે પણ તે (માયા), સ્ત્રીએ તેને ઘણે કાળ ભમાડે. તેના આદેશથી પરાધી
* જવારે આ જીવ સદ્દબુદ્ધિને મૂકીને અસબુદ્ધિ માયા, મેહ વિગેરેને આધીન થઈ માઠાં કાર્યો કરી અનેક ગતિઓમાં ફરતાં નાના પ્રકારનાં દુઃખનો અનુભવ કરે છે, ત્યારે લોકો તેને મૂઢ આળસુ, મું, આંધળા, બહેરે વિગેરે નામથી બોલાવે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
[૩૪]
પ્રબોધ ચિતામણિ એ હંસરાજા નરકમાં પણ ગયે. (સત્ય છે કે, વાયરાના ફેરવવાથી પાંદડું સમુદ્રને વિષે પણ પડે છે. સદ્દબુદ્ધિ અવકાશ મેળવીને હંસરાજાને મળી ન જાય તેટલા માટે જે જે ઠેકાણે તે જતો તે તે સર્વ ઠેકાણે તે (માથાસ્ત્રી) તેની પાસે જ રહેતી. જોકે હંસરાજાનું ઘણું પ્રેમબંધન તે છેલ્લી (માયાસ્ત્રી)માં હતું, અને બુદ્ધિમાં તે (પ્રેમબંધન) આંતરે આંતરે હતું, તોપણ (અનુક્રમે) ઉગ કરવાવાળી માયાનું દુરાત્મપણું કાંઈક કાંઈક રાજાએ જાણ્યું પણ રાજા વિદ્વાન હતા છતાં દુરાચારવાળી માયા સ્ત્રીને મૂકવાનો સમર્થ થયો નહીં. (સત્ય છે કે, મુદ્રના પૂરમાં ડુબેલાને મૂકાવવામાં કેણ સમર્થ થાય?
આ પ્રમાણે અનેક ભવનને વિષે ભમી ભમી પ વટેમાર્ગની માફક થાકી ગયેલ હોય તેમ અન્યદા રાજાએ માનવ નામના શહેરનો આશ્રય કર્યો, અર્થાત્ મનુષ્યપણું પામ્યો. આ નગરમાં પ્રવેશ કરતાં જ તેને કમના રોગથી મન નામના બાળકની સાથે અકસ્માત્ મેળાપ થયે, અને તેથી તેણે ઘણુ સારા શુકન થયા એમ માન્યું. ઈંદ્રિએ ગ્રહણ કરેલા ભાવને આત્મામાં વ્યક્ત કરવાનું કારણ, જલદી ચાલવાવાળું, સંકલ્પ કરવાવાળું, પુદ્ગલથી પેદા થયેલું, શરીરે સૂક્ષ્મ, ઘણું દ્રવ્યવાળું (ઘણાં પરમાણુઓથી બનેલું ), આળસરહિત અને મહા બળવાન-એવા મનને “તે મારે પ્રધાન થશે એમ ધારીને હંસરાએ અંગીકાર કર્યું. પોતાના બળથી ગ્રહણ કરેલા લેકવ્યાપી ઔદારિક પુલવડે રાજાએ તે માનવ શહેરને અત્યંત વૃદ્ધિ પમાડવાનો આરંભ કર્યો.
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૩૫]
આ માનવનગર પ્રાણાદિ (પ્રાણ, અપાન, સમાન, ઉદ્દાન અને બ્યાન) પાંચ વાયુના સમુદૃાયરૂપ કુટુંબીઓથી મિશ્રિત છે, નાના પ્રકારના બ્યાપાર કરવામાં પ્રવીણ એવી પાંચ ઇંદ્રિયથી બ્યાસ છે, તેમાં નિરંતર વહુન થતી ઇંડા અને મ્પિંગલારૂપ રાજમાર્ગ (ધોરી રસ્તા) છે અ + કેટલાક પુણ્યવાન જીવાથી જાણી શકાય તેવે સુષુમ્ગા નામનો એક સાંકડા રસ્તા પણ છે; તે અનુકૂળ લત્તાએના આલેખ માટે નાભિરૂપ કુંડથી ઉપશે ભત છે, તેમાં નવ દરવાજા છે, ઘણા કલેશથી રક્ષણ કરવા માટે ભુજારૂપ અગલા જાગૃત છે, કેશરૂપ ધ્વા નેમાં ફકી રહી છે અને સાત ધાતુઓ (રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય) રૂપ પાડાએ (મહાલ્લા) છે. આ પ્રમાણે તે તે વસ્તુઓ । ભેગવવાને લાયક આ માનવનગર કેટલેક કાળે વિસ્તાર પામ્યું. રાજાથી સન્માન પામેલું મન પણ પર્યાસ (સમ) યું અને અનુક્રમે દેદીપ્યનામ ચંચળતાના સ્થાનરૂપ યુવાવસ્થાને પામ્યું. પર ́તુ માયાને શ્વા એલે રાજ ક્રમે ક્રમે પેાતાના શહેરનું રક્ષણ કરવાને પણ અસમર્થ થયેા. (સત્ય છે કે) રાગથી પીડાએલા સિંહ પણ નિળ શિયાળની માફક આચરણ કરે છે. પાતાના પતિની આવી દશા જાઇને સબુદ્ધિ માયા છુપર ખુદ પામી. ખેદની વાત છે કે (સ્ત્રી છતાં) શત્રુરૂપ અને આ માયાએ પતિના મૂળનો નાશ કર્યાં. એક દિવસે પ્રેમ સબધી કલેશથી પતિથી જરા દૂર થયેલી માયાને જોઈને એકાંત હિત કરનારી સત્બુદ્ધિ એકાંતે પેાતાના પતિને આસ્થા લાગી કે ” હું વિદ્વાન ! હું ઉત્તમ પુરૂષામાં મુગટ
Page #51
--------------------------------------------------------------------------
________________
[૩૬)
પ્રબોધ ચતામણિ તુલ્ય! આ દુષ્ટ સ્ત્રીના વ્યસનને શા માટે આદરે છે? આવી નીચ સ્ત્રીનો પરિચય કરે તમને લાયક નથી. હે સ્વામી! કેઈપણ વિદ્વાન પુરૂષ તે આ દુષ્ટ સ્ત્રી સાથે રાગ કરતે નથી. તમે આના ઉપર રાગ કરીને દુર્જન મનુષ્યમાં અગ્ર
પણું કર્યું છે. (અન્યક્તિથી સબુદ્ધિ હંસરાજાને સમજાવે છે). હે સૂર્ય ! નિર્મળ ઉદયને આપવાવાળી પૂર્વ દિશાને મૂકીને ઉત્તમ પુરૂષોને નિંદવાલાયક પશ્ચિમ દિશા તરફ તું જાય છે, પણ તેનું જે ફળ તને મળે છે તે ઠીકજ મળે છે. એ ફળ કહીને કર્યો પુણ્યવાન જીવ બીજાના ક્ષત ઉપર ખાર નાંખે ? અર્થાત્ તે તું તારી મેળે જ સમજી લેજે.
તૃષાથી પીડાતા મનુષ્ય પણ ગાયેગ્યની વિચારણું તે કરવી જોઈએ. કેમકે અતિ તૃષા લાગ્યા છતાં પણ કયો મનુષ્ય ચંડાળના કુવાનું પાણી પીવે ? ખરાબ આચરણવાળી આ માયા સ્ત્રી મોક્ષના અભિલાષી જીવેને પણ બંધનનું કારણ છે, કારણ વિનાની શત્રુ છે અને તરતા માણસને ડુબાડવામાં તત્પર છે. આ તમારી માયા સ્ત્રીને તમેજ પ્રગટ કરી છે, તમેજ વૃદ્ધિ પમાડી છે અને તમે જ પોતાની સ્ત્રી બનાવી છે, તમારા આવા આચરણથી જે નાસ્તિક મતનો આશ્રય કરવાવાળા છે તે આજે બળસહિત ગજરવ કરે છે.
એક પૂર્વ દિશા સમાન ઉદય આપવાવાળી તે હું છું, અને પશ્ચિમ દિશા સમાન અસ્ત કરનારી આ માયા છે. સૂર્ય તુલ્ય તમે છે. માટે તે સ્ત્રીનો ત્યાગ કરીને મારે આદર કરે નહીં તે અસ્ત દશાને પામશે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૩૭]
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રેષના સંગમાં જોડાએલી આ માયાને તમે તે નાસ્તિક મતમાંજ પુષ્ટ કરી છે. તે કુતરીને મારી સાથે સામ્યતાના ઘરરૂપ શા માટે કરે છે ? અર્થાત્ તેને અને મને સરખી કેમ ગણે છે ? આ ધૂતારી મધના બિંદુની ઉપમા તુલ્ય વિષય સંબંધી સુખ આપીને પાછી તમને જોરથી નરકરૂપ કુવામાં ફેંકી દે છે તે તમે જાણતાજ નથી. હે મહા પરાક્રમી પુરૂષ! આ દુખ સી તમને બાંધીને ત્રણલેકમાં ભમાવે છે. શું આથી પણ તમને શરમ નથી થતી? આ માયાનું તમે પ્રયત્નથી પોષણ કરે છે, ત્યારે તે તે ઉલટી તમને બાંધે છે. આના ઉપર ઉપકાર કરવાની તમારી ઈચ્છા સર્ષને દુધનું પાન કરાવવા જેવી છે, સાપણ અગ્નિજવાળા અને વિષવલ્લીની માફક વૃદ્ધિ પામેલી આ દુષ્ટ સ્ત્રી તેને વધારનારને અનેક પ્રકારની માઠી પીડા કરે છે. સરોવરથી જેમ દાવાનળની ઉત્તિ, અમૃતના કુંડથી ઝેરની ઉત્તિ, સૂર્યથી અંધકાર થે, ચંદ્રથી જેમ અંગારાનું વર્ષવું, સમુદ્રથી જેમ ધૂળના ઢગલાની ઉતત્તિ અને પચ્ચ ભેજનથી જેમ રોગની ઉત્તિ તેમ પરબ્રહ્મ સ્વરૂપ એવા તમારાથી આ કર્મનો ઉપદ્રવ સંભવે છે. - વિવેચન—ઉપરનાં છાતમાં ન થવાની વસ્તુની જેવી રીતે ઉત્તિ બતાવી તેમાં તમારાથી કમેની ઉત્તિ જે ન થવી જોઈએ તે થઈ છે.
રસંસારના પ્રારંભથી અર્થાત્ અનાદિકાળથી તમારી પાછળ લાગેલી અને સ્વાદે ચાલવાવાળી આ માયા વેરણની માફક
Page #53
--------------------------------------------------------------------------
________________
[૩૮]
પ્રબોધ ચિંતામણિ
:
-
ક
-
-
- -
-
-
- -
-
-
-
-
-
તમને કરડે અનર્થ ઉપન્ન કરે છે. તેને અનુભવતાં છતાં પણ તમે જાગતા નથી. આ મયા સીમાં અવશ્ય વશીકરણ કરવામાં કુશળપણું સંભવે છે. જે તેમ ન હોય તે એ દુષ્ટ સ્ત્રીને પણ તમે હિતકારી કેમ માનો? કમળતુને જીત તૃણધાન્યનું ભેજન, રેતીનું ઘર, બળ પુરૂષની પ્રતિજ્ઞા અને અસતીનો સ્નેહઆ બધાં સ્થિરતા વિનાનાં જ હોય છે. અર્થાત્ એમાં સ્થિરતા હોતી નથી. વેશ્યાની મહત્તા (અકા) જેમાં પ્રથમ મધુર આલાપ વડે લેભ પમાડીને તે (જ્યારે પુરૂષ ધનથી ખાલી થાય ત્યારે) વિડંબના પમાડે છે તેમ આ માયા સ્ત્રીએ (વેશ્યાની માફક) ક્યા ગુણવાત પુરૂષને પણ વિડંબના નથી પમાડ ? અર્થાત્ સર્વને વિડંબના પમાડી છે. અરે ! ત્રણ ભુવનને રક્ષણ કરવામાં સમર્થ તમારૂં તે બળ કયાં ગયું? ઈંદ્રને પણ દુર્લભ એવું તમારું ઐશ્વર્ય કયાં ગયું? પ્રયત્નથી એકઠી કરેલી ગુણરૂપ લક્ષ્મી ક્યાં ચાલી ગઈ? હે સ્વામી! આ પાપી સ્ત્રીએ તે અમગ્ર વસ્તુઓના નાશ કર્યો છે એમ તમે સમજજે. વળી (સ્ત્રીઓ કેવી છે ?
“સ્ત્રી કષ્ટ વિનાની અટવી છે, પાછું વિનાનો પ્રવાહ, છે, નામ વગરનો રે છે, અગ્નિ વિનાનો તાપ છે, લેઢા વિનાની આર છે, સાંકળ વિનાનું બંધન છે, ધૂળની વૃષ્ટિ વિનાનું આવરણ છે, દારૂ વિનાનું મદસ્થાન છે, શત્રિ વિનાનો અંધકાર છે અને દર વિનાનો પાશ છે. સ્નેહથી ઘેલા થએલ પુરૂષોએ આદર કરેલી બીજી (સામાન્ય) સ્ત્રીઓથી પણ તેના બંને ભવ (આભવ તથા પરભવ) નાશ કરેલા દેખાય છે તે
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૩૯]
હે બુદ્ધિમાન ! આવી માયાસ્ત્રીનો આદર કરવાથી અને ભવનો નાશ થાય તેમાં તે કહેવુ જ શું? આ માયા) સ્ત્રીના ભયથી પ્રાયે હું તમારી પાસે રહેતી નથી; ને કિ જો રહું છું તે માત્ર એક છાયાણે રહું છું પણ પ્રગટપણે રહેતી નથી. આ માયાનો જે મેહ નામનો પુત્ર છે તે નિશ્ચે તમારો દ્રોહ કરનારા છે. હે સ્વામી! હું નથી જાણતી કે એના કયા ગુણથી તમે તેના ઉપર રાગી થાઓ છે ? વળી આ માયાએ તમારી બુદ્ધિ નામની સ્ત્રીને વશ કરી છે, તે નિ`ળ મનને મલિન કરનાર દુર્બુદ્ધિનો પણ તમને સ્વીકાર કરવા ઉચિત નથી. સ્ત્રીને વિષે વેરણ તુલ્ય આ માયાનો તમે હજ્જુ પણ ત્યાગ કરશે તે રાહુથી મુક્ત થયેલ ચંદ્રની માફક તમારૂં તેજ તમે ફરીથી પાછું મેળવશે.’
આ પ્રમાણે સમુદ્ધિની શિક્ષારૂપ વાણીથી હંસરાજાને અસર તેા થઇ પણ તે આપદાથી ભય - પામી હાય તેમ અ ક્ષણ પણ સ્થિર રહી નહીં. તેથી મદોન્મત્ત હંસરાજાએ (ફરીથી) અંધકારરૂપ માયાનો સ્વીકાર કરવાથી (રાત્રિને વિષે) મૃણાલીની માફક સત્બુદ્ધિ પ્લાન મુખકમળવાળી થઇ ગઇ.
હવે સબુદ્ધિ પુરૂષોની નિંદા અને સ્ત્રીઓની સ્તુતિ કરે છે.
પુરૂષ! વચન બેલવામાં કડોર હેાય છે, અને વળી હૃદયમાં નિર્દય હોય છે. જ્યારે તે વધારે ક્રોધાયમાન થયા હોય,
૧ કમલ.
Page #55
--------------------------------------------------------------------------
________________
[૪૦]
"પ્રબંધ ચિંતામણિ ત્યારે પ્રેમવડે અથવા સ્તુતિવડે પણ તેઓ રેકી શકાતા (શાંત કરાતા) નથી. સ્ત્રીઓ નિરો કેમળ હૃદયની હોય છે, અને પુરૂષ પ્રાયે રૂક્ષ (નેહ, વિનાના) હૃધ્યના હેય છે, એ વાત ખરી નથી. જુઓ, નદીઓ સમુદ્રને સ્વાદિષ્ટ (મીઠું) પાણી આપે છે, ત્યારે સમુદ્ર નદીઓના મેમાં ખારું પાણી નાખે છે. (ભરતી આવે છે ત્યારે નદીઓના મુખમાં ખારૂ પાણું થાય છે). જ્યારે આવે મારા મનવાળે મર્યાદા મૂકે છે ત્યારે (એમ નિર્ણય થાય છે કે, પવિત્ર આચારવાળાઓને પણ તે ભવિતવ્યતા દુઃખે ઓળંગી શકાય તેવી છે. આ પ્રમાણે વિચાર કરીને સદ્દબુદ્ધિ સપત્ની (શાક)ની શંકાથી અદશ્ય થઈ ગઈ, કેમકે ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરે. તે બુદ્ધિનું મુખ્ય લક્ષણ છે. . તે (સદ્દબુદ્ધિ)ને નહીં દેખવાથી માયા ઉલટી (વધારે ઉન્માદ કરવા લાગી. સૂર્યની પ્રભા દૂર થવાથી શું રાત્રિ અહંકાર નથી કરતી? અર્થાત્ કરે છે. પછી શંકારહિત માયાએ પોતાના સ્વામીના આખા શરીરને એવી રીતે આલિંગન ર્યું કે આ બંનેને દૂધ અને પાણીની માફક બીલકુલ ભેદ રહ્યો નહીં. તે (માયાસ્ત્રી) ના આલિંગનના સુખને પ્રગટ કરવા તત્પર થયેલ હંસરાજા નિરંતર તેનાજ રાગની વિશેષ વૃદ્ધિને માટે પ્રવર્તાવા લાગ્યા. “આ માયા રાજાને અત્યંત પ્રિય છે એમ સારી રીતે નિર્ણય કરીને બુદ્ધિમાનોમાં મુખ્ય એવા મને પણ તેની જ સેવા કરવી શરૂ કરી. હવે મન નિરંતર બીજાં કાર્ય મૂકીને માયાની તુષ્ટિ, પુષ્ટિ,
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૪૧] બળ અને તેજ જેમ વૃદ્ધિ પામે તેવા પ્રયત્ન કરવા લાગ્યું. મહાભક્ત મનને માયાએ પણ કેટલીક લક્ષ્મી આપી. સેવકેને વિષે જે પુરૂષ બંધ મુઠ્ઠીવાળા ( કૃપણ) હેય છે તે શું સેવાને માટે લાયક છે? અર્થાત્, નથી. માયાની પ્રેરણાથી હંસરાજાએ મનને પોતાનો પ્રધાન બનાવ્યું. પ્રાયે સ્ત્રીના પક્ષના માણાને ધનાઢયે વૃદ્ધિ પમાડે છે.
હવે કઈ અવસરે કામ (વિષય)થી આકાળ થયેલા મને સ્ત્રીને અંગીકાર કરવાની ઈચ્છા કરી. (કઈ શંકા કરે કેમન તે નપુંસક છે. તેનો ઉત્તર આપે છે કે મન એવા શબ્દ બોલવામાં નપુંસક લિંગે છે, પણ પરમાર્થથી મન નપુંસક નથી. મનની એવી ઈચ્છા થવાથી નિરંતર ભત્તરની નજીક રહેવાવાળી દુબુદ્ધિએ ચપળ સ્વભાવવાળી પ્રવૃત્તિ નામની પિતાની પુત્રીને ચપળ મનની સાથે પરણાવી. પ્રવૃત્તિ [મનપ્રધાનની સ્ત્રી] નિરંતર મોડને વિષે નેહની વૃદ્ધિનો વિચાર કરતી હતી, કારણકે માયા અને દુબુદ્ધિથી આ પ્રવૃત્તિ કાંઈ જુદા વિચારવાળી નહોતી. એક દિવસે હંસરાજાની પાસે આવેલી સદ્દબુદ્ધિ આ ત્રણે સ્ત્રીઓ [દુબુદ્ધિ, માયા અને પ્રવૃત્તિને જોઈને વિચારવા લાગી કે “રાજાની અપૂર્વ ભક્તિ કરવાવાળો સરખા ગુણવાળી સ્ત્રીનો સમુદાય બરાબર મળે છે. રાજાનું નિકંદન કરવાને માટે કાળના જેરથી ક્રૂર મધુરતાવાળી આ ત્રણે સ્ત્રીઓ પણ ભરણું, ભદ્રા અને ગિનીની માફક એકડી મળી છે. પોતાના સ્વરૂપને
Page #57
--------------------------------------------------------------------------
________________
[૪૨]
પ્રબોધ ચિંતામણિ નહીં જાણનારે રાજા મારી શિખામણ તે કઈ દિવસ સાંભબતેજ નથી, અને આ સ્ત્રીઓના કામણ કરવાથી પિતાને [ગુણેથી] સંપૂર્ણ જુએ છે, જે અધિકારને મનપ્રધાન હમ અંગીકાર કરે છે તે [મનપ્રધાન ને પણ આ સ્ત્રીઓએ ચળાવેલ [ ફેડેલ ] હોવાથી આગામીકાળમાં તેનું સ્થિરપણું હું જેતી નથી. જ્યારે મારો ગૃહસ્થાશ્રમજ આવો થયો ત્યારે હું શું કરું? અને શું બેલું? આ ઘરની છાની વાત વિચારતાં પણ મને લજજા આવે છે. આ જ કારણથી જો મારાથી પેદા થએલે નિવૃત્તિ નામની મારી પુત્રીને આ મડા અમાત્ય [મન]ની સાથે પરણાવું અને કદાચ તેને કોઈ પુત્ર થાય તો તે કલેશમાં ડુબેલા આ પિતાના માતામિડ [હંસરાજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ થાય, અને તેજ આ . ત્રણે સ્ત્રીઓના વેગને રોકવાને પણ સમર્થ થાય.” આ પ્રમાણે વિચાર કરીને “તું મારા સ્વામીને ઘણે વહાલે છે' એમ પ્રધાનને કહીને સદ્બુદ્ધિએ નિવૃત્તિ નામની પિતાની પુત્રીની સાથે મનપ્રધાનનો વિવાહ કર્યો. ત્યારથી જેમ પૂર્વ અને પશ્ચિમ દિશા સૂર્યની સેવા કરે છે, તેમ જુદા જુદા સ્વભાવવાળી પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બંને સ્ત્રીઓ વારાફરતી સ્વામીની સેવા કરવા લાગી. કરિઅણના વેપાર કરવાવાળા પુરૂષને જેમ પ્રાતઃ સંધ્યા કિયા [દુકાન ખેલવી, કરિઆણ બહાર કાઢવાં વિગેરે કાર્યોમાં પ્રેરે છે અને સૂર્યાસ્ત સંધ્યા તે ક્રિયાની નિવૃત્તિ કરાવે છે તેમ પહેલી પ્રવૃત્તિ સ્ત્રી [મનપ્રધાનને ક્રિયા કરવામાં પ્રેરે છે ત્યારે બીજી નિવૃત્તિ સ્ત્રી
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૪૩] તે સર્વ વ્યાપાર બંધ કરાવે છે. અનુકમે પ્રવૃત્તિએ દુબુદ્ધિની સાથે અને નિવૃત્તિએ બુદ્ધિની સાથે મન પ્રધાનનો મેળાપ કરાવ્યું અને કાકાક્ષિગોલક (કાગડાની આંખના ગેળાનો ન્યાય પોતાના સ્વામીને શીખવ્યો.
દુર્બોદ્ધિએ માયાની સારી રીતે ભક્તિ કરી, એટલે તે દાંભિકી માયાએ પોતાના પુત્ર મેહની સાથે પ્રધાનને મિત્રોઈ કરાવી અને તે પ્રિધાનોને કહેવા લાગી કે “હે પ્રધાન! તમે ભાગ્યવાન છે કે પ્રવૃત્તિ જેવી સ્ત્રી તમને મળી છે. કેમકે પ્રાયે ગુણવાન પુરૂષોને પણ સરખા ગુણવાળી સ્ત્રી મળવી – દુર્લભ છે. વિલાસવાળી, ખુબસુરત અને કષ્ટયુક્ત કાર્યમાં પણ ખેદ નહીં પામનારી પ્રવૃત્તિના જેવી સ્ત્રી મેં પૃથ્વી ઉપર જોઈ નથી. હે સ્વચ્છ ! સદ્દબુદ્ધિથી જન્મેલી જે આ નિવૃત્તિ કન્યા તમે પરણ્યા છે તે તો સ્વભાવથી જ આળસુ, કિયારહિત અને દુનિયાથી વિલક્ષણ સ્વભાવની છે. તમે યુવાન છે, તેમજ બળવાન છે, માટે તે [નિવૃત્તિમાં આદર કર એ તમને ઉચિત નથી. પૃથ્વીનો ભાર ઉપાડવામાં સમર્થ શેષનાગને શરીરનું ચકને આકારે મંડપ કરવામાં શું પ્રીતિ થાય? અર્થાત્ જ થાય. તમે [પ્રધાનપણની] સર્વ મુદ્રા પામ્યા છે તે હવે સ્વજનવર્ગનું રંજન કરવાવાળા થાઓ. પિતાની સરખા ગુણ વિનાના માણસની સાથે આસક્તિ
* કાગડાને આંખનાં છિદ્ધ એ હોય છે પણ જોવાનો શક્તિવાળો ગોળો એક હોય છે, તેથી આંખોનો ગોળો જેમ ફેરવો હોય તેમ ફરે છે. તેવી જ રીતે આ સ્ત્રીઓ જેમ મનપ્રધાનને ફેરવે છે તેમ તે ફરે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
[૪૪] .
પ્રબોધ ચિંતામણિ કરવી તે મહત્વના ભંગને માટે થાય છે. આ મેહ રાજબીજ છે. મેં તેને જન્મ આપે છે. હું તેને તમને એવું છું. આ દુર્બળ છે તો પણ તમે અને તમારી સ્ત્રી બંને તેને વૃદ્ધિ પમાડો [શરીરે પુષ્ટ કરજે.” આ પ્રકારની માયાની શિખામણથી મનપ્રધાન પ્રવૃત્તિ ઉપર ઘણો નેહ રાખવા લાગે, પરંતુ આંતરે આંતરે નવી પરણેલી નિવૃત્તિને પણ ભગવત હતો.
કાળાંતરે નિવૃત્તિને મહા વિચક્ષણ વિવેક નામનો પુત્ર થયે. તે પુત્ર સર્વ પદાર્થોના સદુ-અસપણા [છતાપણુંઅછતાપણું–હિતપણું–અહિતપણું વિગેરેનો વિચાર કરવામાં સમર્થ થયો. વિવેકના જન્મથી ખેદ પામેલી માયા, દુબુદ્ધિ અને પ્રવૃત્તિ [ આપસમાં ] કહેવા લાગી કે આપણે નાશ કરવાને માટે આ વિષવૃક્ષનો અંકુર ઉન્ન થયે છે માટે જેમ તેમ કરીને આ વિવેકને રાજા અને પ્રધાનને મળતાં
કે અને આપણે સર્વે માતા [નિવૃત્તિ] સહિત વિવેકને અહીંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કરો. આ પ્રમાણે તે સર્વ સ્ત્રીઓ (આપસમાં) બોલે છે તેટલામાં બુદ્ધિ ત્યાં આવીને આ વિવેકથી પરમએશ્વર્યને તમે પામશે' એમ પિતાના સ્વામીને જણાવવા લાગી. ત્યારપછી હંસરાજા શાંત અને સુંદર શરીરવાળા તે વિવેક બાળકને ખળામાં બેસાડીને નિરંતર લાડ લડાવવાની ઈચ્છા કરવા લાગ્યા, પરંતુ પેલી ત્રણ સ્ત્રીઓને વશ થયેલે રાજા ઘણું કાળ સુધી વિવેકને દેખવાને સમર્થ ન થયે, તે પછી લાડ લડાવવાની તે
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિતામણિ
[૪૫]
વાત જ શી કરવી ! આપસ આપસમાં વૈર ધારણ કરતા એવા મોહ અને વિવેક વનમાં રહેલ ક્રૂર અને શાંત સ્વભાવવાળા બાજપક્ષી અને પિપટની માફક રાજાની આગળ વૃદ્ધિ પામવા લાગ્યા. ત્યારપછી ચપળ ચાવડે પતિને ખુશી કરતી પ્રવૃત્તિએ માયાને અને પોતાની મા [ટુબુદ્ધિ ને આશ્ચર્ય ઉપન્ન કર્યું ત્યારે શાંત અને ગંભીર વૃત્તિવડે સ્વામીને સંતોષતી નિવૃત્તિએ પણ તે [પ્રધાનના અને રાજાના મહાન સુખમાં વધારો કર્યો. રાજા અને પ્રધાન નિવૃત્તિના સુખી કરવાથી આપણુ ઉપર કદાચ વિરક્ત થશે, આ પ્રમાણે વિચાર કરીને માયા અને દુબુદ્ધિ પ્રવૃત્તિને એકાંતે કહેવા લાગીહે પુત્રી ! તારે તારા સ્વામીની સેવામાં આંતરૂં ન પાડવું અને તે તે [હિંસા પ્રમુખ આરંભના સંબંધે કરી તારે તારા સ્વામીને નિરંતર તેવા કાર્યોમાં પ્રેરવો, અર્થાત્ આર ભમાં મગ્ન કરે. આ નિવૃત્તિનો (તારા સ્વામી પાસે જવાનો) અવસર તારે સાવધાન થઈને રેકો. તે (નિવૃત્તિ) આપણી વેરણ હેવાથી તેનો વાર ઉલ્લંઘન થતું તારે બીલકુલ ન ગણવો. આ પ્રમાણે માયાને દુબુદ્ધિની શિખામણ પામીને સર્વ કામની જાણ એવી પાપિણ પ્રવૃત્તિ સંકલ્પરૂપ શય્યા રચીને નિરંતર સ્વામીની સેવા કરવા લાગી અને કેઈ વખત વિશ્રામ પામીને મારો સ્વામી રખેને નિવૃત્તિને મળી જાય, એ હેતુથી પ્રવૃત્તિ ઉપરા ઉપર જુદા જુદા કાર્યો કરવામાં સ્વામીને પ્રવર્તાવવા
લાગી. (તે કાર્યો બતાવે છે)–જીવોની હિંસા કરવામાં, અસત્ય બોલવામાં, ચેરી કરવામાં, પરસ્ત્રી ભેગવવામાં, મવ
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
પ્રમેધ ચિંતામણિ
માંસ વાપરવામાં, શિકાર કરવામાં. ચાડી કરવામાં, દ્રોહ કરવામાં અને મહારંભ કરવામાં સ્વામીને તેણે (પ્રવૃત્તિએ) એવી રીતે પ્રવર્તાવ્યેા કે મતપ્રધાન (તેનો સ્વામી) નિવૃત્તિને દુર્ભાગિણી સ્ત્રીની માફક આંખથી પણ જોઇ ન શકયેા. પ્રવ્રુત્તિ ઘાણીના બળદની માફક નિરંતર મનપ્રધાનને એવી રીતે ભમાવતી હતી કે શિકારીના પાછળ પડવાથી જેમ હરણુ કોઇ ઠેકાણે વિશ્રામ ન પામે તેમ તે (સનપ્રધાન) કિંચિતપણુ વિશ્રામ પામતા નહેાતા.
હવે માયા વિચાર કરે છે કે-આ હું સરાજા પણ પેાતાના સ્વરૂપને ન જાણવાથી અમારામાં આસક્ત થયેા છે; પણ પેાતાના સ્વરૂપને જાણ્યા પછી નિશ્ચે અમારાથી વિરક્ત થશે; અથવા દુનિયામાં શ્રીમાન પુરૂષ અસ્થિર મિત્રાઇવાળા જ હાય છે. પણ આ મહામાત્ય (પ્રધાન)થી અમને પગલે પગલે લક્ષ્મીની પ્રાપ્તિ થઇ છે, માટે તેની પ્રીતિ વધારવા ચેાગ્ય છે. આવે વિચાર કરીને માયા પ્રધાન ઉપર વધારે ને વધારે પ્રીતિ ધરવા લાગી. તેથી જો હું વધારે વહાલા થાઉં તા મશ્કરી અને કૌતુકની ક્રીડાઓ પૂર્ણ થાય’ એવા વિચારથી મંત્રી પણ રાજા ઉપર વેર ધારણ કરતા માયાને સેવવા લાગ્યા. એટલે વાયુથી વ્યાપ્ત થયેલ અગ્નિ, દારૂ પીધેલ હાથી, શિકારીને આધીન થયેલ બાજપક્ષી, પાંખવાળા સર્પ, કુપથ્ય ખાવાથી પ્રાપ્ત · થયેલ રોગ અને ઝેર પાયેલ માણુ જેમ અત્યંત દુઃસહુ થાય છે, તેમ માયાના મળવાથી મનપ્રધાન પણ અત્યંત દુઃસહ થઈ પડયે પૃથ્વી ઉપર ચાલતાં
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૪૭] તે થાકતા નથી, પાણીમાં ચાલતાં તે ડુબત નથી, પર્વત ઉપર ચડતાં તેને શ્વાસ ચડતો નથી, અને અગ્નિમાં ભમતાં તે બળતું નથી. કેઈ ન દેખે તેમ ચાલનાર અને એક ક્ષણમાત્રમાં સ્થાવર અને જગમ સર્વ વિશ્વમાં સંચર છતે સિદ્ધ વિદ્યાવાળા વેગીની માફક રાત્રિ દિવસ ચાલતાં તે કઈ વખત ખેદ પામતું નથી. દોરડાં, નળ કે લેટની સાંકળવડે પણ તે રોકી શકાતું નથી. આ વેગવાળા પ્રધાનની પાસે વાનર પણ(ચપળતામ) નિર્બળ છે. સુંદર રૂપવાન સ્ત્રીઓ અને ધનના ઢગલા તેની આગળ મૂકીએ તે પણ પાણી વડે વડવાનળની માફક તેની તૃષ્ણા શાંત થતી જ નથી. તે કે મંત્ર નથી, તેવું કઈ મૂળીયું નથી, તેવું કઈ મણિ નથી કે તેવું કેઈ કામણ નથી કે જેણે કરી આ વિકારી પ્રધાનને પ્રસન્ન કરવાને સમર્થ થઈએ. જે તે ઉપાયે કરી રાજા તે (પ્રધાન)ને વશ કરે છે તે ફરી જે તે પ્રકારનો છળ કરીને પ્રેતની માફક તે (પ્રધાન) પાછો કે પાયમાન થાય છે. જેમ લાકડાથી દેદીપ્યમાન થએલ અગ્નિ લાકડાનેજ દુઃખ આપે છે તેમ જે રાજાથી અધિકાર મળે તેનોજ તે (પ્રધાન) દ્રોહ કરવા લાગે. માયાએ રાજાને બાંધ્યો હતો તે પણ પ્રધાને માયા સાથે વિચાર કરીને પાપરૂપ મેટા પાસે કરીને રાજાને સારી રીતે આવ્યો. જેમ ધૂમ્ર અને ધૂમાડ તેજવાન સૂર્યને કાંઈ પણ પ્રકાશ ન કરી શકે તેવી સ્થિતિએ પહેચાડે છે તેમ વિસ્તાર પામતા મલિન સ્વભાવવાળા માયા અને પ્રધાને તેજ સ્વરૂપ હંસરાજાને કાંઈ પણ ન કરી શકે તેવી સ્થિતિએ
Page #63
--------------------------------------------------------------------------
________________
[૪૮].
પ્રબંધ ચિંતામણિ
પહોંચાડે. મન પ્રધાન પોતાની મેળે જ આ જીવને સર્વસ્વ આપે છે અને વળી પાછું લઈલે છે તેમજ તે પિતાની મેળેજ દેહધારીઓનો બંધ અને મોક્ષ વિસ્તરે છે. કોડ વર્ષ પર્યત અજ્ઞાનતપ કરવાવાળા અને દંભથી દુર્બળ શરીરવાળા પ્રાણીઓને આ પ્રધાને જોરથી સાતમી નરકમાં પહોંચાડ્યા છે. તેમજ ઘણા ભાગ્યથી (પાંચ ઇંદ્રિયેના) વિષયને પેદા કરી તેનાથી શરીરરૂપ યષ્ટિ (લાકડી)ને પુષ્ટ કરીને આ પ્રધાને કેટલાક જીવોને સર્વાર્થસિદ્ધિ વિમાન પ્રત્યે અને કેટલાક જીને મેક્ષ પર્યત પહોંચાડ્યા છે. તપ, જપ, દયા અને દાનાદિ સગુણોને ગૌણ કરીને પ્રાણીઓને ફળ પ્રાપ્ત થવાને અવસરે મન પ્રધાન પોતાનું પ્રમાણપણું ઈચ્છે છે.
વિવેચન-તપ, જપ, દયા, અને દાનાદિ કરવાના અવસરે મનના શુભાશુભ પરિણામને અનુસરે તેનું ફળ મળે છે. તપ, જપ, દયા અને દાન તેના તેજ હોય છતાં તે કરવાના અવસરે મનના પરિણામ કલુષિત હોય તે તેનું શુભ પરિણામવાળું ફળ મળતું નથી, આજ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે દાનાદિક દરેક કાર્યોના ફળમાં મન પિતાનું પ્રમાણપણું ઈચ્છે છે. અર્થાત્ પિતાનું ધાર્યું જ થાય છે, એમ બતાવી આપે છે.
માયાથી મોહિત થયેલા પ્રધાનને તે (માયા)નો મેહ નામનો પુત્ર પ્રિય થયે. તે છતાં ઉપેક્ષા કરાયેલ પણ વિવેક વનના વૃક્ષની માફક વૃદ્ધિ પામ્યું. એક દિવસે પોતાની આગળ કીડા કરતા મનોહર મુખવાળા વિવેક પુત્રને જોઇને
Page #64
--------------------------------------------------------------------------
________________
[૪]
11. કયા
રામ
મ
મ
મ
મ
પ્રબંધ ચિંતામણિ એકાગ્રપણે વિચાર કરતાં વિસ્મૃત થએલ વિદ્યાની માફક તે (વિવેક)નીમાં નિવૃત્તિ)ને તે (મન) સંભારવા લાગ્યું. સ્મરણ કરતા જ જુદા વેષને ધારણ કરતી નિવૃત્તિ દેવાંગનાની માફક પ્રગટ થઈ વ્યગ્ર ચિત્તવાળે પણ પ્રધાન તેના દશનરૂપ અમૃતે કરી છે વખત શાંત થશે. તે નિવૃત્તિની સાથે આવેલી પોતાની પૂર્વે પાની સદ્દબુદ્ધિનો હંસરાજાએ પણ દૃષ્ટિથી સ્પર્શ કર્યો; કેમકે દઢ બંધાયેલા રાજામાં તેને આલિંગન કરવાની શક્તિ તે કયાંથી હોય? અર્થાત્ તેટલી શક્તિ તેનામાં નહોતી. પરંતુ સ્મરણ શક્તિવાળો હંસરાજા સ બુદ્ધિએ આપેલી આગળની શિક્ષાને જેમ જેમ સંભારવા લાગ્યું તેમ તેમ આનંદરહિત થઈને તે પિતાને નિંદવા લાગ્યું. પછી તે વિલાપ કરવા લાગ્યું કે-“હે ગૌરશરીરવાળી ! હે આદર કરવા લાયક ! હે ગુણશાળી ! હે ગંગાજળની માફક ઉજવળ ! હે સદ્બુદ્ધિ! મને તારું દર્શન આપ. હે સદ્બુદ્ધિ! તને દૂર કરીને અને માયાને અંગીકાર કરીને મેં મને પિતાનેજ વિહેબના કરી છે. અરે ! ચિતામણિનો ત્યાગ કરી કાચને લેવાવાળે શું કોઈ પણ ઠેકાણે આનંદ પામે ? અર્થાત્ ન પામે. હે સદ્બુદ્ધિ! તારી છતાં ત્રણ લેકનું અધિપતિપણું મેળવવું મને મુશ્કેલ નથી, અને તારા વિના અનાર્યોએ કાર્ય પ્રસંગે ર્મરૂપ ઘરને વિષે મને (હંસરાજાને) ફેરવે (ભમાષ) એ પણ મુશ્કેલ નથી. પૃથ્વી પતિનું વિલાસપણુ ‘તારા હોવાથી મેળવાય છે, અને તારા વિના તે ચોરની - માફક બંધનો અનુભવ કરાય છે. સ્વામીપણું ને દાસપણું.
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
પ્રબોધ ચિંતામણિ
P
સ્વર્ગ ને નરક, વૃદ્ધિ ને હાનિ, સુખ અને દુઃખ આ સ તારી પ્રસન્નતા અને અપ્રસન્નતાનુ જ લીલાયિત છે. હે વલ્રભા ! તારા વિયોગથી કોઇ ઠેકાણે હું રૂંધાણા, કાઇ ઠેકાણે બધાણા, કોઈ ઠેકાણે શ્રાપિત થયા, કોઈ ઠેકાણે હણાયા, કાઇ ઠેકાણે અપ્રીતિત્રંત થયા, અને કોઇ ઠેકાણે પુષ્ટ થયેા. તારા વિના કાઈ ઠેકાણે દાસ થયે, કોઇ ઠેકાણે પારકું અનાજ ખાવાવાળા થયા, કોઈ ઠેકાણે કિંકર થયા, કાઇ ઠેકાણે અનાજ ધી તેલ વિગેરે વેચનારા થયા, અને કોઇ ઠેકાણે રસાઇ કરનારા થયેા. હિહકારી વચનોથી તે તે મારા વિષે ઉત્તમ સ્ત્રીને લાયક આચરણ કર્યુ છે, અને તેનાથી પરાઙમુખ થવાને લીધે હું તે નીચ પુરૂષાની પક્તિમાં બેઠો છું. મૂળથી મલીન આશ્રયવાળી આ માયાએ નિવૃત્તિને અને પ્રધાનને મને (હંસરાજાને) અને તને (સદ્ગુદ્ધિને) તેમજ વિવેકની સાથે મને તથા પ્રધાન અનેને મળતાં અટકાવ્યાં છે. પ્રકા શની વેરણ રાત્રિ જેમ કમલિની અને સૂર્યનો વિયેાગ કરાવે
તેમ હું સદ્ગુદ્ધિ ! આ સમગ્રલેકની વેરણુ માયાએ આપણા બન્નેનો વિયેાગ કરાવીને શું સાધ્યુ ? અર્થાત્ તેને શે! ફાયદા થયા ? ઉચ્ચ સ્થિતિમાંથી ભ્રષ્ટ થવુ' એ અત્યંત દુ:ખદાયી છે છતાં આ પ્રધાને પણ મને સ્વરૂપ મહેલના અગ્ર ભાગ ઉપર ચડાવીને ત્યાંથી ફરી નરકમાં ફેંકી દીધા છે. હે પ્રિયા ! આ પ્રધાને ક્ષણમાં લેાભી તે ક્ષણમાં સતાષી, ક્ષણમાં ક્રોધી તે ક્ષણમાં શાંત બનાવીને મને પેાતાને ક્રીડા કરવાના પાત્ર રૂપ કર્યાં છે. સર્વ જીવા સુખના અભિલાષી છે, કોઇપણ દુ:ખી થવાની તૃષ્ણા રાખતું નથી; પણ ખેદની
Page #66
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
=
=
=
=
=
=
પ્રબંધ ચિંતામણિ
[૫૧] વાત છે કે માયા અને મનને પરાધીન હોવાથી હું મારું પિતાનું હિત કરવાને સમર્થ રહ્યો નથી. બીજો પણ જ્ઞાનવાન પુરૂષ શરણે આવેલાની ઉપેક્ષા કરતા નથીતે હે કૃપાળુ સ્ત્રી ! આવી દુર્બળ દશા પામેલા મારા જેવાની તું શા માટે ઉપેક્ષા કરે છે ? હે વ્હાલી સ્ત્રી! ઢથી પીડાએલા જીવે સૂર્યનાં કિરણને, સમુદ્રમાં પડેલા જીવે નાવન, ઢળા જી આંખને રસ્તે ભુલેલા જી રસ્તાને, ધનરહિત જીવો ધનન, અંધકારથી અકળાયેલા જીવે દીપકને અને રેગી જીવે જેમ આરોગ્યતાને ઈચ્છે છે તેમ હું તને જેવાને ઉત્સુક થયે છું; હું કરૂણાને લાય છું માટે સારાપર કૃપા ક્રર અને તારું રન આપ. આપદામાં આવી પડેલા પતિને જે સ્ત્રી ઉપક્રાર કરે છે તે જ સ્ત્રી પ્રશંસાને પાત્ર છે. સૂર્યનાં કિરણેથી ગ્લાની પામેલા ચંદ્રમાને રાત્રિ આવીને શું ઉલ્લાસ નથી પમાડતી ? અર્થાત્ પમાડે છે, માટે તે સ્ત્રી ! પ્રસન્ન થા, આપઢામાં સદાતે એ જે હું તેનો ઉદ્ધાર કર. ઉત્તમ સ્ત્રીની હીલના કર્વાનું ફળ આટલાથી મને મળી ચુકયું છે.”
આ પ્રમાણે સદ્બુદ્ધિના ગુણેને સંભારી સંભારીને રાજા પશ્ચાત્તાપ કરે છે તેટલામાં મંત્રથી આકર્ષાયાની માફક
યાઈથી અકસ્માત્ દુબુદ્ધિ આવી ચડી. તેના ભયથી સદ્દબુદ્ધિ પોતાની પુત્રી સહિત ત્વરાથી નાસી ગયે છતે દુબુદ્ધિ આદિ ત્રણે સ્ત્રીઓ ફરીને એકઠી મળી આપસમાં વિચાર કરવા લાગી– હે સખીએ ! દૈવયોગથી જે કે હમણું આપણે આધીન ભર્તારવાળી છીએ તો પણ સ્ત્રી જાતિ હોવાથી આપણે
Page #67
--------------------------------------------------------------------------
________________
[ પર]
પ્રબંધ ચિંતામણિ દુર્બળ છીએ. માટે આપણે (પતિનો) વિશ્વાસ ન કરે. આપણે રાજાને બાંધ્યે છે, તોપણ આંતરે આંતરે તે સબદ્ધિનું ધ્યાન કરે છે, અને મંત્રીને વાર્યા છતાં પણ તે નિવત્તિને દેખવાની ઇચ્છા કરે છે. હવે પ્રવૃત્તિના ઉપદ્રવથી રાજા
જ્યારે નિવૃત્તિને યાદ કરશે ત્યારે તત્વદષ્ટિરૂપ દૂતીએ બોલાવેલી તે (નિવૃત્તિ) પ્રગટ થશે. તેમજ નહીં પામેલાને મેળવી આપનારી અને પામેલાનું રક્ષણ કરનારી બુદ્ધિ પણ તેની સાથે આવશે ત્યારે તેને દેખવાથી રાજા આનંદ પામશે. સુખનો અથ રાજા ફરીથી પણ પ્રધાનને મીઠાં વચનથી બેલાવશે, અને પ્રધાન પણ નિવૃત્તિને બેલાવશે. આમ થવાથી આપણે તે નાશ થયેજ તમે સમજે. એટલા માટે (આપણે બચાવ કરવા ) નિવૃત્તિને દૂર કરવાનો ઉદ્યમ વિસ્તાર જોઈએ. પિતાનો બચાવ કરવાને ઇચ્છતા પુરૂષોએ સાપણને દૂર કરવામાં આળસુ થવું ન જોઈએ. આ પ્રમાણેની વાત સાંભળીને તે અવસરે મદથી ઉદ્ધત થએલી પ્રવૃત્તિઓ પ્રતિજ્ઞા કરી કે--હવેથી જો તમે નિવૃત્તિને અહીં (સ્વામી પાસે) દે તે હું તમારી દ્રહ કરવાવાળી છું એમ સમજજે, અર્થાત્ પ્રવૃત્તિને હું મારા સ્વામી પાસે આવવાજ દઈશ નહીં. . પ્રવૃત્તિ કહે છે કે કાયિકી ૧ અધિકરણકી ૨ પ્રકી ૩ પરિતાપની જ પ્રાણઘાતકી પ આરંભકી ૬ પરિગૃહકી ૭ માયિકી ૮ અપ્રત્યાખાનકી ૯ મિથ્યાત્વીકી ૧૦ દષ્ટિકી ૧૧ પૃષ્ટિકી ૧૨ પ્રતીત્યકી ૧૩સામતેપનિપાતકી ૧૪ નૈસર્ગીકી ૧૫ સ્વસ્તિકી ૧૬ વિદારણકી ૧૭ આજ્ઞાપનીકી ૧૮ અના
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રોધ ચિંતામણિ
[ ૫૩ ]
ભોગીકી ૧૯ અનવકાંક્ષિકી ૨૦ પ્રયાગકી ૨૧ સમુદાયકી ૨૨ પ્રેમકી ૨૩ દ્વેષકી ૨૪ અને ઇર્ષ્યાપથિકી ૨૫-આ પચીશ કિયાએ મારા ઉપર એક ચિત્તવાળી મારી સખીએ છે. તે પચીશમાંથી એક એક પણ તે નિવૃત્તિરૂપ વેલીને ઈંઢવાને કુહાડાની માફ્ક આચરણ કરે તેવી છે.
વિવેચન—આ પચીશ ક્રિયાએ આશ્રવારમાં ગણવામાં આવી છે. તે કને આવવાના મુખ્ય કારણુરૂપ છે; એક એક ક્રિયા એટલી સબળ છે કે તે વિદ્યમાન છતાં નિવૃત્તિને અવકાશ મળવેા અગર સ્થિરતા આવવી તે મુશ્કેલ છે, તેમાં પચીશમી ક્રિયા છે તે નિવૃત્તિને ઘણે ભાગે મદદગાર છે પણ સ પૂર્ણ રીતે નિવૃત્તિ પાળવામાં તે તે પણ અંતરાયરૂપ છે. આ ક્રિયાનો વિસ્તાર નવ તત્ત્વાદિથી જાણી લેવે.
છેલ્લી ઇર્ષ્યાપથિકી વિના બાકીની આ સમાં મને નિશ્ચિંત વિશ્વાસ છે. તે પચીશમી અહીં નથી માટે નિઃશકપણે હું કહુ છું કે મારી આગળ તે નિવૃત્તિ શું ગણતીમાં છે ? અર્થાત્ કાંઇપણ ગણતીમાં નથી. હું મહુત્તરા ! આ નિવૃત્તિને પહેલાં પણ મારા સ્વામી પાસેથી પ્રાયે કાઢી મૂકયા જેવીજ મે કરી છે; અને હવેથી તે તેનુ' આવવુંજ ઇંદી નાંખીશ.
આ પ્રમાણે કહીને સ્વામીમાં એકતાનવાળી પ્રવૃત્તિ ત્યારથી વિશેષ પ્રકારે રાજ્યકારભારને વિસ્તારતી એક ક્ષણ પેાતાના સ્વામીનું પડખુ' મૂકતી ન હતી. દાસની માફ્ક આધીન થએલા સ્વામીને જોઇને કાંઇક અગાપાંગ સાચાપાની
Page #69
--------------------------------------------------------------------------
________________
[૨૪]
પ્રબંધ ચિતામણિ મક્ક થઈને પ્રવૃત્તિ તેને (મનપ્રધાનને કહેવા લાગી કે હે નાથ ! જે મારી વાત માને તો હું તમને કાંઈક કહું. તેના ઉત્તરમાં “નિઃશંકપણે બેલ, ભય નહીં રાખ.” આ પ્રમાણે પ્રધાનના કહેવાથી તે પ્રવૃત્તિ) કહેવા લાગી—“હે પ્રભુના ! આ નિવૃત્તિ નામની. તમારી સ્ત્રી મારા ઉપર નિરંતર ટુરમનની માફક આચરણ કરે છે. તેનું મુખ તે ગાયનું છે પણ તે વાઘણની માફક મને મારવા ઈચ્છે છે. હું જે પ્રાણુ ધારણ કરૂં છું તે કેવળ તમારાજ પ્રસાદ છે. હે સ્વામી! તમારા તેજ બળને પણ એ ઓછું કરવાને ઈચ્છે છે. તેથી એને આધીન થઈને એક પગલું પણ ભરશે તે તે સર્વ ખોટું છે. કારણ કે કીડા કરવી, હસવું, ગાયન કરવું અને કરવું, પાન કરવું તથા ભેજન કરવું વિગેરે યુવાવસ્થામાં યુવાન પુરૂષને સારભૂત છે તે તે નિવૃત્તિને રુચતું જ નથી. તેની મા પણ દેખવાળી છે, કેમકે હંસરાજાએ પહેલાં તેને ત્યાગ કરેલ છે. તેથી તેની પુત્રી આવી થાય તેમાં આદુઘટતું શું છે? હે સ્વામી! તમારે વિષે તે નિર્ભર ભક્તિવાળી નથી તેથી તે આંતરે આંતરે તમે અવગણના કરેલા હંસરાજાનો તે નિરંતર આશ્રય લીધા કરે છે. તેનો વિવેક નામનો પુત્ર છે તે મારી સ્વામીનીના મોહ નામના પુત્ર પ્રત્યે જાતે વૈરીની માફક વેર ધારણ કરતે છતે તે (મેહ)ના પ્રાણુ લેવાને ઈરછે છે. એ બળવાન વિવેકના કવાથી જે આ મહિને ઉપદ્રવ થશે તે હે પ્રાણનાથ! તમે મને ફરીને જીવતી નહીં જશે. અર્થાત્ હું મરણ પામીશ. હે લોકના સ્વામી ! પૂર્ણ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૫] શરીરવાળી એવી હું તેની સાથે જે તમારે પ્રજન હોય અર્થાત્ મને ઈચ્છતા હોતે શલ્યની માફક પુત્ર સહિત એ નિવૃત્તિને ઘરમાંથી કાઢી મૂકે. સાપણ મુખમાં વિષ રાખે છે, વિછણ પુચ્છને છેડે વિષ રાખે છે, કરેનીઆઓ લાલમાં જ ઝેર રાખે છે પણ સપત્ની (શેક)ને આખી વિષ રૂપ છે.
આ પ્રમાણે પ્રવૃત્તિના કહેવાથી તેણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે સર્વ પ્રધાને કર્યું. કવિ કહે છે કે આમ થવાથી સતી સ્ત્રીઓની જે દુર્દશા થાય છે તે પ્રગટ કહેવાને અમે સમર્થ નથી. સ્ત્રીઓને આધીન થએલા પુરૂષે એવું કહ્યું અકાર્ય છે કે જે નથી કરતા અર્થાત્ સર્વ કરે છે. જુઓ, વાયરાથી પ્રેરાયેલે અગ્નિ આખા નગરને બાળવાનો આરંભ
રાજા બંધાએલે છે. એમ જાણવાથી ખેદિત થયા છતાં પણ તેની પ્રસન્નતાનેજ આધીન થયેલી અને તે (રાજા)ની ઈચ્છા અને શક્તિથી પ્રેરાયેલી નિવૃત્તિ માર્ગને સુખેથી
ઓળંગીને ચાલી ગઈ. નિવૃત્તિ પરદેશ ગયે છતે તે (પ્રવૃત્તિ નિરંતર નાચવા લાગી અને હમણાં શલ્યરહિત રાજ્ય પ્રાપ્ત થયું છે એમ જાણી તેનું મન ઉલ્લાસ પામવા લાગ્યું. તેમજ નિવૃત્તિ ન હોવાથી પ્રચંડ પવનના જોરથી હલાવેલ વજાના છેડાની માફક ચંચળ મન પ્રધાનને તે દરેક દિશામાં ભમાવવા લાગી. દુબુદ્ધિથી પ્રેરાયેલા પ્રધાન (ટા) વિચાર કરે છે, માયા તેને બહુ માને છે, અને પ્રવૃત્તિ તેને દુષ્કર્મ કરવાને ઉદ્યમવાન કરે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ ]
પ્રોધ ચિંતામણિ
હવે એક દિવસે તેણે (પ્રવૃત્તિએ) પ્રધાનને વિનતિ કરી “હે નાથ ! મેણુ મહાબળવાન છે, તેમજ રથની Üાંસરી વહન કરનારની માફક રાજ્યની ધૈાંસરી વહન કરવાને તે લાયક થયેલ છે. તેને માયાએ જન્મ આપ્યા છે અને તમારા અને મારા ખેાળામાં સોંપેલા છે, માટે તેને રાજય અપાવવાથી આપણે માયા સ્વર્મિનીના કાંઇક ગુરહિત થઇ. વળી સત્બુદ્ધિ હમણાં દૂર છે, રાજા કાંઇ ન કરી શકે તેવા થયા છે, અને નિવૃત્તિ તે પુત્રસહિત નાસી ગઇ છે; માટે આવે અવસર ફરી કયારે મળશે? જો કાળના વાથી કોઇ પણ શત્રુ પ્રગટ થશે તે આપણને અવસરને નહીં જાણ્યાનો શેચ કરવેશ પડશે. આ મેઢુ પેતે પેાતાના તે તે ગુણેાવડે પૃથ્વીને વિષે ઐશ્વર્યપણું ભાગવશે. (કદાચ મેહ ખરાખ નીકળશે એમ તમને ભય રહેતે હાય તો તે વખતે) લોકે માહનું ઉદ્ધૃતપણું અને તમારૂં' શાણાપણું જણાવશે. (અર્થાત્ એમાં તમારું ફોઇ ખરાબ બેલશે નહીં.) માટે હે સ્વામી ! વિલંબ નહીં કરે અને તે (મેહ)ને રાજ્ય આપે. આપણા તરફથી તેને રાજ્ય મળવાથી તે આપણને ઘણી મેટાઇ દેવાવાળેા થશે.” આવી રીતની તે (પ્રવૃત્તિ)ની પ્રેરણાથી જે તે બેલવારૂપ વાત્રના શબ્દો વડે શન્દ્રિત કરાયેલ છૅ તે દિશાનો સમૂહ જેમાં એવું રાજ્ય પ્રધાને મેાહને આપ્યું.
રાજ્ય પ્રાપ્ત થયેલ માહુના પ્રસરતા પ્રતાપે કરીને પ્રચંડ વાયરાવડે વેલડીની માફક ત્રણ ભુવન કંપવા લાગ્યાં. એક હુંકાર માત્રથી સાધ્ય થઇ શકે એવા ત્રણ જગતના સુભટોને
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રમાધ ચિંતામણિ
[ ૫૭ ]
પ્રહાર કરવાને હથિયાર લેતાં તેની ભુજા લજ્જા પામતી હતી. (અર્થાત્ શસ્ત્ર લેવુંજ ન પડયું.) દેવ, માનવ અને તિયચને વિષે એવા કોઇપણ નહાતા કે જે પડતા વજની માફક તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે. પ્રધાન તે ( માહ )ની માતાને માનનીય હતા, તેના પિતાનો મેટા અધિકારી હતા અને તેણેજ તે (મેાહ)નું શરીર પુષ્ટ કરીને તેને રાજ્ય આપ્યું હતું. તેટલા માટેજ મેહ મનપ્રધાનને પોતાના પિતાથી ઘણુંજ વધારે માન આપીને ક્ષણવાર પણ તેને પાતાથી દૂર કરતા નહાતા.
આ પ્રમાણે શ્રી જયશેખરસૂરિએ બનાવેલા પ્રોધ ચિંતામણી ગ્રંથમાં મેડ અને વિવેકની ઉન્નત્તિ અને મેને રાજ્ય આપવું' એ અધિકારવાળે ત્રીજો અધિકાર સમાપ્ત થયેા.
Jo
ચેાથે! અધિકાર.
હવે માડુ પેાતાના મનમાં વિચાર કરે છે કે અહીં અવિદ્યા નામની જુની નગરી છે તેને સજ્જ કરીને રહેવુ એ મને ઉચિત છે. મડાદેવના મસ્તક ઉપર સમુદ્રને વિષે અને આકાશમાં એમ ત્રણ ઠેકાણે ચંદ્રમાં જેમ ઇચ્છાનુસાર વિલાસ કરે છે તેમ રાજાએની રીતિ પણ તેવીજ છે. (એટલે એક ઠેકાણે ન રહેવું તેજ યાગ્ય છે.) રાજા પણ જો અનેક સ્થાનની વ્યવસ્થા કરવામાં આળસુ હેય તેા એક ઘરમાં રહેવાનો આગ્રહ કરનાર સામાન્ય લેાકથી તે અધિક કેમ કહેવાય ? એવા નિર્ણય કરીને રાજ્યનીતિના જાણુ મેહરા
Page #73
--------------------------------------------------------------------------
________________
[૫૮]
પ્રબોધ ચિતામણિ
-
-
-
જાએ છિદ્રો વિનાના ઘરવાળી અવિદ્યા નામની નવી નગરી વસાવી. તેની ચારે બાજુ પાખંડીઓના મતરૂપ અનેક કાંગરાઓથી ઉપશોભિત અજ્ઞાનરૂપ કિલ્લો નાંખીને બનાવીને) તે તેમાં રહ્યો. તે નગરીમાં સેંકડે લેકેના પિસવા અને નિસરવાથી થતા અન્ય સંઘર્ષની સાક્ષીભૂત, રાજમાર્ગ સરખી, ચાર ગતિ (દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક) જોવામાં આવે છે. તે નગરી ફરતી નિપુણ બુદ્ધિવાળાને જેનો જળસમૂડ ગ્રહણ કરવા લાયક નથી એવી તૃષ્ણારૂપી ખાઈ છે, અને અસત્ વસ્તુઓ રૂપ ઘર છે. તેમાં શીતળ છાયાથી મનોહર સ્ત્રીઓના ભેગરૂપ બગીચા (શોભી રહ્યા છે, અને વેશ્યાઓના વિલાસરૂપ દુર્ગમ કીડા પર્વતે આવી રહ્યા છે. વળી જ્યાં સ્મર (કામદેવ) આદિ મહારાજાના પુત્ર ધનુવિદ્યાનો અભ્યાસ કરી રહ્યા છે એવું હૃદય અને નેત્રને જીવન તુલ્ય યોવનરૂપી વન છે. હિંસાને પુષ્ટિ કરનારા ગ્રંથરૂપ તળાવો છે, તેનો બ્રિજ (બ્રાહ્મણો અથવા પક્ષી)ના સમૂહરૂપ પરિવાર છે અને સમગ્ર ઉપદ્ર જ્યાં અટકાવેલા છે એવી હઠવાદરૂપ મટી પાળ છે. તે નગરીમાં સુંદર સંસ્થાનવાળી અને સ્તનરૂપ કેક પક્ષીથી, ત્રીવલીરૂપ કલ્લેલથી અને હાથપગરૂપ કમળથી ઉપરોભિત એવી સ્ત્રીઓના શરીરરૂપ કીડા કરવાની વાવ છે. વળી સદાચારનો ત્યાગ કરવામાં તત્પર થયેલી, અન્યને દૂષિત કરવાના વિચારવાની અને પરચક (વિવેક)થી થતા ઉપદ્રવને સમાવનારી પાદરદેવતા છે. તેમાં અનેક ભવમાં બ્રમણ કરવારૂપ અને સર્વ પ્રકારે મેહના સૈન્યને ચાલવા
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૫૯]
લાયક, ઉલ્લાસ પામતી ધૂળવાળા પહોળા રસ્તાઓ છે. વળી વિષયસેવનના ચારાશી આસનરૂપ રાશી બજારે છે તે આ નગરીમાં દુકાનની શ્રેણીથી શેભાને વિસ્તાર છે. તેમાં વિપરીત પરિણામરૂપ મેટાં ઘરો છે કે જેમાં વ્યાસની માફક અત્યંત આનંદી પ્રાણીઓ નિરંતર વસે છે. જે લેકે આ અવિદ્યા નગરીમાં નિવાસ કરીને રહે છે તે સર્વે સનેપાતવાળા, મદિરા પીધેલા અને ભૂત વળગેલા પ્રાણીની માફક મદથી ઉન્મત્ત થયેલા છે. છેડા લાભથી પણ તેઓ હર્ષિત થઈને ગાયન કરે છે અને હસે છે. તેમ છેડે પણ નાશ થવાથી તે દુઃખિત થઈને આક્રંદ કરે છે અને રૂદન કરે છે. તે નગરીમાં કેટલાએક લેકે કુદે છે તે કેટલાએક ફલંગ મારે છે, કેટલાએક વિવાદ કરે છે ત્યારે કેટલાએક લે છે; કેટલાએક સ્તુતિ કરે છે તે કેટલાએક નિંદા કરે છે, કેટલાએક યાચના કરે છે તે કેટલાએક વાચે છે, કેટલાએક કેપ કરે છે તે કેટલાએક ગર્વ કરે છે અને કેટલાએક પિકાર કરે છે. એવી રીતે આ નગરીમાં મનુષ્યનો કેલાહલ કોઈપણ વખત શાંત થતાજ નથી.
તે નગરીમાં કુવાસનારૂપ મહેલમાં પૂર્ણ પુરૂષની સેનતવાળી પર્ષદામાં અતીશે બુદ્ધિની ભ્રષ્ટારૂપ સિંહાસન ઉપર બેઠેલે, ખરાબ સંસ્કારવડે વિસ્તારવાળું અસંયમરૂપ છત્ર ધારણ કર્યું છે જેણે એ, રતિ અને અરતિ નામની વેશ્યાઓએ ચપળતારૂપ ચામર વજેલ છે જેને એ પાખંડીરૂપ પ્રતિહારોવડે મોટા પુરૂષ પાસે લવાતે, પિતાના ભક્તજનોને
Page #75
--------------------------------------------------------------------------
________________
[૬૦]
પ્રબોધ ચિંતામણિ નેહવાળી અને ગંભીર દૃષ્ટિવડે ખુશી કરતો, અનેક પ્રકારની સંજ્ઞા (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની ઈચ્છા) રૂપ નટીએ રચેલા નૃત્યને જેતે, કામી પુરૂષારૂપ ગાંધર્વવડે ગુણગ્રામ ગવાય છે જેના એ, કિયાના તેર સ્થાનકેરૂપ વંઠ પુરૂએ પગચંપન કર્યું છે જેનું એ, અલંકારરૂપ વચનની રચનાએ સર્વ શરીર વિભૂષિત કર્યું છે જેનું એવો નિર્દયતારૂપ ખલતાવડે શોભિત ભુજાવાળ, નાસ્તિકતારૂપ બાળમિત્રની સાથે ક્રીડા કરવાને કુતુહલી, ઘીથી સિંચાયેલ અગ્નિની માફક દેદીપ્યમાન અને રાજઓના સમૂહે પાળી છે આજ્ઞા જેની એ શ્રીમાન મેહરાજા રાજ્યને પાળે છે. યુવાવસ્થાએ કરી પુષ્ટ શરીરવાળી જડતા નામની તેને રાણી થઈ છે, કે જે પતિવ્રતા રાણી પિતાના પતિના દ્વેષ કરવાવાળા પુરૂ ઉપર કદિ પણ પ્રસન્ન થતી જ નથી. તેની કુક્ષિરૂપ ગુફાના મધ્ય ભાગથી કેશરીસિંહની માફક મકરધ્વજ (કામ) નામનો પુત્ર થયું છે કે જે પિતાના પ્રતાપ રૂપ સૂર્યવડે વિશ્વને ક્ષોભ પમાડા છ વૃદ્ધિ પામેલ છે. તેને ધનની પ્રાપ્તિમાં પ્રીતિ અને અપ્રાપ્તિમાં અપ્રીતિએ આદિ બીજી પણ અનેક સ્ત્રીઓ હતી. પરંતુ ભરથારના ભાગ્યથી આ સર્વ સ્ત્રીઓને આપસમાં શેક સંબંધી ઈષ્યભાવ નહોતું. તે સ્ત્રીઓને રાગ, દ્વેષ અને આરંભ પ્રમુખ હજારે પુત્રે થયેલા છે, કે જેઓની આજ્ઞા ઇંદ્ર અને ચકવતી આદિ પણ મસ્તક ઉપર ધારણ કરે છે. અભિધ્યા (વિષય પ્રાર્થના), મારિ (મરકી) અને ચિંતા વગેરે પુત્રીઓ પણ તે (મહરાજા)ને
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિતામણિ
[૬૧]
અનેક છે કે જે રણસંગ્રામના પુરૂષાર્થમાં (લડાઈના મેદાનમાં પરાક્રમ દેખાડવામાં) પિતાના ભાઈઓથી ઓછી ઉતરે તેવી નથી. મહરાજની યુવરાજપણાની ધુરા વિપસ નામના પુત્રે અંગીકાર કરી છે કે જેના વિદ્યમાનપણથી મેહને રાજ્ય સંબંધી કાંઈ પણ ચિંતા રહી નથી. સર્વ કાર્યોને વિષે મર્મનો જાણ મિશ્રાદષ્ટિ નામે તે (મેહ)નો પ્રધાન થયું છે કે જેની મુદ્રા (છાપ) વડે લોકો ત્રણ જગતની અંદર અખલિતપણે પરિભ્રમણ કરે છે. ખરાબ મનના ગરૂપ તેને સામંત છે કે જેઓ સંપૂર્ણ રીતે તેને પગે ચાલનારા છે અને જેઓ પોતે શત્રુની સાથે યુદ્ધ કરી જીત મેળવીને સ્વામીના યશનો ફેલાવો કરે છે. વળી ક્રોધ, માન, દંભ અને લેભ નામના તેના માંડળીક રાજાઓ છે કે જેમના એકેકનું પણ પરાક્રમ ઘણુંજ અસહનીય છે. તેને પ્રસાદ નામનો સેનાપતિ છે કે જેણે શત્રુની સેનાની સાથે લડાઈ કરતાં શાંત મેહ જેવા (અગીઆરમે ગુણઠાણે રહેલા) મહા સુભટોને પણ નીચા પાડી દીધા છે. જેનાથી ઉન્ન થએલા વ્યવહારને પ્રાયે લેકે લેપતા નથી તેવા વેદરૂપી (સ્ત્રીવેદપુરૂષનો અભિલાષ, પુરૂષવેદ-સ્ત્રીનો અભિલાષ, અને નપુંસકવેદબેઉનો અભિલાષ) તેને પંચાતીઆઓ છે, જેઓ સર્વ જીવોને તપાવવામાં સદા તત્પર રહે છે. દેખવાથી પણ બીજાને ભ પમાડનાર ચંડભાવ નામનો તેને કેટવાળ છે અને મહાજનના મનને પ્રિય વ્યાક્ષેપ નગરશેઠ છે. અકુશળ કર્મ (રાબ કર્તવ્ય) રૂપ ભંડાર છે. સંચય નામનો ભંડારી છે
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૬૨]
પ્રબંધ ચિંતામણિ
અને સમસ્ત વસ્તુના સમૂહનો સાક્ષી સંગ નામનો દાણ લેવાવાળો છે. પાખંડીઓના સંસ્તવ (પરિચય કરવા) રૂપ વિઠ્ઠશાંતિમા તસર પુરોહિત છે. ગૌરવ નામના રસનો ગર્વ, રિદ્ધિનો ગર્વ અને સુખનો ગર્વ કરવા રૂપ ત્રણ ગૌરવો) દયાને સ્પર્શ પણ નહીં કરનારા એવા બંદીખાનાનું રક્ષણ કરવાવાળા ગુણિપાળે છે તેને ઘણે વહાલે આવીસ નામનો શય્યાનું રક્ષણ કરનાર છે, અને કૂર બુદ્ધિવાળે તેમજ ઘડાનો સંગ્રહ કરવાવાળે શ્રાપ નામનો પાણીનો અધિકારી છે. અનેક પ્રકારના રસ (શંગારાદિની વૃદ્ધિ કરવામાં નિપુણ કુકવિરૂપ રઇયા છે. અને મુખથી રાગની જાગૃતિ કરતો પ્રેમાલાપ નામનો ગીધર (પાનબીડા દેવાવાળ) છે. તે મહારાજા)ની સભામાં હર્ષ અને શેક નામના બે મલ્લે . આપસમાં યુદ્ધ કરે છે અને મર્યાદારહિતપણે પડવા અને ઉઠવારૂપ કૌતુકના કારણભૂત છે. નિરંતર તેની પાસે રહેનારા દુષ્ટ અધ્યવસાય નામના સુભટો છે; જેઓ ચારે દિશાએ ફરીને મનુષ્યને ઉન્મા લઈ જાય છે. આત્મક, પરાક્ષેપ એ આદિ તેના મુખ્ય ભાઈઓ છે, તેઓ જેમ વરસાદ વાયુને અનુસરીને વર્તે છે, તેમ તે (મેહ)નેજ અનુસાર વર્તન કરે છે. '
આ પ્રમાણે મહરાજ ની નવી પ્રભુતા સાંભળીને નિવૃત્તિ (વિવેક નામના પિતાના પુત્ર સહિત પવન થકી પણ વેગવાળી થઈ. (અથતુ ઘણું ઉતાવળી દૂર જવા લાગી). દોડવાપૂર્વક લાંબો માર્ગ ઉલ્લંઘન કરવાથી તે ઘણી થાકી ગઈ; તેથી તે
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૬૩]
વિશ્રામ લેવાની ઇચ્છા કરે છે એવામાં નજીકમાં એક યજ્ઞનો વાડે તેણે દીઠો.
મંત્રથી પવિત્ર કરેલ પાણીના સિંચવા (છાંટવા)થી પૃથ્વીતળ જ્યાં ઠંડુ થયું છે, દેશાંતરના ઋત્વિજ (યજ્ઞના ગેર)ને અંદર લાવીને પગ ધોવાનું પાણી જ્યાં અપાય છે, અને એ દર સ્થાપન કરેલ યજ્ઞના સ્તંભની સાથે જ્યાં બાને બાંધ્યું છે એવા, યથાગ્ય શ્રુતિપાઠને માટે સભિપ્રાય બ્રાહ્મ
ના સમૂહવાળા, અડદ ઘી પ્રમુખ હેમવા લાયક વસ્તુના ભાજનો (વાસણો)થી શોભિત, ઉäડ સ્વભાવવાળા બ્રાહ્મણોના બાળકો બકરાને મારવાના અવસરની પ્રાર્થના કરી રહ્યા છે જેને વિષે એવા, વષકાર મહામંત્રના ઉચ્ચારના કેલાહલથી આકુલ થયેલા અને નિરંતર સળગાવેલા તા અગ્નિ (દક્ષિણાગ્નિ, હવનીયાગ્નિ અને ગાહે પત્યાગ્નિ, એ ત્રેતા અગ્નિ કહેવાય છે)ના ધૂમના સ્પર્શ કરી ઉલ્લાસ પામતા મનુષ્યવાળા યજ્ઞપાટકની અંદર પ્રવેશ કરીને વૈરીની શંકાથી ચારે તરસ્ફ નજર ફેકતી નિવૃત્તિએ માસ્વાને માટે બ્રાહ્મણવડે પ્રેક્ષણ કરતા (મંત્ર ભણીને પાણી છંટાતા) બકરાઓને જોયા. તે જોઈને નિવૃત્તિ વિચાર કરવા લાગી કે અરે ! આ નિરપરાધી પ્રાણીઓને અપરાધીની માફક આ બ્રાહ્મણો કેમ દુઃખ આપે છે ? અહે ! આ યજ્ઞપાટકમાં મત્સ્યગળાગળ ન્યાય (નાના માછલાને મોટું માછલું ગળી જાય, તેને વળી તેનાથી મેટું ગળી જાય. આને મત્સ્યગળાગળ ન્યાય કહે છે.) પ્રવર્તવા લાગે જણાય છે. અરે ! આ જગત પણ વિનાનું છે. જે આ વેદ સંબંધી મંત્રમાંજ અપૂર્વ શક્તિ છે, એમ આ
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૬૪]
પ્રબંધ ચિંતામણિ
--
બ્રાહ્મણો ઉલ્લેષણા કરે છે તે મારવાના વ્યાપાર વિનાજ આ બકરાઓ પ્રાણથી મુક્ત થાઓ, અર્થાત્ તે માર્યા વિના જ મરી જવા જોઈએ. વળી જે વેદ સંબંધી મંત્રેની શક્તિ પ્રમાણ સહિત હોય તે આ બ્રાહ્મણથી મરાતા બકારાઓને કિંચિત્ પણ વેદના ન થવી જોઈએ. તેમજ જે વેદ સંબંધી મંત્રમાં અતિ શયવાળી શક્તિ છે તે શાંતિને માટે વાઘને હોમવાથી શામાટે દેવ તૃપ્ત થતા નથી? ઉત્સાહ વિનાની દૃષ્ટિવાળા અને બરાડા નાંખતા બકરાએ ને નિર્દયપણે મારીને ધર્મ કરનારા આ યાજ્ઞિકે કસાઈને પણ ઓળંગી જાય છે. (કેમકે કસાઈ જીવને મારીને ધમ કહેતા નથી અને આ લોકે તે ધર્મ કહે છે. વળી જે વેદના મંત્રવડે યજ્ઞમાં હોમાયેલાં પ્રાણીઓ સ્વર્ગમાં જતાં હોય તે, ઈષ્ટ છે સ્વર્ગ જેને એવાં પિતાનાં વહાલાં માતપિતાઓ વડે તે યજ્ઞ કરાવે જોઈએ, (અર્થાત્ વહાલાં માતપિતાને સ્વર્ગમાં પહોંચાડવા માટે તેમને યજ્ઞમાં હોમ કર જોઈએ.) વેદના મંત્રવડે પરણેલી સ્ત્રીઓનું પણ વિધવાપણું જોઈને કર્યો વિદ્વાન પુરૂષ વેદનું નિર્દોષપણું માન્ય કરશે? કેઈ નહીં કરે.
જ્યાંસુધી વેદના કહેવાવાળામાં રાગદ્વેષાદિના અભાવને સુનિશ્ચિય ન થાય ત્યાંસુધી વેદવાક્યમાં સત્ય પ્રતીતિ અમે તે રાખી શકતા નથી. જે વેદને “પુરૂષથી પેદા થયેલ નથી.” એમ કહે છે તેઓ ઉલટા વેદ ઉપરથી વિશ્વાસ ઉડાડી નાખનારા વેદના શત્રુઓ છે; કેમકે પ્રમાણિક પુરૂષનાં વચનથી જ જગતમાં વિશ્વાસ પેદા થાય છે. પાંખ, નખ, દાઢા કે પગના બળ વિનાના બકરાઓને યજ્ઞમાં હોમીને
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રય ચિંતામણિ
[૨૫] ચજ્ઞ કરવાવાળાઓ “વ દુળનો નાશ કરે છે એ લેકમાં ચાલતી ખોટી વાતને સત્ય કરી બતાવે છે. યશને માટેજ પશુઓને પેદા કરવામાં આવ્યાં છે એમ જે સ્મૃતિ કહેતી મહિય તે તે (પશુના માંસ ભક્ષણ કરનાર રાજાઓને તેઓ (સ્મૃતિને જાણનારાઓ) શા માટે અટકાવતા નથી ? (અર્થાત્ માંસ નહીં ખાવાનો ઉપદેશ શા માટે આપતા નથી?) માંસ ભક્ષણ કર્યા સિવાય રાજાઓમાં પૃથ્વીનું રક્ષણ કરવાને લાયક બળ પ્રાપ્ત થતું નથી એમ જે તેઓ (સ્મૃતિના જાણનારા) કહેતા હોય તે તે કહેવું પણ યુક્ત નથી, કેમકે દૂધ અને ઘીવડે. પણ તેવું બળ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાક એમ કહે છે કે જીનો વધ કરવામાં દોષ છે, પણ માંસ વેચાતું લાવીને ખાવામાં દોષ નથી' આ કહેવું પણ દુબુદ્ધિ ભરેલું છે. કેમકે જે માંસ ખાવાવાળા ન હોય તે જીભે કેણું મારે ? તેટલા માટે હણવાવાળે અને ખાવાવાળે એ બેઉ પાપના સરખા ભાગીદાર છે. મનુ કહે છે કે “અનુમોદના કરવાવાળે, ઠાર મારવાવાળે, હણવાવાળે, લેવડદેવડ કરવાવાળે, માંસ રાંધવાવાળે, પીરસવારે અને (માસનો) આના આ સર્વે જીવન ઘાત કરવાવાળા છે.” જે નિર્વિચાર બુદ્ધિવાળાએ પિતાના સિદ્ધાંતના રાગથી હિંસાને પણ વેદમાં કહેલી હોવાથી અહિંસા કહે છે, તેઓ નાસ્તિક મતવાળાને શામાટે આકાશ કરે છે? (કારણકે તેઓ પિતે પણ તેવું જ આચરણ કરે છે.) અરે! જેઓનું મન પંસેંદ્રિય જીવોનો વધ કરવામાં શંકાતું નથી તેઓને કુંથુવા અને પુરા પ્રમુખ જીના ધમાં તે દયા
Page #81
--------------------------------------------------------------------------
________________
[૬૬]
પ્રબોધ ચિંતામણિ કયાંથી હોય? જેઓને જીવોનો વધ કરવો એ ધર્મ છે, પાણી એ તીર્થ છે, ગાય નમસ્કાર કરવા યોગ્ય છે, ગૃહસ્થ ગુરુ છે, અગ્નિ દેવતા છે અને કાગડો (દાન આપવા માટે) પાત્ર છે, તેઓની સાથે મારે પરિચય શું કરવું? અર્થાત્ નિવૃત્તિ વિચાર કરે છે કે તેઓની પાસે રહેવાથી મને કોઈ ફાયદો નથી. (યજ્ઞમાં એકઠા થયેલ) આ સર્વે મારી શેક પ્રવૃત્તિના પક્ષપાતી છે તેમજ મેહની પુત્રી મારિ (જીનો વધ કરવાને પણ અડી છે, એમ વિચાર કરીને નિવૃત્તિ ત્યાંથી આગળ. ચાલી.
ફરી પણ ચાલવાના શ્રમથી પીડાયેલી વિશ્રામને માટે આમ તેમ જોતી નજીકમાં યજ્ઞના દ્રષી ભાગવત મતના સમુદાયને તેણીએ જોયે. લંગોટી માત્ર વસ્ત્ર છે જેનું એવા, ફક્ત દંડ અને કમંડળ છે ઉપગરણ જેનાં એવા અને રૂદ્રાક્ષની માળાયુક્ત આ ભાગવતનું અવલંબન કરી ને નિવૃત્તિ જેટલામાં ત્યાં રહેવાની ઈચ્છા કરે છે તેટલામાં બ્રહ્મ વિના આ સઘળે પ્રપંચ મિથ્યા છે આ તે ભાગવતના મુખમાંથી નીકળતે શબ્દ તે [નિવૃત્તિને કાને આવ્યું. તે સાંભળી વિવેક કહે છે–હે માતા ! અહીં શામાટે વિલંબ કરે છે? તમે સાંભળે તે ખરાં ! કાનમાં તપાવેલા સીસાના રેડવા તુલ્ય આ લેકો આમ કેમ બોલે છે? જો તેઓ પરબ્રહ્મ વિના સઘળું મિથ્યા કહે છે તે તૃપ લાગવાથી તેઓ નદીની શા માટે પ્રાર્થના કરે છે? [ઈચ્છા કરે છે ?] અને મૃગતૃષ્ણ [જેને ઝાંઝવા કહે છે તેની શામાટે ઈચ્છા કરતા નથી ? કારણકે ઝાંઝવા અને પાછું એ બેઉ તેઓને મન મિથ્યા છે
Page #82
--------------------------------------------------------------------------
________________
કે ' મા
.
પ્રખેધ ચિંતામણિ
[ ૬૭] તે આ ઝાંઝવાથી તેનું કાર્ય કેમ સિદ્ધ થતું નથી ? જે આ લેકનું પરબ્રહ્મ વિના સઘળું મિથ્યા કહે છે તે [બલવું] પણ પ્રગટ રીતે જુઠું છે તે તેના ઉપર આપણે ભરોસો કરે? જો તેઓ પરમાર્થ દષ્ટિવાળા થઈને એમ કહેતા હોય કે આ સઘળે પ્રપંચ સિચ્યા છે તે પરમાર્થ દૃષ્ટિથી અમે કહીએ છીએ. અને પરમાર્થ દ્રષ્ટિએ આત્મા નિત્યમુક્ત છે, તે તે ભાવશુદ્ધિ યુક્ત છે છતાં નદીને કિનારે જઈ નિરંતર શામાટે સ્નાન કરે છે? કેમકે શુદ્ધ આત્માને પવિત્ર થવા માટે કાંઈ પણ કરવા જેવું નથી. પાણીથી શરીરની પવિત્રતા, આહાર કરવાથી તૃપ્તિ, શાથી બુદ્ધિની પટુતા અને વચનો સાંભળવાથી બોધનું થવું—એ સર્વ જાણતાં છતાં આ લેકે શામાટે સર્વ વસ્તુનો અપલાપ (ઓળવવું કરે છે? વળી તેઓ જળમાં દેખાતા ચંદ્રના દષ્ટાંતથી કહે છે કે “આત્મા તે એકજ છે.” [જેમ ચંદ્ર એક છે છતાં સેંકડેગમે પાણીનાં ભરેલાં વાસણમાં તેનું પ્રતિબિબ જુદુ જુદું પડે છે તેમ આત્મા એજ છે પણ તેનાં પ્રતિબિંબ અનેક શરીરમાં જુદાં જુદાં છે.) પરંતુ તેઓનું આ કહેવું પણ ઠીક નથી કેમકે વિચાર રૂપ ઘરમાં તે પ્રવેશ કરી શકતું નથી, અર્થાત્ યુક્તિયુક્ત નથી.
તેજ બતાવે છે –કેટલાક પ્રાણીઓ દેવપણે ઉત્પન્ન થાય છે તે કેટલાક નારકીપણે ઉત્પન્ન થાય છે, કેટલાક બ્રાહ્મણપણે તો કેટલાક શ્લેષ્ણપણે ઉત્પન્ન થાય છેકેટલાક પુરુષપણે તે કેટલાક સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે, કેટલાક ભેગને ભેગવે છે, તે બીજા રીમુખવાળા થઈ ગેને ભગવે
Page #83
--------------------------------------------------------------------------
________________
[૬૮]
પ્રબોધ ચિંતામણિ છે, કેટલાક બુદ્ધિમાં બૃહસ્પતિને પણ હઠાવે એવા હેય છે, ત્યારે બીજા કેટલાએક મૂખ હેય છે. કેટલાક કુમી કીડા, અને પતંગીઆ આદિ થાય છે ત્યારે બીજા કેટલાએક ઘોડા અને હાથી વિગેરે થાય છે. જે એકજ આત્મા હોય તે આવા પ્રકારનું વિશ્વનું વિચિત્રપણું કેમ ઘટી શકે ? વળી તેનીજ સિદ્ધિને માટે તેને પંડિતોએ જળ અને ચંદ્રનું જે દૃષ્ટાંત કહ્યું છે તે પણ બાળકના આલાપની માર્કી યુક્ત નથી. કારણકે તે યુક્તિથી સિદ્ધ થાય તેવું નથી.
જુઓ આકાશમાં ચંદ્ર ઉદય પામે છે, અસ્ત થાય છે, ઢંકાઈ જાય છે, રાહુથી ગ્રસિત થાય છે, દુર્બળ થાય છે અને પુષ્ટ થાય છે. આ સર્વ (ઉદય, અસ્ત, ઢંકાવું પ્રસાવું, દુબળ થવું અને પુષ્ટ થવું) જળના વાસણમાં દેખાતા ચંદ્રને પણ થાય છે અર્થાત્ તેજ પ્રમાણે જળના વાસણમાં દેખાતે ચંદ્ર પણ ઉદય પામે છે, અસ્ત થાય છે, ઢંકાય છે, ગ્રસિત થાય છે, દુર્બળ થાય છે અને પુષ્ટ થાય છે. પરંતુ તેવી રીતે આત્માના સંબંધમાં કાંઈ થતું નથી; અર્થાત્ એક આત્મા મેક્ષે ગયે કે એક દુઃખી થયે તે તે પ્રમાણે સર્વ મેક્ષે જવા જોઈએ અગર સર્વ દુઃખી થવા જોઈએ. આ માંહેનું કાંઈપણ થતું નથી. માટે જળ અને ચંદ્રનું દૃષ્ટાંત બાળકના આલાપની માફક યુક્તિરહિત છે; અને કર્મની વિચિત્રતા સિદ્ધ હોવાથી અનેક આત્મા સિદ્ધ થાય છે. “જેમ સમુદ્રમાં કલ્લે ઉન્ન થાય છે અને અદશ્ય થાય છે (પણ સમુદ્ર એકજ છે) તેમ આ સર્વ એક આત્માના વિશેષ છે પણ તેનાથી તે જુદા નથી.” એ પ્રમાણે તેઓ કહેતા હોય તો
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૬૯]
તે પણ યુક્ત નથી કારણ કે તે કલેલે સમુદ્રના જેવાજ હોય છે (પણ તેનાથી જુદા રૂપના હોતા નથી) અને આ પક્ષમાં તે અમૂર્ત (અરૂપી આત્માના મૂર્ત (રૂપી) વિશેષ કહેવા એ દુર્વચન છે, અર્થાત્ તે કહેવું પણ અસત્ય છે. આ ત્યાગી લેકો પણ જો આ પ્રમાણે અસમંજસ લે છે તે વિવેક કહે છે કે હે મા !) હું એમ માનું છું કે આ સર્વ લેકે મહારાજાના (મિથ્યાત્વ) પ્રધાનને આધીન છે. હે મા ! મારી કુશળતાવડે કુશળ કાર્યમાં જે તારૂં મન સંતોષ પામતું હોય તે તું થાકી ગઈ છે તે નદીના કિનારાની છાયાની માફક આ લેકેના આશ્રયનો તું ત્યાગ કર.
આ પ્રમાણે પુત્રની પ્રેરણાથી પરઐશ્વર્યવાળી નિવૃત્તિ (તે આશ્રમનો ત્યાગ કરી) આગળ રસ્તે ચાલવા લાગી. ચાલતા ફરી થાકી ગઈ, ત્યાં કેઈ એક ઠેકાણે તેને તાપસનું આશ્રમ માલમ પડયું.
તાપસના આશ્રમનું વર્ણન–પ્રયત્ન વિના મળી શકતા ખાખરાનાં પાંદડાંની ઝુંપડીમાં રહેવાવાળા, જટાને ધારણ કરવાવાળા અને વિષયોને ભેગાવીને કલ્યાણની ઈચ્છાથી ભેગનો ત્યાગ કર્યો છે જેણે એવા તાપસેથી યુક્ત, બાળક ત્રાષિઓ પાણીના કુંભેથી નાનાં વૃક્ષને જ્યાં સિંચી રહ્યા છે એવા, પદ્માસનમાં બેઠેલા મુનિઓના બેળામાં મૃગનાં બાળક [બચ્ચાં જ્યાં કીડા કરી રહ્યાં છે એવા, વૃદ્ધ તાપસીના ચાલવાથી જ્યાં રાષિઓની પર્ષદા (માન આપવા માટે વ્યગ્ર થઈ રહી છે એવા, જ્યાં ઝુંપડીના આંગણામાં તૃણ ધાન્ય અને તંદુળ સુકાઈ રહ્યા છે એવા તેમજ જ્યાં પિપટને ભગા
Page #85
--------------------------------------------------------------------------
________________
[૭૦]
પ્રબંધ ચિંતામણિ વાય છે અને દ્રાક્ષની માળા ગુંથાઈ રહી છે એવા આશ- મમાં એકદમ પ્રવેશ કરીને વિશ્રામ લેવાને માટે તે [નિવૃત્તિ
ચારે બાજુ જોવા લાગી તે તેઓનું બીજને સુકવવું, મૂલ, કંદ, ફળ અને છાલને જુદી પાડવી, વૃાને પાણીનું સીંચવું અને દર્ભનું છેલ્લું ઇત્યાદિ જોઈને તે [ પિતાના મનમાં બલવા લાગી કે “આ તાપસે મહારાજાના આરંભ નામના પુત્રના વિશ્વાસપાત્ર જણાય છે તેથી હું થાકી ગઈ છું તે પણ ચારના [આશ્રયભૂત ઝાડની માફક મારે આ આશ્રમનો. દરથીજ ત્યાગ કર ચગ્ય છે; આ પ્રમાણે વિચારીને તે આગળ ચાલવા લાગી. વળી નિરંતર ચાલવા વડે થાકી જવાથી કૌલમતવાળા શિક્તિ ઉપાસકને જોઈને ત્યાં રહેવાને માટે તે બહુ કાળ સુધી વિચાર કરવા લાગી. - કૌલમતની માન્યતાનું વર્ણન–જેવી રીતે દેડકાના શબ્દ વડે તૃષાતુર થએલું હાથીનું ટેળું પાણીના બચીયા પ્રત્યે આકર્ષણ પામે છે તેમ [અમુક પ્રગથી કામ ઈત્યાદિની સિદ્ધિની ઉદ્ઘેષણ વડે મનુષ્યના મનનું આકર્ષણ કરતું, મધની ધારાવડે માખીઓની માફક મનને ગમે તેવી ધાતુર્વાદાદિ [સુવર્ણાદિ ધાતુની ઉદ્ધતિ અગર પ્રાપ્તિ થાય તેવી વાર્તા વડે કણ કણ અવાજથી આકુલ થએલા કેને વ્યગ્ર કરતું જેમ ધરીનો બલવડે રથ દૃઢ કરાય છે તેમ મુખથી નાથ, નાથ એમ બેલવા વડે સગતિને માટે આસક્ત, એવા મનરૂપ રથને દઢ કરતું, ઈડા અને પિંગળા નાડીના વાયુને રેકીને પિતાના નાકમાં પુંભડાં રાખી સુષષ્ણુ નાડીના વાયુના સંચારને દેખાડતું, રાખથી શરીર ખરડતું
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૭૧]
અને અનેક પ્રકારનાં આસનના અભ્યાસ કરવાની ઈચ્છાવાળું આ કૌલમંડળ મારી વિશ્રામની ઈચ્છા પૂર્ણ કરવાવાળું છે એમ વિચાર કરીને તેની સન્મુખ જતાં તે મંડળના સભાસદીના મુખથી અભિમાનવાળા અને કઠેર આ પ્રમાણેના શબ્દો તેના શ્રવણગોચર થયા–“વિધવા થએલી અને ક્રોધથી દીક્ષિત થએલી એ ધર્મ સ્ત્રીઓ છે અર્થાત્ તેને ભેગવવામાં હરકત નથી. માંસ અને મદિરા જેમાં ખવાય પીવાય છે, "ભિક્ષાવૃત્તિથી ભોજન કરાય છે અને ચામડાના કટકા શમ્યા તરીકે વપરાય છે એ કૌલધર્મ કેને રમણિક ન લાગે ?” આ શબ્દો સાંભળતાં નિવૃત્તિ વિચાર કરવા લાગી કે અરે! આ તો મેહના મિત્ર ચાર્વાક [ નાસ્તિક ના નાનાભાઈ છે તેની સોબત કરવી એ મને ગ્ય નથી. આ પ્રમાણે બોલીને ચપળ સ્વભાવવાળી નિવૃત્તિ ત્યાંથી ચાલી નીકળી. - ત્યાર પછી જેઓ ક્ષણ ક્ષયી સર્વ ભાવને કહે છે એવા બૌદ્ધ લેકેને વિષે પણ તેની વિશ્રામ લેવાની ઈચ્છા ન થઈ, કેમકે જેમને પોતાને બીલકુલ સ્થિરતા નથી તેઓ બીજાને સ્થિરતા આપવાવાળા કેવી રીતે થાય ? સ્તંભ તેજ પાડવાની તૈયારીમાં હોય તો તે સભાને આધાર દેવાવાળા કેવી રીતે થાય? (બૌદ્ધની માન્યતા ઉપર નિવૃત્તિ આક્ષેપ કરે છે અથવા વિતર્ક કરે છે, જે માણસે કર્મ કર્યું તે માણસનો નિરન્વચ નાશ થવાથી બીજા ક્ષણે બીજે નવો ઉત્પન્ન થયે; તે તે પહેલાં માણસનું કરેલું કર્મ કેમ ભોગવે? બીજા માણસે સ્ત્રીની સાથે વિવાહ કર્યો, તે ક્ષણમાં નષ્ટ થવાથી) તેને ભોગવવાવાળે બીજે થે. પુત્રને જન્મ
Page #87
--------------------------------------------------------------------------
________________
[ પર ]
પ્રાધ ચિંતામણિ
આપનાર બીજો થ્યા અને તેના પિતા પણ જુદાજ કહેવાય ઓ કેવી વાત? અપરાધ ખીજા માણસે કર્યું તે તેને દંડ બીજા જુદાજ માણસને અપાય. આ પ્રમાણેની બૌદ્ધ લેાકેાની ન્યાયની નવીન પના આશ્ચર્યકારક છે અથવા ખેદદાયક છે. ખાવાથી તૃપ્તિ થવી, ચાલવાથી થાકી જવુ અને ઔષધથી રંગની શાંતિ થવી આ સર્વ વ્યવહાર આત્માની સ્થિરતા (ક્ષણક્ષણમાં આત્માને ક્ષય ન થાય એવી માન્યતા કર્યા.) વિના બની શકે તેમ નથી—તે આત્મા ક્ષણવિનશ્વર હોય તેા પછી પુણ્યપાપ શું ? સ્વ અને નરક
_CC
? અને મેક્ષ શુ? આ સવ જગત્ શૂન્યજ્જ થઇ જશે અરે! આ તામેાહની સ્ત્રી જડતાના ભક્તો છે. અહીં આવેલી મને રખેને તેએ દેખે. આ પ્રમાણે નિવૃત્તિ વિચાર કરે છે તેટલામાં તેઓના ગુરુનું ક્ચન કરેલું શ્રુત સ ંબંધી વાકય ત્યાં તેણે સાંભળ્યુ કમળ શય્યામાં સુવુ, પ્રાતઃ કાળમાં ઉઠીને દૂધ પીવુ, મધ્યાન્હ અનાજ ખાવુ, છેત્રા પ્રહરમાં પીવાલાયક પદાર્થનું પાન કરવુ, દ્રાક્ષ અને સાકર મધ્ય રાત્રિએ ખાવાં. આ પ્રમાણે કરવાથી અંતે શાકય પુત્રે (બુદ્ધે ) મેક્ષ દીઠા છે અર્થાત્ ( બૌદ્ધ કહે છે કે આ પ્રમાણે વર્તનાર માક્ષને પામે છે.)’'
આ વચન સાંભળી દુઃખી થયેલી નિવૃત્તિ વિચાર કરવા લાગી—“અરે ખેદની વાત છે કે સાત્કૃષ્ટ મેક્ષતત્ત્વને આ લેાકેા વિડ’બિત કરે છે. મેાક્ષના અભિલાષીઓને આવી (કમળ શય્યામાં સુવુ વિગેરે) શીખામણ આપવી તે કપૂરની ઇચ્છાવાળાને લવણ (મીઠું) આપવા ખરેખર તેઓએ કર્યું.
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૭૩ ]
છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે (કેમળ શય્યામાં સુવું વિગેરે) કરવાથી નિશ્ચ ઇંદ્રિયનું પિષણ થાય છે, અને ઈંદ્રિયની પુષ્ટિ થવાથી સંસારરૂપ સમુદ્રની વૃદ્ધિ થાય છે. દિશાઓના વિભાગને પણ નહીં જાણનારા પુરૂએ બીજાને માગનું નિરૂપણ કરવું (રસ્તો બતાવ) એ જેવી રીતે અનુચિત છે તેમ મેક્ષ અને સંસારનો ભેદ નહીં જાણનારાઓએ ગુરુપણું ધારણ કરવું એ અગ્ય છે. મેક્ષને નામે ભેળા લેકેને સંસારરૂપ કુવામાં ફેંકતા આ ધૂર્ત લોકોનો વિશ્વાસ કરવો તે મને ઉચિત નથી. “એમ વિચાર કરીને તે (નિવૃત્તિ) ત્યાંથી ચાલવા લાગી. આગળ ચાલતાં કાપાલિક, નાસ્તિક, નીલપટ, કુંભચટક અને આરહમાણક વિગેરે જે જે મને તેણે જોયા તે સર્વે મહરાજાના મિત્ર છે એમ જાણું વૈરીના પક્ષપાતીઓનો પણ વેરીની માફક તેણે દૂરથીજ ત્યાગ કર્યો.
આ પ્રમાણે ભમી ભમીને ઘણી થાકી ગયેલી અને વિશ્રામની ઇચ્છાવાળી નિવૃત્તિને દુરાત્માઓથી દુખે પામી શકાય (ખરાબઆચરણવાળાઓને ન પામી શકાય) તેવું પ્રવચન નામનું શહેર મળ્યું જેમાં મનહર ચારિત્ર નામના મહેલ ઉપર રહેલા ધર્મધ્વજે (રજોહરણ) જેવા માત્રથી પણ મનુષ્યના પરિશ્રમને શમાવે છે. જ્યાં પવિત્ર આશયવાળા ઉત્તમ પુરૂષ ઉપદેશના મિષથી પાપકર્મરૂપ ચંડાળની અંદર પ્રવેશ જ અટકાવે છે. જ્યાં મધ્યભાગની અંદર સાધુ લેકે રહે છે અને બહારના ભાગમાં સમ્યગ્ર દષ્ટિ જીવે છે, જેની સાથે ઈંદ્રો પણ મિત્રતા કરવાની અભિલાષા રાખે છે. નિરંતર
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
પ્રબોધ ચિંતામણિ
તાવિક (આત્મ સંબંધી) સુખને જ ભેગવતા એવા તેમાં વસતા લોકે દેવ સંબંધી સવિકલ્પીક સુખને તૃણની માફક પણ માનતા નથી; અર્થાત્ દેવ સંબંધી સુખને તૃણથી પણ હલકું માને છે. કારણકે રાજ્યની પ્રાપ્તિવાળાને જેમ ભંડાર દુર્લભ નથી તેમ જેનું નામ સાંભળવાથી પણ પ્રાણીઓને મહા સુખ થાય છે એવી મેક્ષનગરી તે પ્રવચન શહેરમાં રહેનારા લેકને દુર્લભ નથી.
પોતાને લાયક સ્થાનના લાભની ચિંતાથી પીડાએલી નિવૃત્તિએ તે શહેરમાં શાંતિના કારણભૂત અક્ષદમન (પાંચે ઈદ્રિયને વશ કરવી તે) નામનું વન દીઠું; જ્યાં સાધુઓના મુખરૂપ કુંડથી પેદા થએલું અને કર્ણરૂપ નકની સાથે મળેલું અહંતુ ભગવાનના વચનરૂપ અમૃત, ઘણા ભવભ્રમણથી ખેદ પામેલા જીને સુખ આપે છે અને જ્યાં ધર્મભુતિરૂપ લતા (વેલી)થી પેદા થએલ ઉત્તમ કાવ્યરૂપ પુષ્પોના અર્થરૂપ મકરંદ (પુષ્પના રસ)નું પાન કરીને યોગીના મનરૂપ ભમરાઓ આનંદિત થઈ રહ્યા છે. તે પવિત્ર વનમાં પરિશ્રમ દૂર કરવા માટે વિશ્રામ લેતી નિવૃત્તિઓ, નજીકમાં ત્રણ ભૂમિવાળા ઉંચા યુગ (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) રૂપ મહેલમાં રહેનાર, સ્નિગ્ધ અને ગંભીર દષ્ટિના પાતથી પાપના સમૂહનો નાશ કરનાર, કમળ અને દેદીપ્યમાન આકૃતિવડે પોતાને અલૌકિક જણાવનાર, સર્વ વિદ્યાનું રક્ષણ કરનાર, પાપી જીવને ભય ઉપજાવનાર અને દેખવાથીજ આનંદ આપનાર કોઈ એક દિવ્ય આકૃતિવાળા મનુષ્યને છે. તે વખતે હર્ષને ઉન્ન થવા વડે માંચથી ઉલ્લસિત શરીરવાળી
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૭] અને પિતાને સુખી માનતી નિવૃત્તિએ તીર્થની માફક તેને નમસ્કાર કર્યા. તે પુરુષથી પણ સુખે આવવા પ્રમુખ પ્રશ્ન પૂર્વક કેમળ શબ્દોથી બેલાવાયેલી ( નિવૃત્તિ)એ મેઘથી સીંચાયેલી જમીનની માફક પૂર્વનો સઘળે તાપ દૂર કર્યો. પછી નિવૃત્તિએ પુછયું કે “હે બુદ્ધિના નિધાન ! તમે કેણ છે? આ વનમાં શા માટે રહે છે? શું શું જાણે છે ? તે જે બીજાનું હિત કરવાની તમારી ઈચ્છા હોય તે મને સાચે સાચું કહો.” તે પુરુષે કહ્યું કે “કલ્યાણું! સાંભળે. માયા રતિ પુરુષને કંઇપણ ગે. પવવા ચેપગ્ય હેતું નથી. મારું નામ વિમળબોધ છે અને હું પ્રસિદ્ધી પામેલ સિદ્ધપુરુષ છું. નજીકમાં આવેલા આ પ્રવચન શહેરના મુખ્ય અધિપતિ અહંત નામના રાજાએ તે તે જાતના વૃક્ષના સ્થાન રૂ૫ ઈંદ્રિયદમન નામના આ વનનું રક્ષણ કરવાને માટે મને નીમે છે. આ [ ગ નામના] મહેલની પહેલી ભૂમિકામાં રહીને હું આ વનનું રક્ષણ કરું છું અને સંતોષ તથા પુષ્ટિ કરવાવાળા આ વનના ફળ વડે આજીવિકા કરૂં છું. આ અહંત પ્રભુની મારા ઉપર કઈ અતિશયવાળી પ્રસન્નતા છે કે તેણે કરીને પરોક્ષ વસ્તુઓને પણ પ્રત્યક્ષની માફક જેઉં છું.” આ પ્રમાણે સાંભળીને પ્રેમથી નમ્ર થયેલી નિવૃત્તિ હાથ જોડીને તેને કહેવા લાગી કે“હે સમગ્ર જગતને ઉપકાર કરવાવાળા ! કઇ પુણ્યના ઉદયથી મેં તમને જોયા છે. અરે! સ્ત્રીપણું, પતિ તરફથી પરાભવ, પુત્રની બાલ્યાવસ્થા અને ઘણા વખતથી ભટકવું ઈત્યાદિ મારા દુઃખસમૂહનું તમારી આગળ હું કેટલું વર્ણન કરું? હે કરુણાની ખાણ!
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
પ્રબોધ ચિંતામણિ હે પિતા! હમણાં અકસ્માત્ તમારું દર્શન થવાથી મારે સર્વ દુઃખનો આજે નાશ થયે છે. હવે તે સૌમ્ય! મારા ઉપર પ્રસન્ન થઈને તમે સ્પષ્ટ કહો કે કોઈ પણ પ્રભુતા [ઠકુરાઈ ને પામીને સુખી થએલા મારા પુત્રને હું ક્યારે જોઈશ ?” તે [વિમળબોધી પણ તે વિવેક બાળકને પિતાના બળાનો સંગી કરીને પિતાના ખોળામાં બેસાડીને તેના દોષ રહિત સર્વ લક્ષણોને જોઈ નિવૃત્તિને આ પ્રમાણે કહેવા લાગ્યા કે “હે ભાગ્યવાન સ્ત્રી ! મારું કહેવું તમે માનો તે હું તમને તેનો ઉપાય કહું છું, કારણ કે પ્રમાણિક પુરુષનાં વચનનું ઉલ્લઘંન ન કરવું તેજ ઈષ્ટસિદ્ધિનું કરવાવાળું છે. જુઓ ! સન્માણું (ઉત્તમ માર્ગની ગવેષણ) નામની મારી સ્ત્રીની કુક્ષીથી પેદા થએલી અને પંડિત પુરુષોને વર્ણન કરવો લાયક તત્ત્વરુચિ નામની મારે કન્યા છે. હે મૃગલેચના ! યૌવનાવસ્થાને પામેલી તે તત્ત્વરુચિને જે તમારે પુત્ર પરણે તે આ તમારા પૂછેલા પ્રશ્નનો સાર હું કહું. આ વિવેક સકળ ઉત્તમ આચારવાળે છે, અને તત્ત્વરુચિ પણ જન્મથીજ પ્રકાશિત છે. બેઉનો મેળાપ ચંદ્રમા અને પૂર્ણિમાની માફક ગ્ય છે.” આ પ્રમાણેનાં વિમળ બેધનાં વચન સાંભળીને અને કન્યાને પૂર્વોક્ત ગુણવાળી જોઈને રોમાંચથી વિકસ્વર શરીરવાળી નિવૃત્તિ તેને કહેવા લાગી કે હે ઉત્તમ પુરુષ ! અનુભવ કરેલ પરાભવરૂપ વ્રણ (ગુમડા)ને રૂઝાવવાને સંહિણું ઔષધી સમાન અને પુત્રના પાણિગ્રહણની ચિંતારૂપ સમુદ્રને તરવાને હોડી સમાન તમારી વાણી જયવાન થાઓ. (અર્થાત્ તમારાં વચન મારી બંને ચિંતા દૂર કરનારાં
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિતામણિ
[૭૭]
છે.) અહે ! મારું ભાગ્ય ! અહો મારું ભાગ્ય! કે મને રહેવાના સ્થાનનો પણ સંશય હતા ત્યાં અકસ્માત સાક્ષાત્ લક્ષ્મીના સરખી વહુ પ્રાપ્ત થઈ. કલ્યાણની ઈચ્છાવાળી હું તમારાં વચનની અવગણના કરું એ નજ બની શકે. જીવવાની ઈચ્છાવાળે કયે માણસ મળેલા અમૃતનો આદર ન કરે? અર્થાત્ સવ આદર કરે.” આ પ્રમાણે સાંભળી વિમળબોધ સિદ્ધ પુરુષ કહે છે કે “હે પંડિતા ! જે એમજ છે (અર્થાત્ મારું વચન તમે માન્ય કરો છો, તો હવે વિલંબ શા માટે કરે છે ? પૂછયા વગરજ આ મુહૂર્ત આવ્યું છે કે જ્યાં આપણા બંનેનો સમાગમ થયે છે.” ત્યાર પછી પોતાના મનના ઉલ્લાસને ઉચિત મહોત્સવ કરેલ છે જેણે એવા વિમળબોધે તત્ત્વરુચિ નામની પોતાની પુત્રીને તત્કાળ વિવેકની સાથે વિવાહિત કરી. પછી પુત્રીને યંગ્ય સ્થાને આપવાથી હર્ષિત થએલે અને જગતનું હિત કરનારે સિદ્ધ પુરુષ નિવૃત્તિને કહેવા લાગ્યું કે “હે મહાભાગ ! તમે સાંભળોજેમ ચંદ્રમાની વૃદ્ધિ અને હાનિ થાય છે તેમ સંપદા અને વિપદા મહાન પુરુષને જ પ્રાપ્ત થાય છે. સંગ્રામને વિષે શસ્ત્રના પ્રહાર અને રાજાના ગૃહાંગણમાં સેનાનાં આભૂષણ એ બેઉ જાતિવાન ઘડાને જ પ્રાપ્ત થાય છે, પણ મડાપુષ્ટ એવા ગધેડાને પ્રાપ્ત થતાં નથી; મહાન પુરુષે આપદને વિષે પણ પોતાના સ્વાભાવિક ધૈર્યનો ત્યાગ કરતા નથી. જુઓ, મોટા વાયરાના આઘાતથી પણ મેરૂ પર્વત ચલાયમાન થતો નથી. પુણ્યવાન જીને આપદા લાંબો વખત રહેતી નથી. ઉત્તમ આચારવાળે (ગોળાકાર વાળ) ચંદ્રમાં રાહુના મુખમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૭૮ ]
પ્રમેાધ ચિંતામણિ
ગયેા હાય તેપણ શું થાડા વખતમાં મુક્ત થતા નથી ? અર્થાત્ મુક્ત થાય છે. હે નિવૃત્તિ ! આ તમારા પુત્ર વિવેક હવે સ` આપદાનો બીજો ( સામા.) કિનારા પામ્યા છે. (અર્થાત્ સર્વ દુઃખાને હવે આળંગી ગયા છે). હવેથી તે પોતાના પુણ્યવડે જ નિર'તર વૃદ્ધિજ પામશે.
આ પ્રવચન નામના નગરમાં અનિવાર્ય ભુજાના પરાક્રમવાળા અને અંતરંગ શત્રુએના મળને જીતવાવાળા અત્ નામનો રાજા છે. તેની કૃપાથી ભક્તિ (ભાજન) તે દૂર રહેા એ તો મળી શકેજ) પર'તુ મુક્તિ [માક્ષ] પણ નજીક છે. ચ ાજકારણથી તેની સાથેની સરખામણીમાં કલ્પવૃક્ષ પણુ હીન ઉપમાનું સ્થાન છે. તે [ અર્હતના મસ્તક ઉપર ધારણ કરાતાં જગના સાક્ષીભૂત અને ત્રણ લેાકના ઐશ્વર્ય ન સૂચવવાવાળા ત્રણ છત્રાને કોઇપણ નિવારણ કરી શકતું નથી. [ધ દેશના અવસરે] સેના અને મણિમય જે ત્રણ ગઢની ઉપર તેનો નિવાસ છે તે ગઢના સામા ભાગની પણ શેશભા દેવાના મહેલમાં નથી. પૃથ્વીમાં પર્યટન કરતાં સાનાના કમળા પગની શેાભાથી જાણે પરાભવ પામ્યા હાય નહીં તેમ અકસ્માત્ તેમના પગની નીચે આવીને રહે છે. તે જ્યારે ઉંચે સિંહાસન ઉપર બેસે છે ત્યારે ક'કેલી વૃક્ષ (અશાક) કાલવેદી સેવકની માફક નિર'તર સારી રીતે છાયા કરે છે. તેનું એકે એકના સ્વામીપણુ આશ્ચર્યવૃક્ષના મૂળ જેવું છે, અને ઇંદ્રાદિ પણ તેની આગળ વગર પગારના સેવક સરખા છે. તેનીવાણી સાંભળવાની ઇચ્છાવાળા સુર, અસુર, મનુષ્ય અને તિયચા જાતીવેરનો ત્યાગ કરીને તેની પદામાં મેસે
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૭૯ ]
છે. તેને નમસ્કાર કરવાને દેવાનો સમૂહ જવું આવવું કરતા હેાવાથી સ્વર્ગથી નરક [પાતાળ] પર્યંતનો માર્ગ કોઇ વખત પણ શૂન્ય થતા નથી. આકાશમાં રહેલું અને પ્રભુની આગળ ચાલતું ધચક્ર સૂર્યના કિરણની માફક બીજા નાયકા [મિથ્યા ધર્મવાળા ના રૂપ અધકારનો નાશ કરવાને માટે શેશભે છે. તેને જીતવાની ઇચ્છાથી આવેલા શત્રુના સમૂહને ચપળ વસ્ત્રના છેડાવડે કરીને 'પનને સૂચવતા ઈંદ્રધ્વજ તેમની આગળ શેાલી રહ્યો છે. ૬દુભિનો શબ્દ, સુગંધી જળની વૃષ્ટિ અને પુષ્પના ઢગલા પ્રમુખ તેના સર્વે અતિશય બીજાને સ્વને વિષે પણ દુભ છે. જેમ સિંહે આક્રમણ કરેલ ક્ષેત્રમાં શિયાલણી પ્રવેશ કરી શકતી નથી તેમ તેમણે (અહુ તે) આક્રમણુ કરેલા ક્ષેત્રમાં સાત જાતની ઇતિ [ઉપદ્રવ], દુકાળ, રોગ, અગ્નિ, ગ્રહપીડા અને લડાઇથી પેદા થતી વ્યથા વિગેરે ઉપદ્રવે। પ્રવેશજ કરી શકતા નથી. તે [અર્હત] દેદીપ્યમાન કેવળ જ્ઞાનવાળા અને કરુણાના સમુદ્ર છે; તેટલા માટેજ જગના જીવાની પીડા જાણવાને અને દૂર કરવાને તે સમ છે. તેથી સ્થિર ચિત્ત રાખીને આ મારા જમાઇ જો પ્રયત્નથી તેની સેવા કરશે તે ઘેાડાજ વખતમાં શત્રુને હણીને નિશ્ચે તે રાજ્યને પામશે.’
આ પ્રમાણે તે [ વિમળાધ નાં કહેલાં વચનો રૂડે પ્રકારે સાંભળીને ઉપન્ન થએલા કૌતુકવાળી અને સ ંદેહુ રહિત થએલી નિવૃત્તિ શાંતિ પામી. પછી પેાતાના હિતની આશાથી પુત્ર સહિત વહુને સાથે લઇને તે પ્રવચનપુરમાં જવાને માટે મનપ્રધાનની સ્ત્રી [નિવૃત્તિ] ત્યાંથી ચાલવા લાગી. ત્યાં
Page #95
--------------------------------------------------------------------------
________________
[૮૦]
પ્રબંધ ચિંતામણિ પાણીના ખાબોચીયાના બગલાઓની જેવા તે પ્રવચનપુરની નજીકમાં રહેવાવાળા નિર્દય, કપટી અને લેભી પાખંડીઓને તેણીએ જોયા. જેમ પારધીઓ કપટકિયાવડે હરિણને જાળમાં રેકી લે છે તેમ અહંતની પાસે જતા મનુષ્યને આ પાખંડીઓ અસવચનના પ્રપંચવડે રેકી રાખે છે. જેમ સૂર્યચિત્રા નક્ષત્રને પામીને અધિક તેજવાન થાય છે તેમ તત્ત્વરુચિ સ્ત્રીને પામીને અધિક શેભાયમાન થએલા વિવેકને વશ કરવાને માટે તેઓ આ પ્રકારનાં વચનો કહેવા લાગ્યા–“હે પુત્ર! અહીં આવ, અહીં આવ. નકામું ઝાંખું મોટું ન કર. અમે તારો ઉદ્ધાર કરીશું. તારા શરીરે આવી દુર્બળતા શોભતી નથી. તું આગળ કયાં જાય છે? ત્યાં તું અધિક શું પામીશ? આ અહંત સાંભળવા માત્રજ રમણિક છે, કેમકે તેનું સેવન કરવાથી સંસારનો વૈભવ બધે નાશ પામે છે. [વીતરાગ હોવાથી તુષ્ટ થવાથી તે કાંઈ આપ નથી અને કોપી થવાથી કાંઈ ખેંચી લેતું નથી, તેથી તે આકાર માત્રજ પુરુષ છે. વાર્તાવડે તેના કહેલાં વચનો વડે ] જ તેના બળનો તું નિશ્ચય કર. આ અમારા મનમાં તે જગતને બનાવનાર, પાલન કરનાર અને તેનો નાશ કરનાર બ્રહ્મા, હરિ [વિષ્ણુને હર મહાદેવ આદિ ડાહ્યા પુરુષને સ્તવવા લાયક દેવે છે, જેને આધીન ત્રણ જગત છે. આ દેવે તુષ્ટ થવાથી ઠકુરાઈ [ પ્રભુતા ] આપે છે અને કુદ્ધ થવાથી બધું ખેંચી લે છે. તેથી ભક્તિ અને અભક્તિનું ફળ આ પ્રમાણે સાક્ષાત્ જેતે છતે તે [ અહંત ને વિષે મેહ ન પામ. ધનુર્વેદ, કામશાસ્ત્રનું તત્ત્વ, વૈદક અને જ્યોતિષ વિગેરે
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રખાધ ચિંતામણિ
[ ૮૧ ]
આ રિહરાદિ દેવે કહે છે અને લેકની ચિંતા પણ કરે છે. પશુ અંત તે આમાંનું કાઇ પણ કહેતા નથી તેમ લેાકેાની ચિંતા પણ કરતા નથી. આ દેવે લીલામાત્રમાં [વગર મહેનતે] મુક્તિ આપે છે અને જિનો તે ઘણા કષ્ટથી મુક્તિ આપે છે. આમ હોવાથી સુખે સાધ્ય થઇ શકે તેવા અમાં કયા વિદ્વાન પુરુષ ફોગટ કષ્ટ કરે? જે નાયકની પાસે રહેવામાં ખાવાનું, વાજી ંત્રનું, યુદ્ધનું, નાટકનું હાસ્યનુ', ગાયનનું અને કથાના રસનુ કાંઈપણ સુખ નથી ત્યાં [તે વિનાનું સુખ તે] પશુપણાને સૂચવવાવાળુ જ સુખ છે. જેને પેાતાના સ્વાસ્થ્યમાં પણ ઉદાસીનપણું છે તેનાથી જે લાભની ઇચ્છા રાખવી તે ઇચ્છા આકાશના ફુલથી પેાતાના મસ્તકના મુગટની રચના કરવા જેવી અસંવિત છે. આ હરિહરાદ્વિના ભક્ત તે સ જગત છે અને એ અંતના ભક્ત તે ઘણા ઘેાડા છે. માટે હે વિવેક ! મહાન (ઘણા) પુરુષા જે રસ્તે ચાલ્યા તેનો તું .કેમ આશ્રય કરતા નથી ?’’
આ પ્રમાણે શિયાળની માફ્ક તેના ખરાબ શબ્દ સાંભળીને સિંહની માફક પરાક્રમવાળે અને જગના સ્વામીની સેવાનો અથી વિવેક તેઓને તેમના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે કે “અરે! તમે મને શામાટે મેલાવા છે ? જેવે તેવે ઠેકાણે મને સુખ થતું નથી. વાયરાવડે જેમ પત ક્ષોભ પામતા નથી તેમ જેવી તેવી વાણીથી હું ક્ષોભ પામવાતો નથી. તત્ત્વરૂચિને પ્રાપ્ત થએલ [હમણાજ તેની સાથે
૬
Page #97
--------------------------------------------------------------------------
________________
*. .
*
* *
t
*
*
[૨]
પ્રબંધ ચિંતામણિ પ્રરણેલ) એ જે હું તેનું મુખ ઉપર ઝાંખાશ હાયજ નહીં, અને કદાચ હોય તે તમારા જેવાની વિપરીત યુક્તિથી તેનું નિવારણ થઈ શકે નહીં. જેમ ધુમાડે દેખવાથી તે ઠેકાણે અગ્નિ છે એમ નિર્ણ કરાય છે તેમ જેનામાં દેવપણું ઘટે છે તેવા ઉત્તમ દેવને છુપાવવાથી અને જેનામાં દેવપણું ઘટતું નથી તેવા કને પ્રકાશિત કરવાથી તમારામાં મિથ્યાં બોલવાપણું નિર્ણિત કરાય છે. મેહને આધુીન થએલા તમે. મારો ઉદ્ધાર નહીં કરી શકે, કારણકે મિથ્યા ભાષણ કરવું તેજ સેહ કહેવાય, અને તે તે તમારે વિષે પ્રકાશિત છે, મનસાત ઈિષ્ટ સ્વામી નડીં મળવાથી મારા શરીરે ઘણા કાળથી આ દુર્બળતા થઈ છે, તે ત્રણ જગત્ના નાથની સેવા કરવાથી નિવર્તન થશે. તે દેવાધિદેવ [અહંતની જે સેવા કરે છે તેના ઉપર.તમે શા માટે કોપ કરે છે? કેમકે મણિ, ગ્રહણ કરવાવાળાની નિંદા કરતે કાચને ગ્રહણ કરવા વાળ પિતેજ, નિંદાને પાત્ર થાય છે. પીતળ અને સોનું, કાચ અને મણિ, ખજુઓ અને સૂર્ય, ઘાસની [ખરાબાની પૃથ્વી અને વૃક્ષની પૃથ્વી એઓ વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતરે કુદેવ અને સુદેવ વચ્ચે છે. સુવર્ણ સિદ્ધિના અથ જેમ પારાની સેવા કરી છે તેમ 'વિદ્વાન પુરુષ દૂષણરહિત, પ્રગટ ગુણવાળા, દૈદીપ્યમાન અને ઉજવળ સ્વભાવવાળ દૈવજે સેવે છે. માટે શું તમે પક્ષપાત મૂકી દો, ગુણવંને ઉપર નેહવાળા થા. પોતાના મિથ્યા શાર્સ ઉ૫રંજ વિસન રા: એક અધે ક્ષણ મન નિર્મળ
Page #98
--------------------------------------------------------------------------
________________
-
--
---
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-- - -
- -
-
-
-
-
-
-
-
-
બાંધ ચિતણું
[ [ ટેકે કીમ વિર ૪. હું આ શુ સ્વારથી બંધુ જાણું છું કે યેિ દૃમ રિવોસમાધ શખસતી શિયી અને સત્યવહુ”એષ્ટિ હસમ મુની શ્રેણી અમે અ“વસ્તુનો અભિષ, "વિર્ષની ઈર. હજાર એસત્યે લંધુ,કલેક્શ કરે છે પરું કરવું એ દે પ્રચાઁ કુર્ષિ અરદેસવપ્રકા કેની એ છે? શું સ્ક્રિનેશ્વર “અહુને વિષે છે અને જે હિંહિદ જવું છે તેનો સામે પોલેરું વિચારી જેમામા Uા સં પ્રગ્સ મથી કલિ એથી દેશNHથી િ* એને ઉપનથી, કૃ6ના છેલ્લો થિી “કેટે કરવામાં પ્રવીણતા નથી; ધાશિત નથી, અહંકારને વિકારે નથી. કેઈ ને ઉશભરવાપૈણું મિર્થી અને લિસ સબધી માઠી એ બધી દવ નિશ્ચ મોક્યની ઈચ્છવાળા ઉત્તમ પુએ પૂજવાં જોઈએ. આજનીતમાં નિર્દો બ્રતાશ પામે “હેમ કશ્યલે અસદ પર્સમવાયીતરામાં દેવ વિમાં ક્યાં Jહેનદી-દેયર્સમર્થ છે. તેમની
સાચી અને તેની પ્રલિંમાથી તેમનું સાબિત છે.*જુઓ “અચ્ચે દેવી પાસે સ્ત્રી છે તેથી તેિઓ ફાળો છે. એએ -જણાય છે, “િરાઠી ન હૈતઓં સ્ત્રી મા પાસે ખરી ? રૂદ્રાક્ષની માળા શિખે છે તેથી તેઓ મહુવાળા એ મિશ્ચર્ય થયે છેલ્સે રથાથી તેમાં
છે એમ મિથિયછેરહ્યું છે 95 બીજાને , S
S * . Jyes #J.S. * * * * * * *
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૮૪]
પ્રબંધ ચિંતામણિ મારવામાંજ ઉપયોગી થાય છે અને ક્રોધ વિના બીજાને મરાય નહિ.] જાપ કરે છે માટે તેઓ હજુ અધુરા છે એમ જણાય છે.] જે પૂર્ણ જ્ઞાની હોય તે જાપ કરવાનું શું પ્રજન? કાંઈક મેળવવાની ઈચ્છાથીજ જપ કરાય છે. અને તેઓને અવતાર લેવા પડે છે તેથી હજુ તેઓ સંસારીજ છે. જે તેઓ મુક્ત થયા હોય તે તેઓએ અવતાર શા માટે લીધે? જે તે જ્ઞાની છે તે દેને શામાટે બનાવ્યા? [કે ફરી તેઓને મારવા માટે પ્રયત્ન કરવો પડ્યો.] જે તેઓ શાંત છે તે કીડાઓ શામાટે કરવી પડી ? અને જે તે પ્રમાણિક છે તે કપટ શા માટે કરવું પડ્યું ? (કેટલાકનું કહેવું એમ થાય છે કે દેવના ચારિત્રનો વિચારજ ન કરે અર્થાત્ તેઓ ગમે તેમ ચાલે, આ તેમનું કહેવું ડહાપણવાળું નથી. કેમકે પૃથ્વી ઉપર મહા પુરુષોએ આશ્રય લીધેલો માર્ગ કેને પ્રિય હેતે નથી? અર્થાત્ સર્વને પ્રિય હોય છે અને આમ હોવાથી જ્યારે મહા પુરુષોનો સમુદાય નિયાદપણે ઇચ્છાનુસાર ચેષ્ટા કરશે ત્યારે તેમના શિષ્યની સમિતિ અને ધૃતિ ધૃષ્ટતા ધારણ કરશેજ. માટે ખેદની વાત છે કે આ પ્રમાણે બોલવું એ તેઓનું નિર્લજપણું બતાવે છે. અરે ! મનુષ્યપણું પામ્યા છતાં પણ જેઓ તત્ત્વ [સત્ય ધર્મની પરીક્ષા કરવામાં ઉદાસીનતા રાખે છે તે મૂર્ણ પુરુષે શું પશુગતિમાં ગયા પછી ત્યાં તત્ત્વ (સત્ય ધર્મ)ની પરીક્ષા કરશે? અથવા તમે સરલ અને જડ પરિણામી હોવાથી સત્ય ધર્મની પરીક્ષામાં આળસુ મનવાળા છે, એમ જે
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૮૫] કહેતા હે તે રત્ન, વસ્ત્ર, ધન, સુવર્ણ, અનાજ, ઘી અને પાણ પ્રમુખની પરીક્ષામાં શામાટે આળસુ સ્વભાવ રાખતા નથી ? જેનાથી અલ્પ માત્ર સુખ પ્રાપ્ત થાય તેવી વસ્તુઓમાં પણ જ્યારે મનુષ્ય પરીક્ષા કરે છે ત્યારે સર્વ સુખને દેવાવાળા ધર્મતવની પરીક્ષા તે વિશેષ પ્રકારે કરવી જોઈએ. આ (હરિહરાદિ દેવો તેના [ તત્વના ] અંશ છે અને જે તત્ત્વ છે તે તે નિરંજન અને જુદું છે એમ જે ધીર પુરુષે કહેતા હોય તે તેઓને અમે પુછીએ છીએ કે - તે તત્વ મુખ્ય વૃત્તિથી ભિન્ન છે કે અભિન્ન છે? જે ભિન્ન હોય છે તેથી અમારી માફક મુક્તિ નહીં થાય અને જે અભિન્ન હોય તે તેઓના દોષનું આરોપણ તે તત્ત્વ ઉપર થશે; ને બંને માનશે તે તે દ્રઢ દોષે પૂર્વની જેમ દુર્ઘટ નથી. જે આ તત્વ શક્તિમાન, જ્ઞાની અને જગતરક્ષક હોય તો તે સર્વવ્યાપી છતાં શા માટે કે કોઈ ઠેકાણે ધર્મરહિત પુરુષે ધાર્મિક પુરુષનો તિરસ્કાર કરે ? જે દોષ સહિત છે તે કપટ રહિત હોતા નથી અને જે કપટ સહિત હોય છે તે સત્ય વચનવાળા હોતા નથી; આવા દોષવાન ઉપર જે વિશ્વાસ રાખે છે તેઓ પોતાનાં કર્મથી હણાયેલા છે. સ્ત્રીસંગ, જપમાળાજાપ અને શસ્ત્રપ્રમુખ દોષથી રહિત જિનેશ્વરમાં છે વિદ્વાનો ! તમે કહો કે કઇ યુક્તિથી દોષનું કહેવાપણું ઠરે છે ! (અર્થાત્ દોષનું કહેવાપણું ઠરતું નથી.) જેની દૃષ્ટિ (બ્રકુટીની ) મધ્યસ્થ છે, મુખ શાંત છે, ધ્રુવ પદ્માસન છે અને શાંત પરિકર છે તેવા દેવને વિષે દેશની
Page #101
--------------------------------------------------------------------------
________________
ક્ષિત્રિયાણ ય હું વાટીએ કર્યુ જગમાં જગતની
કરવી, પાલન કરવું અને સંડાર કરુએ બ્ર
5
1
-
SMS
આ
જગત
ના
વિમ, અને માદવને ૫ JHIPS JJD Jસ , વચન પિતા માત્ર *- E
પાપ્રગટ
છે !: = T> ! પુરુષાનેજ મનાવવા અને તેના
પ્રમુખ
પરા
મેતાવે છે. | A3 E3 , ;
તે
નોનવેજ કર કર આ પ્રમાણે મા લક્રમાં,
p
S
'.
એ
Sp) ખાકારક
જ
GJS 2 કાળ એ. આદિ . - JEE +
વ૪તક્રતા 1 13 11 2 1.2 S. S S S
માને છે તે
S 1 2 2
છે કુર્ણવવા તેનો અખંડિત થઈ છે અને દુ:ખ વ્યાધિ, રસ, ત્ર્યિકર અને ગર્ભાવસારું એ અદ્ધિ
તો બ્રહ્માદ્ધિો ગરીતે લેકેના પર શત્રુતા છે મિસિદ્ધ થાય છે કદિ શુભ અશુભ કુર્મની અપેક્ષાએ તે અત્યાદિ પ્રાણીઓને ફળ આપે છે એસ જે તસે કહેંગા, હે છે તે છે , મારે માથુ છે. ત્યાર પછી તે, (શાકભh કનું જી5 નાર; બ્રહ્માદિનું છે ત્યે જ છે અ
રૂપુર તણસા નથી અને ભક્ત ઉફા નથી એ સત્ય છે, પણ તેની ભક્તિ છે અને અલકિત ૫ અંધાય છે અને તે પુષ્ય ની, પિતાએ મનુને સુખને હરખાય, છે મટે એક
પ ઉપગ્રણી કુર્તાહો કાંઇણ થી લું
Page #102
--------------------------------------------------------------------------
________________
T
પ્રબોધ ચિંતામણિ
L[ ૮૭ ] કર્મ (ભગવ્યા વિના ઉલ્લંઘન થઈ શકતું નથી. એ પ્રમાણે કહેનારા તમારે પણ તેં કર્મજકર્તા તરીકે પ્રમાણ છે માટે તત્ત્વથી બ્રહ્માદિ કઈ કર્તા છેજ નહિ. જે તે બ્રહ્માદિ ભક્તોને “સંપદા આપવામાં અને અભક્તોની સંપદ હેરી લેવામાં સમર્થ હોત તે તેમના સર્વ ભક્તો ઈંદ્ર જેવાથવા જોઈએ અને તેમના અભક્તો સર્વ દરિદ્ર થવા જોઈએ. વળી વૈદક પ્રમુખને ઉપદેશ આપવાથી તેઓ બ્રહ્માદિ વિદ્વાન પુરુષોને બહુ માન કરવા લાયક નથી, કૈમકે તેનો ઉપદેશ લીધા વિનાના પણ યવનાદિ લેકમાં જીવે છે. જે રણસંગ્રામમાં શૂરવીર હોવાથી અને શત્રુઓના સમૂહનું નિકંદન કરવાથી તેઓમાં દેવપણું ઈચ્છતા હતા તેવા શૂરવીરાજા એમાં પણ તે (દેવપણું) શા માટે ન માનવું ? તે રાજાએ મુક્તિ દેવામાં સમર્થ નથી માટે તેઓને દેવ તરીકે ન માનવા એમ જે તમે કહેતા હો તો આ બ્રહ્માદિક પણ મુક્તિ આપવાવાળા છે એમ માનવું પુરુષોને ઈષ્ટ નથી, કેમકે આ દેવામાં [આગળ બતાવ્યા પ્રમાણે દેને સમૂહ દેખાય છે. કીડા કરવાને એકઠાં થએલાં બાળકેમાં એક બાળક જેમ બીજા બાળકને બોલવા માત્ર એક દેશનું રાજ્ય આપે છે પણ તાવિક રીતે તેને કાંઈ મળતું નંથી, તે ઉપમાની બરોબરં તપ અને ધ્યાનથી જે મુક્તિ સિંદ્ધ થઈ શકે તેને લીલામાત્રમાં આપવી તે છે. તે દે સર્વે વસ્તુથી ઉત્તમ જે મુક્તિ તેને વગર મહેનતે આપે છે તે એવું અશકય છે. અથવા ઉત્તમ વસ્તુનું ફેગટ આપવા
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૮૮]
પ્રબોધ ચિંતામણિ
પણું દેવાવાળાની ધૂર્તતા પ્રગટ કરે છે. જે મૂઢ પુરુષે મુક્તિને ગોપીપ્રિય (કૃષ્ણ)ની દાસી કહે છે તેઓએ મુક્તિને ગોવાળણથી પણ હલકી ગણી જણાય છે. શ્રાપ દે, અનુગ્રહ કરવો, અસત્ય બોલવું, પરને ઠગવું, કીડા કરવી, અહંકાર કરે, વાજીત્ર વગાડવાં, નાટક કરવું અને હાંસી કરવી ઇત્યાદિ ઉપદ્ર તેમજ જળમાં, વૃક્ષ ઉપર અગર સમશાનમાં રહેવું, અને તેમના સેવકોએ) આકડા પ્રમુખનાં પુષ્પથી તેમની પૂજા કરવી અને હાંસી થાય તેવી સ્તુતિ કરવી–આ સર્વ હરિહરાદિ દેવનાં કર્તવ્યો તેમના સુદ્ર દેવપણાને સૂચવે છે. (અર્થાત્ તેવું કરવાથી તેમનામાં ઉત્તમ દેવપણું નથી એમ સિદ્ધ થાય છે.) અસુરોને ત્રાદ્ધિ આપીને પછી તેનો નાશ કરે, પરસ્ત્રીની સાથે અનાચાર કરે, અત્યંત નાટકનું કરવું, ઘણું હસવું, માયાથી બીજાને મોહ પમાડે–આવી નિર્લજ ચેષ્ટાઓવડે કરીને તેઓએ બીજા દેની સાથે પિતાનો અમુક તફાવત (હલકાપણું) હવે તે તે દૂર કર્યો, પણ બાળકે, વિટ, નટ, ભાંડ અને ધૂર્તોની સાથેના પિતાનો તફાવત પણ દૂર કર્યો.
(અર્ડતનું વર્ણન)-મસ્તક ઉપર ત્રણ છત્ર, પ્રતિમાની નીચે સર્વ ગ્રહનું રહેવું, પુષ્પમાળ અને ચામર ધારણ કરવાવાળા દેવયુક્ત સિંહાસન ઉપર બેસવું, પ્રાયે શહેરની અંદર રહેવું, અમૃતને વર્ષાવનારી શાંત દષ્ટિ, વળી તેમના મંદિરમાં ૧૦૮ મંડપ, સુવર્ણ અને માણિક્યનાં આભૂષણો, (અવસ્થા વિશેષની અપેક્ષાએ પ્રતિમા ઉપર ધારણ કરાવાય
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૮૯ ]
છે તે) ઉત્તમ પુષ્પો અને પદ્મવથી થતી પૂજા, કાલાગુરૂ ચંદન પ્રમુખનો ગ્રૂપ, કેસર આદિનું વિલેપન અને પદાના લાકોએ વિકથા, વૈર, હાસ્ય અને વિકારનું તજવું– આ સર્વ અડુતની પ્રભુતા જોઇને વિદ્વાનો કહે છે કે તેનુ ઐશ્વર્યાં ઉત્કૃષ્ટ હદને પામેલું છે.
ખાવાના પદાર્થા, વાજીત્રા, યુદ્ધ અને નાચવા પ્રમુખનો રસ વિશ્વથી વિલક્ષણુ એવા જિનમાં બીજા રાજાએની સમાન નહીં હોવાથી તેઓ કોઇક પરમ અતિશયવાળા છે. જેએ હિંસા કરવામાં અને વિષયમાં આસકત છે તે અન્ય દેવાના આશ્રય કરવાવાળા ભલે થાએ, પણ સમાધિ અને ધ્યાનથી પવિત્ર થયેલાને તે વીતરાગ દેવજ પ્રિય છે. (તેથી તે તે તેમાંજ આશ્રય કરશે). રસ્તામાં ઢગારાને મળેલા આંધળા માણસ જેમ તેનું સ્વરૂપ નહીં જાણવાથી તેની સાથે જાય છે તેમ જો સારી આંખેાવાળા (દેખતો) પણ વિચાર વિના તેને અનુસારે ચાલે તો તે દોષ નિશ્ચે તેના ભાગ્યનોજ છે. વળી ઉત્તમ દેવની અવજ્ઞા કરીને કોણ કુદેવની સેવા કરે ? ક્ષીરસમુદ્ર વિદ્યમાન છતાં બુદ્ધિમાન ક્ષારસમુદ્રમાં સ્નાન નજ કરે, માટે અર્હુતની પાસે જતાં મને ઠપકો આપવાને તમે લાયક નથી. ગામડાના વાણીઆએથી જેમ શહેરનો વણિક ન છેતરાય તેમ તમારા જેવાએથી હું છેતરાઉં તેમ નથી.”
આવાં વચનોવડે તે પાખડીએને જીતીને વિવેકે નગરમાં પ્રવેશ કર્યાં, અને ત્યાં નિવૃત્તિ સાધુ (ઉત્તમ) પુરુષાના
Page #105
--------------------------------------------------------------------------
________________
[૯]
પ્રબંધ ચિંતામણિ
આઝનિર્ભયપણે રહેવા લાગી. પછી ગુમ રીતે ચાલવાથી નીં દેખથે વેમ મનપ્રધાણ ના નેહથી છાની પ્રથનપુરઋાં આવીને આંતરે અતરે નિવૃત્તિ મળી જવા લાગે. એક દિવસ મનપ્રધાન નિવૃત્તિને કહે છે કે “હે તન્વી ! (તું ક્રોધ નહીં કર.) તું પણ મારી સ્ત્રી છે, પણ તું આળસુ છે. અને પ્રવૃત્તિ તે સ્વભાવેજ ચતુરાઈથી ભરપૂર છે; તેટલા માટે જ તેના ઉપર, મારે આદર વધારે છે. પરંતુ તારે પુત્ર જે નવાં કાર્યનો પ્રારંભ કરશે તે સર્વ કાર્યમાં હું જલદી ચાલવાવાળે હેવાથી રક્ષીરૂપે થઈશ. તેના વિવા. હના સમયે પણ હું તેની પાસે જ હતો. જો કે તમે - આવ્યા છે તે પણ હું જેવા હોવાથી મન દ્વર જેવું આવવું, બીલકુલ દુષ્કર નથી. આ શુરવીર, વિવેકનું અદ્ભુત
ત્રિ”ારા દ્વારાજ સાંભળીને રાજા વણ તેમા બધાં હલ્લાં થાક્ષી સુકા પામશે પરાંતુ સુખ પામ્યા છે છતાં પણ હમણાતે મેહનો નાશ કરવાને સમર્થ નહીં થાય.' કારણકે એક તે તે તેનો પુત્ર છે. તિજ તેનાં મૂળ ઉડા બંધાયેલા છે (મજબુત પક્ષવાળે છે) માટે એકદમ તેને સાધી શકશે નહીં. તુ સર્ષની ભૂમિકાન થઇશ હું ધી? તોરપક્ષમ પણ હું વસ્તુ માટે પુત્રને આગળ કરીને ઊંઈછું સમર્શ.' અપ્રમાણે સ્થાને નિવૃત્તિને કહ્યું સર્ભે બળીને સ્વભાવથી જ ગંભીર એવી નિવૃત્તિ પણ પત્તિ પૂર્વે કરેલા ષિભવને ભૂલી શાઈ, અને પેતાને ભીણીવડે તેની પૂરણ પ્રીતિપાત્ર થઈis
Page #106
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
- - -
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
- -
-
નોધ ચિંતામણિ " :એક દિલ્સ, નિવૃત્તિ ત્રિને કહે છે કે હું પત્રક છે અદ્વિતીય હિંકારી મા પાકે ઘડે, પાણી ભરવાને મૃ. છે. તેમ તું હિતોપદેશને એગ્ય છે માટે તારી વાત સાંભળ પાસે પૃથ્વી ઉમર જેવા તેવા પુરુષોને ગુરુનું વચનો રુચતાં નથી કેમકે જેવા તેવા પુરુષે રત્નનો સંગ્રહ કરવાને સમર્થ થતજ નથી જવરવા પુરુષને જેમકવાથ કો લાગે છે પણ પરિણા ગુણ કરે છે, તેમ ગુરુનું વચનો કદાચિત સાંભળવા માત્રમાં કહુક હેય તે કણ અંતે ગુગૃરવાવાળ સમજવાંજે સરૂના ઉપદેશને નહીં માનનારા દિચ્છા ઝારી અને નિરાશ છે તેવા લેણરૂપદામાએલા બકરાએ મનિરર્થક છે. હિતોપદેશનાં વચનો પુણ્યવા જીત કાનકુંજ પ્રવેશ કરે છે. શું કામધેનું કેઈ વખત પણું ડાળના સાડા (મહોલ્લા)માં પ્રવેશ કરે છે? નથી કરતી. માટે હે પુત્ર છું જે, વાકરું છું કે તું મને આદરથી સાંભળ જેમકે અદલાળા પુરુષને વિષે વૃદ્ધ વાણી ક્ષણ (ઉપર) જનનાં થતી વૃષ્ટિના નિરુપમ થાય છે હે પુછે છ બુદ્ધિવાળ, નીચ સ્ત્રીની પ્રેરણાથી સવE
એમનપ્રધાને આયાણા બેઉને માથું જે કર્યું છે. તે છેલતાં પણ લજુ આવે છે ગેર) સમને અગ્નિ આધિને શાંત કરવાના ઉપાય છે પાક સૂપની. (હિ) શાંત કર નો ઉપાય એ છે કે, તેણે જોયું નથી શોક મહા દુર છતાં, અને, વાણી- ધાયમાન થયા છતાં આપણે આપણાં ઉભ આચરણે થીજી જીવતા રહ્યા છીએ કહ્યું છે કે જ્યાં
Page #107
--------------------------------------------------------------------------
________________
[૯૨]
પ્રબોધ ચિંતામણિ ધર્મ ત્યાં જ છે. હે પુત્ર ! પ્રીતિવાળી દૃષ્ટિવડે મારી આગળ કીડાં કરતાં તને હું જોઉં છું તેથી સ્થાનભ્રષ્ટતાનો અને સ્વામીની અવહીલનાનો કાંઈ પણ શાચ હું કરતી નથી. ખરી કરવાથી સર્વ પ્રકારના નિધાનનો ક્ષય થાય છે. પણ પવિત્ર ચારિત્રવાળે પુત્ર એ ગૃડનું અક્ષય (ખુટી ન શકે તેવું) નિધાન છે. જેને એક પણ ઉત્તમ ચારિત્રવાળે પુત્ર છે તે સ્ત્રી પિતાને શામાટે નિંદે ? કેમકે જાતિવાન રત્નની પ્રગટ થયેલી ખાણ કોને હર્ષ માટે ન થાય હે પુત્ર! તું ભાગ્યવાન છે કે પિતા અને ઓરમાન માતાના મુખમાંથી નીકળે છે, અને આ પવિત્ર કન્યાને એક લીલામાત્રમાં પામે છે. તારી ચિંતા તા પિતા આંતરે આંતરે આવીને નિચે કરશેજ, કેમકે પ્રવૃત્તિની પ્રેરણાથીજ તારે પિતા તારે વિષે શત્રુતા રાખે છે પણ સ્વભાવથી તે પોતે તે નથી. મહા પરાક્રમવાળા તારાવડેજ હું સ્ત્રીઓને વિષે પુત્રવતી થઈ છું, તેટલા માટે તું મેટા આયુષ્યવાળે થા; આ સિવાય મને બીજું પ્રાર્થના કરવા લાયક શું છે ? હે કુલીન ! હે કુળનો ભાર ઉપાડનાર ! તું માતાના મનના સંતાપને શમાવવાને માટે હિંમતવાન છે, માટે વિદ્વાનો પણ તારી સ્તવન કરે છે. સ્ત્રીઓને શેકના પરાભવ (અપમાન)થી જે સંતાપ થાય છે તે સંતાપ કરવાને સૂર્ય અને અગ્નિ પણ સમર્થ થતા નથી. મિત્રનો ઉદ્ધાર કરવામાં અને શત્રુનો સંહાર કરવામાં રાજાની શક્તિ હોય છે; બીજાની હતી નથી. કેમકે કમળને વિકસ્વર કરવામાં અને અંધકારનો નાશ કરવામાં સૂર્ય વિના
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રખ્ખાધ ચિંતામણિ
[43]
બીજો કોણ સમ છે ! માટે આ નગરીમાં રહેલા નિરંજન રાજાની સેવા કર, કે જેની પ્રસન્નતાનો એક લેશ પણ સવ - સિદ્ધિનું કારણ છે. આ (અહુત) એકલા પણુ મેહુરાજાનો નાશ કરવાને સમર્થ છે; અ। તેના જે સેવકો છે તે પણ તે વૈરીનો નિગ્રડ ( નાશ ) કરવાના આગ્રહુવાળા છે. આ રાજાને સાનુ, ઘેાડા અને હાથી પ્રમુખની ભેટ પ્રીતિ દેવાવાળી થતી નથી; ફક્ત આત્મજ્ઞાનીના હૃદયની નિ`ળતાએ કરીને તે સતેષ પામે છે. તેની સેવાનું ફળ અપ્રમાદી ચિત્તવાળાને પ્રાપ્ત થાય છે. કેમકે તેમની સેવા અને પ્રમાદ એ બંનેને ગાય અને વાઘની માફક જાતીવૈર છે. તેના લાખા સેવકને પ્રમાદે દીવાન કરી જોરથી મેહુરાજાના નગરમાં લઇ જઇને દાસ બનાવ્યા છે. હું કુળનો ભાર વહન કરનાર ! આ કારણથી તું પ્રમાદને કિંચિત્ પણ અવકાશ આપીશ નહીં. તેનો સ વૃત્તાંત અવસરે હું તને નિવેદન કરીશ.”
આ પ્રમાણે માતાની શીખામણ સાંભળીને હથી વિકાસ પામેલા નેત્રવાળા વિવેકે કહ્યું કે “હે માતા ! તમારી આજ્ઞા મારા મસ્તક ઉપર [હા] ચડાવું છું. ગર્ભ ધારણ કરવાથી અને તેનું પેષણ કરવાથી માતાપણું ધારણ કરવું તે તો પશુઓની સાથે સમાન છે; પણ પુત્રને આ પ્રકારનો બેધ આપવાવાળી હાવાથી સ્તુતિ કરવા લાયક માતા તે તુ એકજ છે. હે માતા ! તારા ઉપદેશનુ એક એક વાકય ક્રેડ સુવર્ણ વડે પણ મળતુ દુ^ભ છે, તો હું તારા સવ ઉપદેશનો અટ્ટણી (ઋણુ રહિત) કેમ થઇ શકીશ ? હું માતા ! આજે તમે મને હિતોપદેશને લાયક ગણ્યા તેથી
Page #109
--------------------------------------------------------------------------
________________
છે. કેન મનને
જાગૃત નથી કરી ? આ પ્રમાણમાં
માતાન
પ્રબોધ ચિહ્યું કોણ ? ધૃતમ મા ના કહે છે, હો ભા- “સ્નેહધ, કવિધતું”ોયનું દુધે ધોધું , નેદન વન્મ અર્થે હોઉં, ચંદનના રસનું વિલેપન કર્યું હોય અને શ્રીં હ્યુવનંને પૈવ પ્રાપ્ત થયા હોય તેમ મને જણાય છે અર્થાત તેટલે અને આનંદ થાય છે. પ્રથમ નહીં દેખેલી કર્થના હે શને વિયથી વ્યાકુળ થયેલા છે. મનુષ્ય
તેની અવગણના કરે છે. તેઓ મહા બુદ્ધિવનેશચવા યોગ્ય છે. પ્રગટ સેવા લકવાળો મોતા એવું હિત કરે છે કે જેનાથી પેદા થયેલ પ્રતીતિનો સમૂડ કેને-મનને
મ વચનો શુકન થવાથી નિર્મળ સ્વભાવવાળે વિવેકકુમાર જગતના
મીની સમીમાં છે ત્યાં યોગીશ્વરને જાપ કરવા લાયક ધીર પુરૂધને ધ્યાન કરવા લાયક અને સુર, તથા અસુરને સેંચવા લાયકે, દેવા માત્રથી જ નમસ્કાર કરવાવાળાની સમસ્ત પઢાનો મોશ કરના, ત્રણ કાળના જાણ, ત્રણ લેકના સ્વામી, ત્રણ ત્રથી શોભિત અને સિંહાસન ઉપર
તિર્મય જિનેશ્વરને તેણે જોય. ?
. * * * * * * * * * * : ર હશે વિવેક જિનેશ્વરની સ્તુતિ કરે છે અને ત્રિકાળના રાગાદિફ અત્યંત દાખે દૂર થઈ શકે તેવા દોષે ક્ષયથી પ્રસ્ટપણે આમ (પ્રમાણિક) નામને પામેલા અને આત્મિક સુખના અનુભવથી સંસારમાં રહેલ"દુ અતિ મશ્કર નારા હે ભગવાન! હું તમને નમસ્કાર કૅરું છું કે દેવ એ કામ સાધારણ છતાં હું ખેવ ! બીજાને વિષે તમેજ
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૫] અધિકતા ધૂારણ, દર છે. હિએ, નુપણુંધરા છો સર્વ ધાતુને ઓળંગીને તેનું અધિક કુયસુ તું નથી ક અર્થાત થાય છે. ક્રેજિનેધર!, દયારૂ ડ્રગ મારા વ્હાલમ વ છે, નિરંતર ધર્મને વિષે જોડાવારૂપ બાણ છે. અને સાધુઓ (ઉત્તમ પુરુષો) રૂપ ચક (સમૂડ) નિરંતર તમારી પાછળ ફરે છેતેટલા માટે હાદિકે ત્રુએ તમારી સન્મુખ આવી. શંકતા નથી. સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરી રહેલા પ્રાણીઓને હે પ્રભુ! તમે કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા છે. છતાં દુબુદ્ધિ મનુષ્ય કલ્પવૃક્ષનો ત્યાગ કૅરીને* કાંટાવાળા કેરડામાં જેમ આસક્ત થાય તેમ તેમ ત્યો કરીને અન્ય દેવમાં આસક્ત થાય છે. હે પરમાત્મા! તમારી સેવા વિનાના પ્રાણીઓને હિંસા, અસત્ય, ચોરી અને કુશીલતા આદિ દોષે ભેટે છે (પ્રાપ્ત થાય છે), અને (તમારી સેવા કરવાવાળાને) તે સેવાનાં પવિત્ર રૂપ તરીકે દારૂ ઇન્દ્રિયનું દમન, ઉદારતા અને સમાદિ પ્રાપ્ત થાય છે. હે દેવાધિદેવ! દયા અને ઇંદ્રિયનું દમન વિગેરે શાલ્માં રને દાખલ કરીને) તમે મનુષ્યના સુખને માટે મિત્ર થયા છો, ત્યારે અન્ય દેએ હિંસાથી મલિન સિદ્ધાંત બનાવીને લોકોને વિષે શત્રુતાનો ફેલાવો કર્યો છે. હે પ્રભુ! જેમ સૂર્યની આગળ ઘુવડ, મયૂરની આગળ સર્ષ અને મંત્રવાદીની આગળ ભૂતાદિ દોષે ટકી શકતા નથી, તેમ ભય આપવાવાળા કુતીથી એના વાદો પણ તમારી આગળ ટકી શકવાને સમર્થ નથી. અકસ્મતા, નિષ્કલતા, નિવારૂપ.પંચમ કલ્યાણકતા,
Page #111
--------------------------------------------------------------------------
________________
[૬]
પ્રબંધ ચિંતામણિ વિશ્વથી વિલેમતા, નિર્માનતા અને અકિંચનતા વિગેરે સર્વે દોષે કહેવાય છે, છતાં પણ હે પ્રભુ ! તમારા ગ્રહણ કરવાથી તે સર્વ ગુણતાને પામે છે (અર્થાત્ દોષે બદલાઈને ગુણરૂપ થઈ જાય છે.)
નોટઃ અકમી-દુનિયામાં આ એક ષ ગણાય છે. કારણકે કઈ માણને અકમી કહીએ તે તેને દુઃખ લાગે છે. પણ તેજ દોષ જ્યારે પ્રભુનો આશ્રય કરે છે ત્યારે અકમી એટલે કર્મરહિત થવું એ ગુણને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બીજા ગુણો માટે સમજવું.
નિષ્કલતા-કળારહિતપણું એટલે કેઇ પણ જાતના ધંધા, વ્યાપારાદિમાં અજાણપણું આ દોષ ગણાય છે. પણ જ્યારે તે દેષ પ્રભુનો આશ્રય કરે છે ત્યારે તે નિષ્કલતા એટલે કઈ પણ જાતના શરીરના અવયવરહિતપણું એ ગુણને પ્રાપ્ત થાય છે. પાંચમું કલ્યાણક એટલે મરણ પામવું એ અન્ય પક્ષમાં દોષ, તે પ્રભુપક્ષમાં મોક્ષરૂપ થવાથી ગુણ. વિશ્વવિલમતા-દુનિયાથી વિપરીત ચાલવું તે દોષ. પ્રભુપક્ષમાં દુનિયાથી જુદો સંસારથી વિમુખ થવાનો રસ્તે એ ગુણ. નિર્માતા –એટલે કે ઈપણ જાતની ચાનક ન ચડવીનિર્માલ્યતા જણાવવી એ દુનિયામાં દોષ ગણાય તે તેજ જિનેશ્વરમાં ગર્વરહિતપણું ગણાવાથી ગુણ અકિંચનતાનિર્ધનતા એ દોષ, તેજ પ્રભુપક્ષમાં અપરિગ્રહી, નિર્મળ, નિઃસ્પૃહી એ રૂપ થવાથી ગુણ.
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૯૭]
મ
-
-
- -
-
-
હે પ્રભુ! ઈંદ્રથી કુંથુવા પર્યત જીવે ઉપર કૃપાના રસથી ભીંજાયેલા અને શત્રુ તથા મિત્ર ઉપર સમભાવ રાખનારા એવા જે તમે તેના વિષે અર્પણ કર્યો છે આત્મા જેણે એ હું જગતના દુઃખેથી થતા દાહને દૂર કરીને શાંતતાને પામીશ.” આ પ્રમાણે (જિનેશ્વરની સ્તુતિ કરીને મહાભક્તિપૂર્વક પૃથ્વીતળ ઉપર પંચાંગ સ્પર્શ કરી તેણે નમસ્કાર કર્યો. પછી ઉત્કંઠાપૂર્વક સ્વામીના સન્મુખ જોઈ રહ્યો, એટલે તે અવસરે જગસ્વામીએ કહ્યું કે “હે પર્ષદાના લકે! તમે સાંભળે. જે આ ઉત્તમ વીર પુરુષ મને નમસ્કાર કરે છે તે નિચે ભાગ્યની ભૂમિકા છે (અર્થાત મહાભાગ્યવાન્ જીવ છે.) દેવાદિક સદ્ અસત્ (સત્ય, અત્ય અથવા વિદ્યમાન અવિદ્યમાન) ભાવની પરીક્ષા કરવાની ઈચ્છાવાળે જે મનુષ્ય આ વિવેકની થોડો વખત પણ બત કરશે તે વિદ્વાન થશે. જેમ નાયક વિના લશ્કરે જ્ય મેળવતું નથી તેમ સર્વ અવયવે (વિભાગ)થી સુંદર ધર્મ અગર કઈ પણ પ્રકારની કિયા આ વિવેક વિના લેકમાં ફળ મેળવી શકતી નથી. તે (વિવેક) એકે દ્રિને વિષે નથી. તેમ વળી બેઈદ્રિયાદિમાં નથી, અસંસી માં નથી અને પશુ નારકી અને દેવમાં પણ પરિપૂર્ણ નથી. (સેજસાજ છે.) કેઈકજ છીપના પુટપુટમાં જે મિતી હોય છે (છીપે ઘણું હોય છે, પણ મેતી તે કેઈક છીપમાં જ હોય છે, તેમ મનુષ્યમાં પણ ઉત્તમ કુળ, સારે આચાર, શ્રદ્ધા અને આરોગ્યતા આદિના સભવવાળા છેડાજ
Page #113
--------------------------------------------------------------------------
________________
[૯૮]
પ્રબંધ ચિંતામણિ
મનુષ્યમાં તે સ્કુરાયમાન (પ્રગટ) થાય છે. (વિવેકના ગુણો) વિવેકને લક્ષ્મી પ્રાપ્ત થયા છતાં તેનો અહંકાર નથી, કૃપણતા નથી અને કટુભાષીપાણું નથી; દુઃખી અવસ્થામાં પણ આધિ (મનની પીડા) નથી, પરના વૈભવ ઉપર દ્વેષ નથી અને નિર્દયપણું નથી, પંડિતપણું પ્રાપ્ત થયા છતાં પણ
ત્કર્ષ કરવાપણું નથી, બીજાનો પરાભવ કરવાપણું નથી, અને કુકાવ્યનું રચવાપણું નથી; અને અલ્પ જાણપણામાં પણ લજજાનું ઘટવાપણું નથી, સિદ્ધાંત ઉપર અરુચિ નથી, અને ખરાબ બુદ્ધિ નથી, સુખમાં આસક્તિ (ગૃદ્ધિ) નથી, વિષયમાં અભિરૂચિ નથી, દુઃખમાં દીનતા નથી, બીજાને સંતાપ કરવાપણું નથી, આખા જીવિતવ્યમાં યશનું વિરોધી કર્મ કરવાપણું નથી તેમજ મરણ પામ્યા પછી દુગતિરૂપ કિલ્લામાં વસવાપણું નથી, લક્ષ્મીની પ્રાતિમાં, દુઃખી અવસ્થામાં, સિદ્ધાંતની પ્રાપ્તિમાં, વધારે. અગર છેડા સુખ દુઃખમાં અને જીવવામાં કે મરણમાં તે વિવેકજ સત્પરુષને પ્રિય છે. શ્રેષરૂપ કલ્મષથી રહિત એ વિવેક (દુનીયાના જીવોને) નિષ્કારણ ઉપકારી છે. તે માટે રાજ્યને ઘણે વિસ્તાર કરીને અત્યંત યશ મેળવશે. હે સભ્યો ! પ્રતાપરૂપ અગ્નિમાં બળતા શત્રુરૂપ પંતગીયાવાળી લક્ષ્મી મેળવવી તે સુલભ છે; અને મનહર શરીરવાળી સ્ત્રીઓ મેળવવી તે પણ સુલભ છે, પણ આ વિવેકને સમાગમ થવો દુર્લભ છે. જેને આ વિવેક વલલભ છે તેને હું પણ વલ્લભ છું, જે આને ભક્ત છે તે મારો પણ ભક્ત છે; અને જેને આ વેષ કરવા લાયક છે તેને હું પણ શ્રેષ કરવા
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ લાયક છું. આ બાબતમાં કાંઈ પણ સંશય જેવું. નથી. તે વિવેક મારી પાસે આવ્યા છે એટલે તે કાંઈ પણ ગૌરવ કરવાને ગ્ય છે, તેથી તે સમગ્ર ગુણ રૂપ મંડળ (પ્રાંત અગર પરગણું પક્ષે ગુણના સમૂહુ)નાં આગેવાન થાઓ. (અર્થાત્ તેના ગુણરૂપ દેશનો આગેવાન કરવામાં આવે છે.)”
' એ પ્રમાણે ભગવાનના પ્રસાદને પ્રાપ્ત થવાથી આદર પૂર્વક શહેરના લોકો પણ વિવેકની સ્તુતિ કરવા લાગ્યા. પછી વિવેકે પણ એ પ્રવચનપુરમાંજ નિરંતરનો વાસ કર્યો. એક દિવસે અવસર જોઈને તેણે (અહંત) રાજાને વિનંતિ કરી કે હે વિશ્વના ઐશ્વર્યની ધુરા ધારણ કરવામાં શ્રેષ્ઠ! તમે -- જે શત્રુને જીત્યા છે. તેમાં પ્રચંડ તીક્ષ્ણ હસ્ત રૂપી દંડવડે શત્રુના આડંબરને ખંડિત કરતે, અવિદ્યાનગરીના કિલ્લાની સહાયથી નિરર્ગલ (અત્યંત) ભુજાબળવાળ, પુત્ર પૌત્રાદિ પરિવારના વિસ્તારથી વડવૃક્ષના વિસ્તારને વિડંબના પમાડત અર્થાત્ વડવૃક્ષ કરતાં પણ વધારે વિસ્તરેલે, ફેતરાના અગ્નિ અને રેશમના તાતણાની જેવો પાતળો, ત્રણ જગતના લોકોને વશ (તાબે) કર્યો છે જેણે એ, ઘણું રત્ન, સ્થ, ઘોડા, હાથી અને સુભટોની શ્રેણિથી ભયંકર, અસંખ્ય સંખ્યા પ્રમાણુ ઉત્સાહને વધાર, સાહસનો એક નિધાન, ઇંદ્ર અને ચકવર્તીના પરાક્રમને પણ તૃણ અને આકડાના તુલની માફક ગણત, તપસ્વીના તપનો નાશ કરે, મહાત્માઓને વિધ્ર કસ્તે અને વિદ્વાનોના માનને પણ મને કરતે મહામહ નામનો શત્રુ હાલમાં મદવાદ થયો છે અને વળી નવીન પટુતાને પામે છે; એ મહા પરાક્રમી મેહની પાસે ઘડા, હાથી, સિંહ,
Page #115
--------------------------------------------------------------------------
________________
[૧૦૦ ]
પ્રબંધ ચિંતામણિ અષ્ટાપદ, સર્પ અને વેતાલ એ કાંઈ ગણતરીમાં નથી. હે મહારાજા! તે પાપીની પાસે ભૂત કે વ્યંતર, દેવે કે દાન અને ઈંદ્ર કે ચક્રવર્તીનું કાંઈ પણ ચાલતું નથી. તે પ્રચંડ બુદ્ધિવાળાની આગળ કુળવાન કે કળાવાન, સ્માર્ત કે ત્વિજ, યેગીકે યેગીશ્વર એ સર્વે સરખા છે. હે સ્વામી ! મેટી ઋદ્ધિવાળા ઇંદ્રાદિક હમણું તમારી સેવા કરે છે પણ અહીંથી બહાર ગયા પછી તે સર્વે પણ તે (મેહ)નીજ સેવા કરે છે. શૂન્ય અરણ્યમાં રહેવાવાળા જેઓ અત્યંત તપસ્યા કરે છે તેઓ પણ મેહથી બીતા હેય નહીં તેમ તનો પક્ષપાત છેડતા નથી. જે મડર્ષિએ હર્ષથી તમારા નામના મત્રનો જાપ કરી રહ્યા છે તેઓનાં પણ મન તેને હુમલાથી અત્યંત ભયવાળાં થઈ રહ્યાં છે. જે ઉખાતેથી એક ક્ષણમાં બીજાનું રાજ્ય નાશ પામે છે તેજ ઉખાતે વડે તેનું રાજ્ય ઉચ્ચ સ્થિતિને પામે છે. નિમિત્તને જાણનાર પણ આ ઠેકાણે શું કરે ? હિંસા કરવી, ચેરી કરવી, અસત્ય બેલવું, બ્રહ્મ ચર્યનો નાશ, કુબુદ્ધિ, સાત વ્યસનો અને બાળહત્યા વિગેરે તેની પાસે રહેનારાની નિરંતરની વૃત્તિ (પ્રવૃત્તિ અથવા આજીવિકા) છે. તેમાંના કેટલાએક (નાગપંચમીને દિવસે જીવ રહિત સર્પોને (સર્પની મૂર્તિને) નમસ્કાર કરે છે અને જીવતા સર્પોને તેજ નિર્દયે પાછા હણે છે, અને કેટલાક તે દાવાનળ લગાડવાથી પુણ્ય માને છે. આવા મૂર્ણ મનુષ્ય તે દૂર રહો પણ અનેક શાસ્ત્રના જાણકાર મનુષ્યની પણ તેના ગે નિર્વિચાર પ્રવૃત્તિ દારૂડીઆના જેવી દેખાય છે. (તેજ બતાવે છે). તેઓ ઉંબરાનાં ઝાડ અને ખાંડણીયા
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રમેધ ચિંતામણિ
[ ૧૦૧ ]
પ્રમુખને દેવની માફ્ક પૂજે છે; અને અગ્રલેંડ (તયાર થયેલ રસોઇનો પહેલા ઉપરનો ભાગ) દેવાને માટે કાગડાઓને પણ પાત્ર ગણે છે, જેઓ પારધીના પાશથી પેાતાનું પણ રક્ષણ કરવાને અસમર્થ છે તે તેતર નામના પક્ષી સરખા પરમેશ્વર કહેવાય છે. જેએ પરાધીનપણે સીએની કુખમાં વારંવાર ઉસન્ન થાય છે તેવા દેવા પાસેથી ભૂખ પુરુષા અપુનાઁવ ( મેક્ષપદ.)ની અભિલાષા કરે છે. જેને સ્રી, ધન, અને ગાયરૂપ પરિગ્રહ છે તે ગુરુપણું ધારણ કરીને ઘણા જીવાતે સ‘સારથી તારવાનો પ્રયત્ન કરે છે. (તે કેવુ કરે છે તે બતાવે છે). પેાતે ખીલકુલ (સંસાર તરવાને) પ્રયત્ન કરતા નથી અને તેવીજ રીતે પ્રયત્ન નહીં કરનારા ખીજા ગુરુ થઈ બેઠેલાઓને (સંસાર તરવાની ઇચ્છાથી) પેાતાની વડાલી વસ્તુ આપીને જે ભવસમુદ્ર તરવાની ઇચ્છા કરે છે તે, એક આંધળા માણસ બીજા આંધળા માણસને રસ્તે ચડાવવાને જેમ ખેંચે છે, તેમ કરે છે. આ દુનિયામાં અગ્નિના જેવું બીજું કોઇ શસ્ત્ર નથી (કેમકે તે સ વસ્તુને મળીને ભસ્મ કરી નાંખે છે અને ચૈાધારૂં શસ્ત્ર કહેવાય છે) એમ સઘળા મનુષ્ય જાણે છે તેપણ તેને લાકડાવડે નિરંતર વૃદ્ધિ પમાડવામાં ધબુદ્ધિ માનવામાં આવે છે. (આ પણ તેઓની મૂર્ખતા છે). જે અગ્નિને વિષ્ટાદિક વસ્તુઓ પણ ખાવા લાયક છે (અર્થાત્ વિષ્ટાદિક વસ્તુઓ પણ અગ્નિમાં ખળી જાય છે) અને મુખાદિ સાફ કરવાને પાણી પણ જેને રૂચતું નથી તેને દેવાનું મુખ છે એમ માનવામાં આવે છે. ચામડી માત્રને સ્પર્શ કરવાવાળુ પાણી બહારના મેલને દૂર
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨]
પ્રબંધ ચિંતામણિ કરવાને પ્રગટ રીતે સમર્થ છે પણ જેમાં જેનું મર્દન થાય છે તેવા પાણીના સ્નાનથી પાપનો ક્ષય થાય છે એમ તેઓ માની બેઠેલા છે. જેનાથી સંસારની વૃદ્ધિ, આરંભની બાહુલ્યતા અને પાપની બુદ્ધિ થાય છે તેવા કન્યાના વિવાહને (કન્યાદાનને) તેઓએ અગમ્ય પુણ્યવાળે પિતાનાં શામાં કહે છે. શુક નામના યેગીને સુંદર ચરિત્રરૂપ અમૃતનું પાન કરીને (અર્થાત્ શુક યેગીનું સુંદર ચરિત્ર સંભાળીને) પણ કેટલાએક બોલે છે કે ગૃહસ્થાશ્રમ ઉપરાંત બીજે ઉત્તમ ધર્મ નથી, એ પણ એક આશ્ચર્યની વાત છે. “અહિંસા પરધર્મ ” અર્થાત્ “જીવની હિંસા ન કરવી એ ઉત્તમ ધર્મ છે. આ પ્રમાણે સભામાં બોલનારા પંડિતે પણ અજ્ઞાનીની માફક ધર્મને અથે બકરાં પ્રમુખને હણે છે. માખીએના મેઢાનું થુંક અને જંતુઓની હિંસાથી પેદા થએલ મધને પંડિતે દેના નાના ઉપયોગમાં લે છે તે પણ એક ખેદની વાત છે! પિતાના સ્વામીને છોડીને બીજા પાસે જવાવાળી સ્ત્રી દુષ્ટ કહેવાય છે એ ન્યાયમાગે છે, છતાં કઈ પણ ઠેકાણે પુણ્યબુદ્ધિથી બ્રાહ્મણને પુરંધી (બહુ કુટુંબ અને પતિપુત્રવાળી સ્ત્રી)નું દાન કરાય છે. વિવેકરહિત એવી પશુ રૂપ જે ગાય પોતાના પુત્રની સાથે પણ મિથુન સેવે છે અને અપવિત્ર વસ્તુ (વિષ્ટાદિક)નું ભક્ષણ કરે છે તેને તેઓ પરમ દૈવતરૂપ માને છે. સ્વર્ગલેક વિદ્યમાન છતાં મૂત્ર તથા છાણથી ભીંજાયેલ અને નિંદનીક ગાયના પૂંછડાના મૂળમાં મૂર્ણ પુરુષે દેને વસાવે છે (અર્થાત્ ગાયના પૂછડામાં તેત્રીશ કરોડ દેવતાનો વાસ છે એમ કહે છે) કેઈ વખત
Page #118
--------------------------------------------------------------------------
________________
-
-
-
=
પ્રબંધ ચિંતામણિ
[૧૦૩] દેવોની યાત્રામાં યાત્રાળુ પ્રાણીનો વધ, તેનો બુબારવ અને સુરાપાન આ સર્વ એકાકાર કરે છે. ઉસન્ન થતા જંતુ સમૂહના ઘાતના કારણભૂત વૃક્ષેને છાયાના ક્ષણિક સુખને ઈચ્છનારા પુરુષે ધર્મ માટે આજે પણ કરે છે. જેની લાખ પાપનું કારણ છે, ફળ કૃમીથી વ્યાપ્ત છે, અને જેનું મૂળ એક જાતિના કીડાવાળું છે એવા પીપળાના ઝાડને પિતૃઓને તૃપ્તિનું કારણ હોય એમ તેઓ માને છે. જેમ પાણીવડે ગાય પ્રમુબની તૃપ્તિ (ઈચ્છાની શાંતિ) થાય છે તેમ બગલાં આદિ જીવડે માછલાનો નાશ પણ થાય છે એવું સરોવર ધર્મ કરવાવાળું છે એમ તેઓનું માનવું છે. દેહથી કરેલાં કર્મ દેહ જ ભેગવવાં પડે છે એ નિશ્ચય છે છતાં કેટલાક ધનના લેભીઆઓ (ગુરુ થઈ બેઠેલાઓ) પૈસાનું દાન કરવાથી પાપનો ક્ષય થાય છે એમ તેના સેવકોને આદેશ કરે છે. ગળની, તલની અને સેનાની બનાવેલી ગાય મંત્રવડે સજીવન થાય છે અને તે તમારા પાપનો નાશ કરે છે આ પ્રમાણે બલવાવાળા લેભીઆ તેમ કરાવીને) તેને ભાંગી કરીને પતે વહેંચી લે છે. પંખીઓ માર ખાતાં ક્ષેત્રમાંથી બે ત્રણ કણ ખાવા પામે છે, તે આવા કર્ષણના આરંભથી આટલામાંજ મુક્તિ મળે (એમ કહે છે) એ આશ્ચર્યની વાત છે. સૂર્યનાં કિરણ સ્પર્શવાથીજ સર્વ વસ્તુ પવિત્રતાને પામે છે એ પ્રમાણે સ્મૃતિનું વચન છે છતાં કેટલાએક રાત્રે ભેજન કરે છે. ગંગાનદીનું પાણી પણ રાત્રિએ પાપ હરણ કરી શકતું નથી તે રાત્રે ખાવાવાળા આચમનના પાણીથી કેમ થાય ? કર્મની ભિન્નતાથી જીવે પણ પ્રગટપણે જુદી જારી
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
પ્રોધ ચિંતામણિ
ગતિમાં જનારા હોય છે છતાં ધણીની સાથે બળી મરવાથી ફરીને તેનો સમાગમ થાય છે’ એવાં મૂખ પુરુષાનાં વચનોવડે સ્ત્રીઓ ધણીની સાથે બળી મરે છે, એમ સમજો કે પિતા એક જુદા ઘરમાં રહે તે અવસરે પિતાને નિમિત્ત પુત્રે આપેલું દાન તેને મળતું નથી (તે પરભવમાં ગયેલ પિતાને તે કયાંથી મળશે ? એમ જાણે છે) તેપણ અન્ય ભવમાં ગયેલા પિતાને પુત્ર પિંડદાન આપે છે. સ્ત્રી જાર ક કરવાથી દૂષિત થતી નથી’ એવી જેએના ધર્મ શાસ્ત્રની વાણી છે તેઓને પેાતાની સ્ત્રીના રક્ષણુ માટે કલેશ પામતાં જોઇને લેકે તેની હીલના કરે છે. પરસ્ત્રીના સૉંગમાં મહા અવગુણુ છે એમ ખેલનારા પણ મહાદેવે ઋષિપત્નીઓને, કૃષ્ણે ગેાપીએને અને ઇંદ્રે તાપસી (અહલ્યા)ને ભાગવી છે. વિવેકરહિત તિર્યંચાના (વાછડા વાડીના) અને સ’જ્ઞારહિત વૃક્ષે (તુલસી પ્રમુખ)ના વિવાહ કરતાં. તએ પેાતાનેજ અચેતન (અજ્ઞાની) જણાવે છે. અટવીમાં રહેવાવાળા, સુકા ઘાસ પ્રમુખનો આહાર કરવાવાળા અને વાયુનું ધાન કરવાવાળા હરણાદિ નિરપરાધી જીવાને મારનાર જીવા કુતરાની જેવી આજીવિકાને કરવાવાળા છે. ‘માંસ વિનાનું ભાજન રાજાઓને ન હેાય' એ પ્રમાણે બેલનારા કેટલાક વાચાળ પુરુષા પેાતાના સ્વામીને (રાજાને) પણ સ‘સરઆવત્ત માં ડુબાવે છે. કેટલાએક આત્માને અવિદ્યમાન માને છે અર્થાત્ આત્મા (જીવ) છેજ નહીં એમ માને છે, કેટલાએક આત્માને સવ્યાપક માને છે, કેટલાએક તેને ક્ષણે ક્ષણે નાશ થતા માને છે અને કેટલાએક આત્માને શરીર સાથે લેપાયેલે માને છે અર્થાત્ એકરૂપ માને છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૦૫]
હે મહારાજ ! આ મેહનું રાજ્ય ઉત્કષ્ટ બળવાન છે એ વાત વિચાર નામના મારા મિત્રે ચારે બાજુ ચરવૃત્તિઓ તપાસ કરીને એકાંતમાં આવીને મને કહી છે. હે સ્વામી ! તમે ત્રણ લેકના નાયક છે અને મેહ પણ પિતાને ત્રણ લેકનો સ્વામી કહેવરાવે છે, તે શું એક મ્યાનમાં બે તરવાર હોઈ શકે ? લેકે તમને સ્વામી તરીકે માને છે પરંતુ તે ઉત્કષ્ટ આજ્ઞાવાળે મેહ આંતરે આંતરે અહીં આવી લેકને જોરથી દબાવીને પિતાની આજ્ઞા ગ્રહણ કરાવે છે. હે જગનાથ ! બે રાજ્યના સંકટથી દુઃખી થએલા અને “હવે . કરવું” એ વિચારમાં વ્યાકુળ થયેલા લોકોનો તમે ઉદ્ધાર કરો અને આ દ્વિવિધ ભાવનું નિરાકરણ કરે.”
વિવેકે કહેલ સર્વ વૃત્તાંત સાંભળીને ભગવાને આ પ્રમાણે કહ્યું કે “હે વત્સ! હે સ્વચ્છ બુદ્ધિવાળા! તું સાંભળ, તે જે વાત કહી છે તે સર્વ અમે જ્ઞાનથી જાણીએ છીએ. પણ શું કરીએ ! કર્મના સંબંધથી મહરાજા બળવન છે. વીર પુરુષોએ યુદ્ધને વિષે તેને પરાભવ પમાડે છે છતાં પણ તે દુર્વા (ધો)ની માફક વૃદ્ધિ પામે છે. મેહજ શત્રુ છે, મેહજ મહાખલ પુરુષ છે, મેહજ વ્યાધિ છે અને મેહજ મહાવિષ છે. તેને જોરથી) જે મદોન્મત્ત સ્ત્રી મદનથી આતુર થયેલા બીજા જાર પુરુષની સાથે જારકર્મ કરી ધારણ કરેલ ગર્ભને શત્રુની માફક ક્ષાર અને ઉગ્ર તૈલાદિવડે મારવાને ઈચ્છે છે, કદાચ જન્મ થાય છે તે તેને મળની માફક તજે છે અને જે સ્વાર્થ સાધવામાં પૂર્ણ તથા એક નિષ્ઠાવાળી છે તે છતાં તે (માતા) અત્યંત
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
પ્રખેાધ ચિંતામણિ
હિત કરનારી છે એમ કેટલાક અજ્ઞાની કહે છે. માહુની આ ચેષ્ટાને ધિક્કાર હા! પુત્રપણુ' (સવ પુત્રામાં) સરખું છે છતાં પણ પિતા જે પુત્ર બળવાન, વ્યાપાર કરવાવાળા અને લક્ષ્મીના સમૂહને એકઠી કરવાવાળા હાય તે પુત્ર ઉપર ઘણા સ્નેહ રાખે છે, બીજામાં તેવે સ્નેહ રાખતા નથી; જે પિતા ઉત્તમ પુત્ર પાસેથી ધનના ભાગની ઇચ્છા રાખે છે, (જો તે નથી આપતા તે) તેને શ્રાપ આપે છે, આશ કરે છે અને દ્વેષ કરે છે તેવા પિતાને (અજ્ઞાનીએ) સ્નેહે કરીને ઉજ્વળ પિતા તરીકે માને છે. માહની આ ચેષ્ટાને પણ ધિક્કાર હા! જે સ્ત્રી દેખવા માત્રથી પણ મનનું હરણુ કરનારી, વિવાહ કરવામાં આદર કરવાથી ધન હરનારી, સ્પર્શ કરવાથી પ્રાણ (બળ) હરનારી, સ્વાર્થીનો લાભ થાય ત્યાં સુધીજ સ્વામીની સેવા કરનારી, દુ:ખે રક્ષણ થાય ... તેવી, ભયનું કારણ, ચપળ ષ્ટિવાળી, શકાનું સ્થાન અને માયાની ભૂમિકા છે—તેવી સ્ત્રીઓને પામી પણ મનુષ્યા (હુ થી નાચે છે. મહિની, આ ચેષ્ટાને ધિક્કાર હા ! જે પુત્ર ગર્ભમાં રહ્યો છતા માતાને પીડા કરવાવાળા અને યૌવનનું હરણ કરનારા છે, માતાને મળ, શ્લેષ્મ, વિષ્ટા અને મૂત્રથી કૃષિત કરે છે, તેનું શરીર તે વડે લીંપે છે, યુવાવસ્થામાં સ્રીને આધીન થઇને માતપિતાને જેમ તેમ ખેલે છે અને વૃદ્ધ માતાપિતાનો પરાભવ કરીને તેની એકઠી કરેલી લક્ષ્મીને પાતે ભેગવે છે તેવા પુત્રને મનુષ્ય સુખને અર્થે ઇચ્છે છે. મેહની આ ચેષ્ટાને ધિક્કાર હો ! જે ભાઈએ પ્રયાણ સમયે (જન્મ્યા ત્યારે) સાથે આવ્યા નથી,
ન
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૭]
સાથે ચાલવાના નથી, જન્મ, જરા તથા મરણાદિ વિપદા છેરવામાં અને ઇષ્ટ દેવામાં અસમર્થ છે, અને પૃથ્વી, ઘર તથા ધનને અર્થે એકદમ જોરથી ભાઈઓની સાથે કલેશ કરે છે (વઢે છે, તેવા ભાઈઓમાં આસક્ત થયેલા તેને બહુ માને છે, પણ સુકૃતને બહુ માનતા નથી. મેહની આ ચેષ્ટાને ધિક્કાર છે ! જે શરીર મજજા (ચરબી), મળ, મૂત્ર અને માંસથી મલિન છે, પાણી વડે ધેવાથી પણ જે શુદ્ધ થતું નથી, નિરંતર ઘણું રેગરૂપી શત્રુને રહેવાને સ્થાન આપે છે ( અર્થાત્ રેગનું ઘર છે) અને યત્નપૂર્વક પાલન કર્યા છતાં (મરણને સમયે) એક પગલું પણ આત્માની સાથે ચાલતું નથી તેવા આપદાના ઘરરૂપ શરીરને માટે અનેક પ્રકારના પાપ કરાય છે. મેહની આ ચેષ્ટાને ધિક્કાર છે! અનેક પ્રકારના આરંભનું કારણ, શરીર અને મનના કલેશથી પેદા કરેલું, ભાઈઓમાં પણ વેર કરાવવાવાળું, દંભ, લેભ, અસત્ય અને મહાદિ પાપનું સ્થાન, રાજ, અગ્નિ અને ચેરથી ભય પ્રાપ્ત થવાનો સંભવવાળું અને સમુદ્રના કલ્લોલની જેમ ચપળ એવું જે ધન તેને સાત ક્ષેત્રમાં ખરચીને (અજ્ઞાન) ખુશી થતું નથી, તેનો સંગ્રહ કરી રાખી મૂકે છે. મેહની આ ચેષ્ટાને ધિક્કાર હે! સર્વે માં, બાપ, પુત્ર, ભાઈ વગેરે આવા ખરાબ હેતા નથી તે પણ બુદ્ધિવાનોએ નિચે તેઓથી શંકાતા તે રહેવું જ જોઈએ. જેમ સઘળાં દરેમાં કાંઈ સર્પ હોતા નથી, તે પણ દર જોઈને ભય રખાય છે. પ્રચંડ વાયરાથી ઉછળતા કલ્લોલથી ભરપૂર સમુદ્ર પણ સુએ તરી શકાય, સૂકા વનની અંદર દેદીપ્યમાન થયેલા
Page #123
--------------------------------------------------------------------------
________________
[૧૦૮]
પ્રબંધ ચિંતામણિ
દાવાનળને પણ સુખેથી સમાવી શકાય, ક્ષુધાથી દુર્બળ (ખાલી) થયેલા પેટવાળા રાક્ષસથી પણ પિતાનું રક્ષણ કરી શકાય, પુરુષોને એ સઘળા કરતાં એક મેહ અંત્યત દુખે દૂર કરી શકાય તેવા છે. સ્વામીના ગુણ વડે તેના સર્વે સેવકે (રાગતષવિષયકષાયાદિ) પણ દુઃખે મરી શકે તેવા છે તેઓને હણ્યાં છતાં પણ નારકીના જીવોની માફક તેઓ ફરી ફરીને જીવે છે. આ મેહ સર્વ જમાં રહેલું છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે, કેઈ વ્યક્તિની (અભવ્યની અપેક્ષાએ અનંત છે અને કેઈ વ્યક્તિની (ભવ્યની અપેક્ષાએ અંતવાળા પણ છે; પરંતુ અનાદિ તે સર્વની અપેક્ષાએ છે. હે વત્સ વિવેક ! તું કઈ ઠેકાણે (સિદ્ધમાં) પ્રવાહની અપેક્ષાએ આદિ અંત વિનાનો છે, અને કેઈ વ્યક્તિની અપેક્ષાએ આદિવાળે અને અંતવાળો પણ છે. તે વિચાર કર. આ મેહ અને તેના જે ભક્તો છે તે સર્વે અનેકરૂપ ધારણ કરવાવાળા છે, તેથી તે મહા શત્રુઓ દરેક પ્રાણીની પાછળ એક એક રૂપે લાગેલા છે. તે વિવેક ! તું અને જેઓ તારા ભક્તો (સદ્ગુણો) છે તે પણ બહુરૂપ ધારણ કરવાવાળા છે. પરંતુ તમે સમ્યગૃષ્ટિઓની સંગાતે જ સંબંધ ધરાવનાર છે, બીજા (વિભાવ ધર્મવાળા)ની સાથે સંબંધ ધરાવતા નથી; તેટલા માટે મેહના પક્ષવાળાને તારા પક્ષ વાળા કરતાં સિદ્ધાંતને વિષે અનંત ગુણે કહ્યા છે, તે વિવેક ! તું બળવાન છે, તે પણ આ સર્વેને કેવી રીતે
જીતી શકીશ? માટે હે ઉત્તમ! સર્વ જીવોની ચિંતાથી સયું તું તારો સ્વાર્થ સાધ અને તે તારે સ્વાર્થ તારે
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૦૯ ]
છે.
શરણે આવેલાનું રક્ષણ કરવા સિવાય બીજો શા છે ? અર્થાત્ શરણે આવેલાનુ` રક્ષણ કરવુ એજ તારા સ્વા હું જાણું છું કે મેાહથી કદના કરાતા આ જગા સ જીવાને જોઇને એ સર્વ આપદાના મૂળ માનેજ ઉખેડી નાખવાને તું ઇચ્છે છે પરંતુ તેને ઉખેડી નાંખ્યા હાય તે પણ ગળાના વેલાની માફક તે ક્રીને પાછો સજીવન થાય છે, તે છતાં પ્રાણીઓની પીડા શમાવવાનો કાંઇક ઉપાય હું તેને કહું છું તે સાંભળ આ લોકના અંત ભાગમાં આવેલુ એક નિર્વાણ નામનું શહેર છે. તેની પ્રાપ્તિને માટે કયા કયા પુરુષા વિવિધ પ્રકારના કલેશેને સહન કરતા નથી ? અર્થાત્ તે શહેરની પ્રાપ્તિને માટે ઘણા પ્રાણીએ મહેનત કરે છે. પરંતુ તે શહેરમાં ભવ્ય જીવેામાંથી પણ ઘણાજ ઘેાડા નિવાસ પ્રાપ્ત કરી શકે છે, કેમકે સવ મણિનો સમૂહ કાંઇ સુવર્ણનો સચેાગ પામી શકતા નથી. (નિર્વાણ શહેરનું વર્ણન) તે શહેરમાં જન્મ, જરા અને મરણુ નથી; વિપદા નથી; ગર્ભવાસની પીડા નથી; લક્ષ્મી, સ્ત્રી, પુત્ર પુત્રી અને બધનની પરાધીનતા નથી; ઇંદ્રિયાની ચપળતા નથી; મન સંબધી પીડા, શરીર સંબંધી પીડા, વિયેાગ, શેક અને પરાભવ નથી; દુ:ખ અને દાસપણું નથી; ભય; નથી ક્ષુધા નથી; તૃષા નથી; ઇર્ષાવાળી વાણી નથી; પીડા નથી અને ટાઢ કે તાપ પણ નથી; ફક્ત એક કેવળજ્ઞાન યુક્ત અમૃતના ભાજનથી ધરાયેલાની માફક આહલાદથી ભરપૂરપણે અનેક જીવા તે શહેરને વિષે નિર'તર રહે છે. જેમ આવે તેમ નિર્વાણને માટે) દોડતા માહથી ભય પામેલા
Page #125
--------------------------------------------------------------------------
________________
[૧૧]
પ્રબંધ ચિંતામણિ છે પણ તેને મેળવવાના આશયવાળા છતાં રસ્તાને નહીં જાણનારા વટેમાર્ગની માફક મેહ નગરીમાં જ રહે છે. વળી તે નિર્વાણ શહેર)નો માર્ગ નહીં જાણતાં છતાં પણ કેટલાક ઠગારાઓ તેનો માર્ગ (નિર્વાણ શહેરના રસ્તે ) કહીને (બતાવીને ) વિશ્વાસી મનુષ્યને ભયારણ્યમાંજ ભમાડે છે વૈરાગ્ય સહિત સમ્યગજ્ઞાન અને સમ્યગ કિયા એજ તેનો માગે છે. જે પ્રાણીઓ અમારા વચનમાં વિશ્વાસ રાખે છે તેજ તે (નિર્વાણ)ના માર્ગને પામે છે. મુક્તિની લગભગ પહોંચેલા પણ સ્વામી વિનાના જીવોને મોહ પાછા વાળે છે. સમુદ્રને કિનારે આવેલા વહાણને પણ શું વાયુ ભમાવતે નથી? અર્થાત્ ભમાવે છે. માટે હે વિવેક! જે કઈ મેહથી ભય પામ્યા હોય અને તે નિર્વાણ) શહેરમાં જવાની ઈચ્છાવાળા હોય તેવા વટેમાર્ગુઓનું રસ્તામાં રક્ષણ કરવા માટે તું એકલે. દીક્ષિત(પ્રયત્નવાન)થા. તું પાસે હોવાથી શત્રુઓથી નિર્ભય થઈને તે લેકે મોક્ષને પ્રાપ્ત થાઓ. ગરૂડ ઉપર ચડેલાને શું સાપણું સંબંધી ભય હેય? અર્થાત્ ન જ હોય; તેમ વિવેક પાસે હોવાથી જીવોને મેહ સંબંધી ભય ન હોય. પહેલાં પણ તારી માફક અનેક વિવેકે મારી પાસે આવ્યા હતા, અને આજ રસ્તે તેઓએ પણ પોતાની સ્વાર્થસિદ્ધિ મેળવી હતી.”
ઉપર પ્રમાણે ભગવાને આદેશ કર્યો. તે વિવેકે અંગીકાર કર્યો. કારણકે બલીષ્ટ ભુજાવાળાનું સર્વ (બળ) રજની માફક ન અટકાવી શકાય એવા વિરતારવાળું હોય છે. તે (વિવેક)ના વીર ચારિત્રથી તુષ્ટમાન થયેલા ત્રણ લેકના સ્વામીએ તેને પુયરંગ નામના નગરનું અધિકારીપણું
Page #126
--------------------------------------------------------------------------
________________
-
પ્રબોધ ચિંતામણિ
[૧૧૧] (ઐશ્વર્ય) આપ્યું. પછી અર્હતે કહ્યું કે “હે વિવેક ! જે વિમળબોધ (નિર્મળજ્ઞાન) નામનો તારે સસરે છે તેને જ તું તારા (પુણ્યરંગ નામના) નગરમાં કેટવાળ કરજે; અને તારા કેટલાએક સેવકે હમણાં જ મેહની પાસે છે તેઓની મુક્તિ સ્વભાવથીજ અનેક રૂપ કરવાવાળી (અનેક ભવ કર્યા પછી) છે એમ તું જાણજે. માટે આ વમળબોધ મારા વનનું પાલકપણું ન મૂકતાં તારા નગરનું કેટવાળપણું પણ સારી રીતે કરશે.” ભાવાર્થ એ છે કે તારા સેવકે જે મેહની પાસે છે તેઓને હજી ઘણા ભવ કરવાના છે. માટે તેની ચોકસી કરવાની અત્યારથી જરૂર નથી. તેથી સામાન્ય રીતે વિમળબંધને બંને કામ સેંપવામાં આવે છે; નહિત એકજ કામ તેને સોંપવામાં આવત.
. . પછી તેમના (જિનેશ્વરના) આપેલા કેટલાએક ભવ્ય સુભટોનાજ પરિવારવાળે, દેવના ધ્યાનરૂપ વજાના પ્રકાશથી પિતાના આગમનને સૂચન કરતે, ગુરુના ઉપદેશરુપ વાઈત્રના ધ્વનિવડે આકાશને વાચાલિત (શબ્દિત) કરતે, આનંદિત દષ્ટિએ વારંવાર માતા (નિવૃત્તિ થી જેવા, પ્રેમરૂપ વૃક્ષેના વનની પૃથ્વી તુલ્ય તત્ત્વરૂચિ નામની સ્ત્રી સહિત યાચકને યાચના પૂરતું લીલા માત્રમાં દાન આપતે, મહાત્મા પુરુષની સ્ત્રીઓથી ગુણગ્રામ ગવાત અને વિદ્યાસિદ્ધ પુરુષની માફક કેઈએક રૂપથી સ્વામી અહ“તની સભાને નહિ મૂકતા (અર્થાત્ એકરૂપથી અરિહંતની સભામાં પણ રહેલે) વિવેક ધર્મના નિધાનરૂપ જિનેશ્વરનો આદેશ પામીને ક્ષણમાત્રમાં
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨]
પ્રબંધ ચિંતામણિ
પુણ્યરંગ નામના નગરને પ્રાપ્ત થયું. તે નગરમાં રહેલા મહાજનોથી આનંદથી થયેલા વિકસ્વર ચક્ષુવડે આશ્ચર્ય પૂર્વક જેવાતા વિવેકે પોતાના પરિવાર સહિત નગરમાં પ્રવેશ કર્યો. પછી ત્યાં વિવેક રાજાએ પોતાના સસરા વિમળબોધને તરતજ તેને નગરના કેટવાળપણે સ્થાપન કર્યો. ઉત્તમ પુરુષે સ્વામીનાં વચનનું કદિપણ ઉલ્લંઘન કરતા નથી. જેમ ઘરનો સ્વામી જાગ્રત હેવાથી શ્વાન ઘરમાં પ્રવેશ કરી શકો નથી તેમ આ વિમળબંધ કેટવાળ જાગ્રત હોવાથી દયા રહિત, દાંડ, દગાખોર, દંભ કરવાવાળા, બીલાડાની માફક પારકાપરજ આજીવિકા કરવાવાળા, અને તીવ્ર બુદ્ધિવાન છતાં બગચેષ્ટાવાળા પાપાચારી છે તે નગરમાં પ્રવેશ કરી શકયા નહિ. હવે મેક્ષના માર્ગની સંભાળ કરે અને ઉત્તમ આચરણરૂપ અમૃતે કરી માતાને સંતોષ ઉન્ન કરતો વિવેક ત્યાં રાજ્યને ભેગવે છે. જ્યારે જ્યારે આ ઉતાવળે ચાલનાર અને સ્નેહિત મન-મોહને અથવા વિવેકને સાક્ષીભૂત (સહાયકારી) થાય છે ત્યારે મેહનું અથવા વિવેકનું રાજ્ય વૃદ્ધિ • પામે છે.
આ પ્રમાણેની વિવેક પુત્રની ભાગ્યકળાનો વિચાર કરતે મનપ્રધાન અંતઃકરણમાં અત્યંત આશ્ચર્ય પામ્ય; અને તેના ઉદયથી માયા, કુબુદ્ધિ અને પ્રવૃત્તિએ ત્રણે સ્ત્રીઓએ પિતાનું મુખ મલિન કર્યું. પરંતુ એ ત્રણે સ્ત્રીઓ ગ્લાની પામવાથી સુમતિ (બુદ્ધિ) અત્યંત નિરોગીપણું (આનંદ) પામી, અને હંસરાજા પણ પિતાના બંધન ઢીલાં થવાથી સબુદ્ધિના આલેષ (આલિંગ)નું સુખ ઘણા કાળે પામે.
Page #128
--------------------------------------------------------------------------
________________
-
-
પ્રબંધ ચિંતામણિ
| [ ૧૧૩] આ પ્રમાણે શ્રીમત્ જયશેખરસૂરીએ રચેલ પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં મોહને રાજ્યની પ્રાપ્તિ, વિવેકનું તવરૂચિ સાથે પાણિગ્રહણ અને તેને રાજ્યની પ્રાપ્તિના વર્ણનવાળો ચોથે અધિકાર સમાસ થયે
-
પાંચમો અધિકાર.
હવે અવિદ્યાનગરીમાં રહેલ મેહરાજા (નાસ્તિક નામનો મિત્રની સાથે એકદા રાજ્યતંત્રના સંબંધમાં વિચાર કરે છે. મિત્ર કહે છે કે “હે મેહ! નિવૃત્તિના પુત્ર રાંક વિવેકને મૂકીને બીજે બધે બંધુવર્ગ તારે આધીન છે, તે સાંભળી પૂર્વે અનુભવેલા વિવેકના બાહુબલના અનુભવથી સેનાના સમૂહને એકઠી કરતે મેહ જેની સર્વ વસ્તુનો નાશ થયે હેય તેની માફક નિસાસો નાખી મિત્રને કહે છે કે “હે ચાર્વાક! તે (વિવેક) રાંક નથી; તેની આગળ હું રાંક છું” જેમ વાઘ હરણને દુઃખ આપે છે તેમ તેણે ઘણીવાર મને દુઃખ આપ્યું છે. મનપ્રધાન ખરેખર મૂર્ખ છે કેમકે તેણે તે (વિવેક)ને જીવતે મૂકી દીધો. પોતાનો પુત્ર પણ વિષમ (વિપરીત ચાલવાવાળા) હેય તે અંત:કરણવાળા પુરુષો તેને મારી નાખે છે. જે મનુષ્યને એક પણ શત્રુ જીવતે હેય તેને સુખ કયાંથી હોય ? જેના શરીરમાં એક પણ રેગ સ્થાયી (નિરંતર રહેવાવાળ) હોય તેના શરી
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪
પ્રબંધ ચિંતામણિ રમાં સુખ કયાંથી હોય? જેને માથે શત્રુ હોય છતાં જે મૂઢ પ્રાણીઓ સુખે નિદ્રાએ સુવે છે તેઓ ઘરની અંદર આગ લાગ્યા છતાં સુઈ રહેનારની માફક મરેલાજ સમજવા. હે મિત્ર ! આ શુદ્ર (નાનો) છે એમ વિચારીને શત્રુનો તું વિશ્વાસ કરીશ નહીં. કેમકે મચ્છર નાના શરીરવાળે હોવા છતાં પણ મોટા હાથીને મારી નાખે છે, તેથી નાના સરખા શત્રુની થોડી પણ ઉપેક્ષા સર્વ વસ્તુના નાશ કરવાવાળી થાય છે. જુઓ, એક નાના પણ વૃક્ષને અંકુરે કાળાંતરે શું મેટા મહેલનો નાશ નથી કરતે ? કરે છે. દુઃખી અવસ્થામાં આવી પડેલા શત્રુની પણ વિદ્વાન પુરુએ શંકા - રાખવી. કેમકે પત્થરથી ચૂર્ણ કરાએલું ઝેર પણ પ્રાણનો નાશ કરે છેજ. કેટલાએક સંતે પણ કેઈ કેઈ ઠેકાણે કહે છે કે જેને અપ્રિય છું તેમાં પણ તે (વિવેક)ની સાથે મળી જવાથી ગૂઢ પરાક્રમવાળા થશે. શૂરવીર પુરુષ તે દૂર રહો પણ જેમ ઘણા તાંતણાના અમૂડવાળા વસ્ત્રમાં વણાયેલા વાળ દુઃખે ગ્રહણ કરાય છે તેમ અ૫ પરાક્રમવાળે પણ ઘણુની સાથે મળવાથી દુઃખે શ્રગ કરી શકાય છે. તેથી આ વવેક કદાચિત પ્રવચન નામના નગરમાં ગમે તે પછી ગુફાની અંદર રહેલા સિંહની માફક કયા પુરુષથી તે ગ્રહણ કરી શકાશે ? અર્થાત્ તેને કોઈ પણ પકડી શકશે નહીં. કદાચિત્ તે (પ્રવચન) નગરના સ્વામી અ“તના કહેવા મુજબ તે ચાલશે તે પછી અમૃત પીધેલા દત્યની માફક તેને કોણ મારી શકશે? અર્થાત્ કે ઈ મારી શકશે નહીં. “શત્રુને પિતાના હાથે મરવા એજ શ્રેષ છે
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતાણે
[૧૧]
એ એક્ર ઉત્તર રાજનીતિ છે. ત્યારે આ તે પિતાના ઘરમાંથી જ પેદા થએલે અને પરના ઘરમાં જઈ રહેલો શત્રુ છે તેથી તેની તે ઉપેક્ષા કરાય જ નહીં, માટે જ્યાં સુધી જીવતા અગર મરેલા વિવેકની ખરી ખબર મળશે નહીં ત્યાંસુધી સંદેહરૂપ શલ્યવાળે આ મેહ સુખ ક્યાંથી પામશે? તેથી ચરપુષોને મેકલીને ચરાચર (જગમ અને સ્થાવર સર્વ પૃથ્વી જોઈને જે વિવેના સમાચાર મેળવું તે હું સમાધિત ઉં, અર્થાત્ સુખી થાઉ.'
આ પ્રમાણે વિચાર કરીને કાર્યના જાણ મેહે ખરેખર સ્વામીભક્ત અને વિચક્ષણે દસ, પાખંડ અને કુશ્રુત અજ્ઞાન) આદિ રાણુંઓને આદેશ કર્યો કે “હે સ્વામીના અરા શકતો! આ પૃથ્વીમાં ફરી ફરીન વિવેકની તપાસ કરે અને તેના સમાચાર મેળવવાને દઢ આગ્રઘાળા થાઓ, અર્થાત્ વિવેક હાલ ક્યાં છે તેને સમાચાર લઈને જ આવે મહુરાજાનો આ પ્રમાણે આદેશ પામીને ભુજાળથી ગર્વિત એવા ત સુભટો જેમ વાંદરા મરા વામાં ભમે તેમ ઘણું પૃથ્વી ઉપર મ્યા. જ્યાં સુધી વેદ (શાસ્ત્રજ્ઞાન), ઉત (સાધુ) અને તેના માણસની પાછળ તેઓ જાય ત્યાંસુધી તેઓએ પગલે પલે તે વિવેક)ની ગવેષણ કરી. તેપણ મહાત્મા વિવેકની શુદ્ધિ (ખબર) તેઓને સળી નહીં કેમકે થોડાએક સાધુઓના હૃદયરૂપ ખૂણામાં રહેવાવાળાને કેણુ (બાહ્ય દ્રષ્ટિવાળા) ઓળખી શકે? ત્યારપછી હાથમાંથી પડી ગયેલા આણવાળા પુરૂષની પ્રાફિક વ્યાકુળ ચિત્તવાળા તેઓ પુણ્યગપુરની બડાની ભૂમિ સુધી ગયા. ત્યાં બરાએ આશરુષ
Page #131
--------------------------------------------------------------------------
________________
[૧૧૬ ]
પ્રબંધ ચિંતામણિ ખાઈને આશ્રયે તેઓ ( દંભ પ્રમુખ) સ્થિર થઈને બેઠા, તેટલામાં વિમળબોધ ગોવાળનાં ઉદ્ઘેષણ કરતાં આવાં વચન તેઓએ સાંભળ્યાં. “અરેસમ્યકત્વ સુશીલ અને સમાધિ પ્રમુખ સુભટ ! તમે બીલકુલ પ્રમાદ કરો નહીં અને આદવાળા થઈને જુએ જુઓ. આ મિથ્યાત્વરૂપ ધૂતારો આવે છે તેને ઉત્તમ સિદ્ધાંતરૂપ તલવારથી અટકા, અને આ ઉન્માદ (વિષય ઈચ્છા) રૂપ ચેર નગરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે તેનો વધ કરે. આ દુર્ભાવ નામાના દુર્જનને વધ કરવાની ભૂમિ પ્રત્યે લઈ આવે. એ છુપી રીતે ચાલનાર વૈરી છે તેથી તેને શૂળીએ ચડાવ્યા વિના મૂકશે જ નહીં. આ સર્વે સુભટો એ રીતે મેહનીજ સેવા કરવામાં તરૂર છે માટે વિવેક નામના આપણા સ્વામીએ તે સર્વને મારવાનો હુકમ કર્યો છે તેથી તેમાં વિલંબ શા માટે કરે છે ?” આ પ્રમાણેનાં કેટવાળનાં વચનો સાંભળવાવડે વિવેકની શુદ્ધિનો લાભ થવાથી અને (મેહના સુભટોને મારવાના) કેટવાળે કહેલા શબ્દોથી દંભ વિગેરે એક સાથે હર્ષ અને વિખવાદથી વિડબંના પામ્યા. (અર્થાત્ વિવેકની શુદ્ધિ મળવાથી હર્ષિત થયા અને પિતાને મારવાનો હુકમ સાંભળવાથી વિખવાદ પામ્યા.) કેટવાળના શબ્દો શાંત થયા છતાં પણ તે મલિનોએ ભયથી દુરિચ્છાપ ખાઈને આશ્રય ન મૂક; કેમકે પર રાજ્યની જમીન પરાભવને માટે જ થાય છે. પછી બળતા વનમાં મૃગ ન રહી શકે તેમ ત્યાં રહેવાને અસમર્થ થવાથી તેઓ ઉતાવળે પાછા ફરીને મેહરાજાની સભામાં આવ્યા. ત્યારપછી સમુદ્ર કિનાશ પામવાવાળા (સમુદ્રમાં ડુબતા માણસ)ની
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૧૧૭] માફક પિતે જીવતા છે, એમ માનવાવાળા તે દીન સુભટો સ્વામીને નમસ્કાર કરીને જેટલામાં કાંઈ બોલે છે તેટલામાં મહેજ કહ્યું કે “રે ! રે ! કાંઈ બોલશે નહીં, કાંઈ બોલશે નહીં. તમારું મોઢુંજ કહી આપે છે કે તમે કૃતાર્થ થઈને (જે કાંઈ કરવા ગયા હતા તે કરીને) આવ્યા નથી, પણ દંભ નામનો સુભટ જે તમારી સાથે હતા તે કેમ દેખાતે નથી ? તેને ન દેખવાથી મારું મન કંપે છે, અરે મારું સર્વ ઐશ્વર્ય તેને આધીન છે. તે મારો જમણે હાથ છે. તે વિર સુભટની દુર્દશા કઈ રીતે ન સાંભળું તો વધારે સારું.”
(નોટ) અહીં સમજવાનું છે કે દંભની સાથે મેહનું નિરંતર રહેવાપણું છે. જ્યાં દંભ હોય ત્યાં મોહ અવશ્ય હોય છે. અને દંભનો નાશ થવાથી મેહનો નારા ઘણી સહેલાઈથી થાય છે માટે ધાર્મિક તેમજ વ્યવહારિક કાર્યમાં દંભ (કપટ)નો તો અવશ્ય ત્યાંગ જ કર યુક્ત છે.
વળી મેહ કહે છે કે “કેદ ઉસાત તા થયા નથી, ખરાબ સ્વમ પણ મેં જોયું નથી, છતાં મારા રાજ્યનું સર્વસ્વ-દંભ દેખાતું નથી, તેથી મારું મન વિસ્મિત થાય છે.” આ પ્રમાણેનાં મહારાજાનાં વચન સાંભળ્યા પછી પાછા આવેલા સુભટોએ અહીંથી ગયા ત્યારથી તે પાછા આવ્યા ત્યાં સુધીનું પોતાનું સર્વ વૃત્તાંત મેહને કહીને પછી મહા આરંભવાળા દંભનું વૃત્તાંત કહેવા લાગ્યા કે “હે મહારાજ! જ્યારે અમને કેટવાળથી ભય થયે ત્યારે દંભે અમને કહ્યું કે-હે સુભટો ! તમે પાછા ચાલ્યા જાઓ, કેમકે થડે પણ પરિવાર અન્ય રાજ્યના માર્ગમાં ભયને માટે થાય છે, (ભય
Page #133
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
પ્રબોધ ચિંતામણિ આપનાર થાય છે. અને હું તે વિવેકના નગરમાં પ્રવેશ કરીને કેઈપણ રીતે તપાસ કરી તે (વિવેક)ની મૂળથી ખબર મેળવી લાવીશ. જે હું આ કેટવાળના ભયથી કાર્ય કર્યા વિના એમને એમ પાછો ફરું તે મેડ જેવા સ્ત્રીના ઉત્તમ પ્રસાદનો અનુણી કેવી રીતે થાઉં ?” આ પ્રમાણેના દંભના સમાચાર સાંભળીને મેહરાજા વિલખે થયે, અને આકાશમાં નજર બાંધી (ઉંચું જોઈ)ને ગળળ થઈ કહેવા લાગે કે “હે અનેક પ્રકારની બુદ્ધિના આધારભૂત ! હે મારા સ્વતંત્ર રાજ્યરૂપ ઘરના સ્તંભરૂપ ! હે આરંભના સંરંભમાં સફળતા પામનાર દંભ! તું વિજયવાજ થા. હે શત્રુના સમૂહને વિષે સિંહ તુલ્ય દંભ ! તું આવ, તું આવ, મને દર્શન અપ, તું તે મારા પ્રસાદના અણહિં રતજ છે. આ તું શું છે ? (અર્થાત્ આ વિચાર તારા મનમાં કયાંથી. આવ્ય) વેરીથી ભય પામીને મારા સેવકેનો સમુદાય જ્યારે શિયાળ જે થઈ ગયે ત્યારે તે સર્વને ધારણ કરનાર દંભ ! તે એકલેજ તે વરીને વિષે સિંહની માફક આચરણ કર્યું છે. ઉત્તમ સેવકો સ્વામીને અર્થે પિતાના પ્રાણ પણ તૃણની માફક ગણે છે. આવી સેવાની રીતિ બીજા સર્વ સેવકોએ સાંભળી છે પણ તારે વિષે તે રહેલી છે. હે દંભ! તનેજ અવલંબીને રાજાએ યુદ્ધમાં શત્રુના સમૂહને જીતે છે. તારા વિના લેક સંબંધી કેઈપણ કાર્યની સિદ્ધિ થતી મેં કંઈ ઠેકાણે જોઈ નથી. યુદ્ધમાં, રાજકુળમાં, અરધ્યમાં, દુકાનમાં, નાટકમાં જળમાં અને સ્થળમાં તને એક- . નેજ આગળ કરીને મનુષ્ય સંપદા (લક્ષ્મી) મેળવે છે. હે
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
| ૧૧૯ ]
વીર પુરુષ ! અત્યંત તેજવાળા વચલા મિણુ વિના મેતીની માળા જેમ પ્રભારહિત દેખાય છે તેમ તારા એક વિના આ મારી સભા આજે પ્રભારહિત થઇ ગઈ છે. ’
આ પ્રમાણે મેહરાજા શેકાતુર થયે ધૃતે મહા સત્ત્વવાળા ક્રોધાદિ સુભટા પેાતાની મેળેજ દંભની ખબર મેળવવાને માટે દોડ્યા. તે સુભટા વિવેકના નગરની નજીકની ભૂમિમાં આવી પહોંચ્યા, પણ સમુદ્રની માફક તે નગરીમાં પ્રવેશ કરવાને સમર્થ થયા નહિ; ત્યારે તેઓ એકઠા થઇને વિચાર કરવા લાગ્યા કે‘આમ ને આમ (દંભની તપાસ કર્યાં વિના) પાછાં વળતાં તે આપણને લજ્જા આવે છે માટે કાંઇપણ કરીને જઇએ તે ઠીક.’ એ પ્રમાણે અભિમાનના કુરવાથી કેટલાક વિવેકના માણસાન તેઓએ બંદીવાન કર્યો. કુરૂટી (કુરને ઉકુરડ) આદિ સાધુઓને ક્રોધે, બાહુબળી સરખાને મા, કેસરી પ્રમુખ સાધુઆને લેભે અને રથનેમિ આદિ સાધુઓને કામસુભટે પકડી લીધા. આ પ્રમાણે એના પકડવાથી ગર્વ કરતા અને પાછા ફરતા ધાદિ સુભટોના હાથમાંથી બાહુબલી સરખા વીર પુરુષો તે નાસીને પાછા પેાતાને ઠેકાણે આવી પહોંચ્યા, એટલે બીજા ફુટી સરખાએ. તેઓએ વિશેષ પ્રકારે આંધ્યા અને તે મહા ભયવાળા (કુરૂટી આદિ એને તેન હુરાજાની આગળ લઇ ગયા. આ ગુના પક્ષમાં રહ્યા હતા એ કારણથી મેહુરાજાએ તત્કાળ દુતિરૂપ દીખાનામાં નાખીને તેને મહા કલેના ભાગવનાર કર્યાં; તેપણ માહુરાજાને દંભ સંબંધી શેક આ ન થયે.. કેમકે પત્થરના લાભથી કાંઇ રત્ન ખવાયાનું
Page #135
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦]
પ્રબોધ ચિંતામણિ
દુઃખ નાશ પામે છે? નથી પામતું. તેથી ફરીને પણ પૂર્વની માફક શોકથી ઘેરાએલ મેહરાજા બોલે છે, તેવામાં અકસ્માત, સભાના લોકેએ દંભને ત્યાં આવેલ છે. જેમ વર્ષાવતુમાં આકાશ અનેક વર્ણોથી સંકીર્ણ (મિશ્રિત) થાય છે તેમ દંભને જોઈને મેહરાના હર્ષ, વિતક, સ્નેહ અને ઉત્સુકતા આદિ ભાવે વડે સકીર્ણ થઈ ગયે, પછી નમસ્કાર કરતા દંભને રાજાએ સંજમપૂર્વક ઉઠાડીને દઢ આલિંગન કરી સ્વાગત (તું સુખે આવ્યા ઇત્યાદિ) અને શરીરની કુશળતા સંબંધી પૂછ્યું. દંe કહે છે કે “સ્વામીભક્ત એ જે હું તેને દુઃખનો સંભવ હોયજ નહીં. ચંદ્રમાએ અંગીકાર કરેલ મૃગને શું સિંહથી કલેશ થાય? અર્થાત્ ન થાય હે સ્વામી ! હવે જે પ્રમાણે, ત્યાંનો ઈતિહાસ છે અને જે પ્રાણે મેં ત્યાં જોયેલ છે તે પ્રમાણે હું કહું છું તે તમે સાંભળે. જે વખતે કેટવાળના ભયથી મેં આ સુભટોને પાછા વાળ્યા તે વખતે નગરને સારી રીતે રક્ષણ કરાએલું અને કેટવાળની તીવ્રતા જોઈને નગરમાં પ્રવેશ કરવાને માટે મેં અનેક પ્રકારના ઉપાયે ચિંતવ્યા, પણ બીજે કઇ ઉપાય ન જણાયાથી, અને તકાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી હું તે નગરમાં રહેવાવાળા ઘણું ધાર્મિક પુરુષના જેવો વેષદારી ધાર્મિક થયે. પછી કેઇ ઠેકાણે મેં સાધુનો વેષ લીધે, કેઈ ઠેકાણે શ્રાવકને વેષ લીધે, એમ નિશંકપણે જેમ ગૃહસ્થ પિતાના ઘરમાં ફરે તેમ હું તે આખા નગરમાં ફર્યો. તે નગરમાં ચારિત્ર ભાવનાથી રહિત મનવાળા અને ચારિત્ર ધારણ કરનારના વેષમાં રહેલા મેં કેવળ આજીવિકાને માટે કેટલાંએક વ્રત
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૨૧ સંબંધી દુખ સહન કર્યા કેઈ વખત આચાર્યની મુદ્રા (પદવી)થી સભામાં ઉંચા આસન ઉપર બેઠેલો હું બંદીવાનોથી બેલાતા મારા ગુણોને સાંભળીને મારા હૃદયમાં મારા (ખરાબ) ચારિત્રથી હસતે હતે. તીર્થાદિકમાં એકાંતે ખાઈને હું ઉપવાસવાળો છું' એમ બીજાને કહેતો હતો. હું તે અજ્ઞ (મૂખ) હતો છતાં કોઈ ઠેકાણે જઈ કોઈને પૂછીને (હું ભણેલે છું. એમ જણાવવા માટે) તે જ્ઞાનન બીજાની આગળ વિસ્તારથી જણાવી આપતો હતે. અવશ્ય કરવાનાં (પ્રતિક્રમણદિ) કાર્યો રાત્રે તે હું જેમ તેમ કરતો, પણ લોકોમાં તો હું કીર્તિવાન થાઉં એ કારણથી દિવસે તે - વિધિપૂર્વક વિશેષ પ્રકારે કરતો હતો. અંતઃકરણમાં તે મત્સરથી ભરેલું હતું છતાં સભામાં બંને આંખોને સંકેચિત કરતે સંસારથી ભય પામેલા જીવોની માફક સમતા રસની દેશના આપતે હતો. બીજા સાધુને મારવાને હું ઉદ્યમાન થયેલ હોઉં તેવામાં માણસને આવતાં જોઈને હે મુનિ! મારું કહેવું તું માન અને આકરી તપસ્યા તું કર. આમ (અપરાધ છુપાવવાને) કહેતો હતો. દિવસે ધર્મધ્વજ (એ-રજેહરણ) ધારક થઈને શ્રાવકના સમુદાય પાસે વંદાવતે હતો રાત્રિએ માથે પાઘડી પહેરીને નીચ સ્થાનોમાં ફરતે હો. કોઈ વખત વેર લેવાને માટે સાથળની નીચે ગુપ્ત શસ્ત્ર રાખતું હતું અને ગુરુની આગળ ભણતા ભણતે તેના પગમાં લેટ હતે; છતાં હું તે શઠજ રહ્યો હતે. ભાવવાળ થયો નહોતો. કોઈ વખત શ્રાવકનો વેષ લઈ ખોટા તેલા માપાદિ રાખનારની નિંદા
Page #137
--------------------------------------------------------------------------
________________
[૧૨]
પ્રબંધ ચિંતામણિ કરીને મારી દુકાને વિશ્વાસ પામેલા ગ્રાહકોને હું લુંટતો હતે. કેઈ વખત મુખે નવકાર મહામંત્રનો જાપ કરતો કરતા સાધુના ઉપાશ્રયે જતા અને રાત્રિએ સાધુઓની ઉપધિ અને ધનાઢ્યના ધનની ઝંથી ચોરી લેતા હતા. ધએલા વેત વસ્ત્ર પહેરી, મુખકેષ ધારણ કરી. મંદિરમાં જઈ, પાષાણની મૂર્તિની પૂજા કરીને હું ધાતુની પ્રતિમા ઉપાડી જતો હતો. એક દિવસે કપટી શ્રાવક જે હું તેને કેટલાક સાધર્મિક ( એક ધર્મવાળા) પિતાના મકાનમાં લઈ ગયા અને (સાધર્મિક જાણુને) તેઓએ મને ઘણું માન આપ્યું, ત્યારે મેં રાત્રિએ તેઓનું સર્વ ધન લુંટી લીધું હતું. મેં કોઈ વખત લેભથી ધનને માટે “મારા ભાઈઓને બંદીવાન કર્યા છે તેને છોડાવવાને માટે ધન જોઈએ છીએ, કેઈ આપો) એમ કહીને જુઠી રીતે ભિલુક થઈ ઘર ઘર પ્રત્યે ધન માગ્યું હતું. એમ વિચિત્ર પ્રકારને વેષ ધારણ કરીને તે નગરમાં નિર્ભયપણે કીડા કરતાં મેં જેવી રીતે આખું નગર જોયું છે તે પ્રમાણે તમને જણાવું છું. લોકોનું રક્ષણ કરવાને માટે તે નગરને નિયમ બંધન (શૌચ. સંતેષ, તપ અને સ્વાધ્યાયાદિ) નામને ઉંચે અને ઉત્તમ વ્રતરૂપ કાંગરાથી ભિતે કિલ્લો છે. તેની ફરતી વ્યાપ્ત થએલી. લક્ષ્મીવડે સુંદર શોભાવાળી ઘણા ઉંડાણને લીધે માપી શકાય નહીં તેવી અને શત્રુઓથી ઓળંગી ન શકાય તેવી પુણ્યવાસના નામની ખાઈ છે. તે કિલ્લાને આજ્ઞા વિચય અપાય વિચય, સંસ્થાન વિચય અને વિપાક વિચય (એ ચાર ધર્મધ્યાન નના પાયા–ભેદ) નામના નગરીની લક્ષ્મીના મુખ હોય તેવા
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૧૩]
-
-
-
ચાર દરવાજા છે. તે નગરમાં સાધુઓને રહેવા માટે શુભ ભાવનારૂપ ચુનાથી ઉજવળ કરેલા અને ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકાવાળા સપ્તરિણામ રૂપ આવાસે છે. બ્રહ્મચર્યના અઢાર ભેદરૂપ અઢાર વર્ષે મર્યાદાવડે તે નગરમાં વ્યવસ્થાપૂર્વક રહે છે, અને ઇંદ્રોને પણ માનનીક સંઘરુપ મહાજન ત્યાં છે. યોગીએને લાયક આસનોરૂપ દુકાનો પુણ્યરૂપ કરિઆણના સમૂહથી ભરેલી છે. અને પિતાને તથા પરને વિષે સરખાપણાવાળા સમતારૂપ નિર્મળ રસ્તાઓ છે. છાયાથી મનોહર આરામ અને બાહ્ય ગુણરૂપ અનેક મુકામે ત્યાં છે, જેમાં અત્યંત પુણ્યના ભેગી પુરુષે ઉત્તમ સ્ત્રીઓની સાથે ક્રીડા કરે છે. ત્યાં રસથી ભરપૂર ગ્રંથની શ્રેણીરૂપ કુપિકાએ ઘર ઘર પ્રત્યે છે; અને ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ કરવાવાળા દશ પ્રકારના વિનયરૂપ ક્રીડા કરવાના પહાડ છે. વળી વિકસ્વર કમળોવાળું અને હંસોને સુખ દેવાવાળું બ્રહ્મચર્યરૂપ સરેવર નવ ગુપ્રિરૂપ નવ કેટવાળાએ પાણી પીવાને માટે ચારે બાજુથી ઘેરેલું છે. નિરંતર યતનાના આવાસરૂપ વિરતિ નામની તે નગરની અધિષ્ઠાતા પાદ્ર દેવી છે, જે બળવાન પુરુષોએ આરાધન કરવાથી તેના સર્વ કલેશનું નિવારણ કરવા સમર્થ છે. તે કિલ્લામાં કઈ ઠેકાણે અમારિ ઘોષણા (કેઈ જીવને ન મારદુઃખ ન આપવું ઇત્યાદિ ઉલ્લેષણા) થાય છે તે કઈ ઠેકાણે સાધુઓને નિમંત્રણા કરાય છે. કેઈ વખત જિનમંદિરમાં ત્રણ પ્રકારનાં વાગે વાગતાં હોય છે તે કઈ વખત ગુરુના ગુણની સ્તુતિ કરાતી હોય છે. કેઈ ઠેકાણે સિદ્ધાંતની વ્યાખ્યા થતી હોય છે તે કઈ ઠેકાણે સદ્દગુરુથી દેશના
Page #139
--------------------------------------------------------------------------
________________
[૧૪]
પ્રબોધ ચિતામણિ દેવાતી હોય છે. કેઈ વખત ભણતા સાધુઓના) સ્વાધ્યાયન નિર્દોષ સંભળાતે હોય છે તે કોઈ વખત ભૂલી ગયેલાને સંભારી અપાતું હોય છે, અને ખોટાં કાર્યોનો નિષેધ કરાતે હોય છે. આ પ્રમાણે હે દેવ ! કેલાહલથી વ્યાપ્ત થએલા આખા નગરમાં તમારી અવિદ્યાનગરીનું તે નામ પણ મેં કોઈ ઠેકાણે સાંભળ્યું નહીં. હે મહારાજા! તમારી નગરીની માફક તે (પુણ્યરંગ) નગરનો ઘણો વિસ્તાર નથી પણ ઈદ્રના નગરની માફક શભા તે અલૌકિક છે. અર્થાત્ આપણું નગરની તેવી શભા નથી. . (હવે મેહની અવિદ્યાનગરીની સાથે વિવેકના પુણ્યરંગ નગરનું વર્ણન મેળવે છે.) આ અવિદ્યાનગરીમાં અનંતા
છે ત્યાનદ્ધિ (એક જાતની નિદ્રા છે જેમાં પ્રાણીઓ ગાઢ નિદ્રિત હોય છે.) નિદ્રામાં સુતલા છે ત્યારે તે પુણ્યરંગ નગરમાં લોકે દેવની માફક સુતા નથી પણ તેઓ નિરંતર સચેતન (જાગ્રતજ) છે. અહીં એક નાના કાર્યમાં પણ લોકે પ્રાયે કલેશ કરવામાં ઉત્સુક છે ત્યારે ત્યાં સત્યુગની માફક કલેશનું નામ પણ મેં સાંભળ્યું નથી. અહીં લકે બાંધવું રેકવું, હવું, આક્રોશ કરે અને લુંટવું એવા કર્તવ્યવાળા પ્રાયે હોય છે ત્યારે ત્યાં તે યુગલીઆની ભૂમિની માફક કઈ પણ કેઈને બાંધતું કરતું નથી. અહીં આકંદ રૂદન અને દીનવચનાદિકથી લેકે જયારે દુઃખી દેખાય છે ત્યારે ત્યાંના લેકે જાણે અમૃતનું પાન કરતા હેય નહીં તેમ એવે સમાધિને ભજે છે. આ નગરીમાં રાજા જ્યારે (પ્રજા પાસેથી) બધી વસ્તુ લેવાની ઈચ્છા કરે છે ત્યારે લેકે કાંઈ
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૧૨]
પણ દેવાને ઇચ્છતા નથી, ત્યારે ત્યાં તો રાજા અને પ્રજા એ સર્વનાં એક ચિત્ત છે. ધન અને ઠકુરાઈને ઘણું કલેશથી ઉપાર્જન કરીને અહીંના લોકો સુખની અભિલાષા રાખે છે ત્યારે ત્યાંના રહેવાવાળા કલેશરહિત અને મહાસુખવાળા લોકો (કલેશથી ધન અને ઠકુરાઈને ઉપાર્જન કરવાવાળા) આપણા નગરના લોકેની ઘણી હાંસી કરે છે. આપણા નગરના લેકેનું પૃથ્વીની અંદર દાટેલું ધન નાશ પામે છે ત્યારે તે નગરીના લેકોનું જિનેશ્વરના મંદિર બનાવવાના મિષથી ખુલ્લું રાખેલું ધન કદિ પણ નાશ પામતું નથી. અહીં ઘણા કષ્ટથી પાલન કરેલા પુત્ર પણ માબાપના શત્રુ થાય છે, ત્યારે ત્યાં આવેલા પરદેશીઓની સાથે પણ ત્યાંના લેકે સગા ભાઈઓની માફક રહે છે. આ નગરીમાં મહેનત કરતાં છતાં પણ લાભ થવે એ સંશયવાળે છે ત્યારે તે નગરમાં થોડી પણ મહેનત કરી હોય તે નિચે તેઓને લાભ મળે છે. આ નગરીમાં બમણો લાભ થવાથી જ્યારે વેપારીઓને ઘણે હર્ષ થાય છે ત્યારે ત્યાં થોડા પ્રયત્નથી અનંત લાભ મળવા છતાં તે લોકો બીલકુલ અભિમાન કરતા નથી. તે નગરમાં ગ્રાહકથી જે લાભ થાય છે તેને હું કેની સાથે ઉપમિત કરું? (અર્થાત્ તે લાભને કેની ઉપમા આપું ?) કેમકે અડદના બાકળા જેટલું ગ્રાહકે (સુપાત્ર સાધુએ)ને આપવાથી (બંધાયેલ પુન્યથી) દેદીપ્યમાન કરેડો સનેયાનો લાભ થાય છે. હે મહારાજા ! તમારા રાજ્યમાં અધિક મહત્વવાળા ઇંદ્ર અને ચકવર્યાદિક જે છે તેઓ તે નગરમાં રહેલા અલ્પ ત્રાદ્ધિવાળાનું પણ દાસપણું કરવાને ઈચ્છે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
[૧૬]
પ્રબંધ ચિંતામણિ આ પ્રમાણે તે નગરની શેભા જેવા વડે નેત્રને આનંદિત કરતો હું (દંભી એક વખત રાજસભામાં ગયો અને ઉભો રહ્યો તે ત્યાં સદ્ભાવરૂપ મહેલની અંદર સાધુએની સબતરૂપ પર્ષદામાં સરત નામના સિંહાસન ઉપર બેઠેલે, મહાન કાંતિમંડળવાળા, હૃદયની પટુતા વડે ગુરુના આદેશરૂપ વેત છત્ર ધારણ કરેલ છે, જેણે એવા, લક્ષ્મી અને લારૂપ વારાંગનાએ પાંચ આચારરૂપ મનહર ચામર વિઝે છે જેને એવા, કર્મ વિવરરૂપ છડીદારથી મહાજન જેની પાસે લેવાયેલ છે એવા, આત્મજ્ઞાનના જાણ, ગાયન કરવાવાળાઓ જેના ઉજ્વળ ગુણવંદ ગાઈ રહ્યા છે એવા, શુભ લેસ્યારૂપ નદીએ રચેલા નાટકને જોવાની ઈચ્છાવાળા, નિશ્ચય અને વ્યવહારરૂપ નેત્રના પાત (જેવા)થી ત્રણ જગતું (નું સ્વરૂપ) જાણેલ છે જેણે એવા, બુદ્ધિને આઠ ગુણરૂપ વંઠે પુરુષોએ ઉત્કંઠાપૂર્વક જેના ચરણનું સેવન કર્યું છે એવા, ગુણરૂપ આભરણુના સમૂહથી ઉત્પન્ન થયેલ કાંતિથી દેદીપ્યમાન, આચાર્યના છત્રીશ ગુણની સમૃતિરૂપ છત્રીશ પ્રકારના આયુધમાં પરિશ્રમ કરેલ છે જેણે એવા, અતિ તણ અને દેદીપ્યમાન ખડૂગ દંડરૂપ ભુજાદંડ છે અલંકાર જેનું એવા અને વિચાર નામના બાળમિત્રની સાથે જાણે ઐકયતાને પ્રાપ્ત થયેલ હોય તેવા પ્રિય દર્શનવાળા વિવેક રાજને મેં જોયે. તેમજ નિરંતર પવિત્ર એવી તસ્વરૂચિ નામની તેની પટ્ટરાણી કે જેનું મુખ સ્નેહથી તે (તત્વરૂચિ)ને ઘણે વહાલે વિવેકરાના પગલે પગલે જોયા કરે છે તે પણ જોયું.” આ પ્રમાણનાં દંભનાં વચનો સાંભળી મોહ
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૧૭] બોલ્યો–“કાર્યના પ્રારંભમાં જે સ્ત્રીનું મુખ જુએ તે શું પુરુષ કહેવાય ?' આમ ઉપહાસ (મશ્કરી)થી બેલીને તેણે દંભને કહ્યું કે–“કહે હવે આગળ શું થયું ?” દંભ કહે છે કે “તે (વિવેકરાજા)ને ભવવિરાગ નામનો ન્યાયવાન પ્રથમ (મોટો) પુત્ર છે, જેણે પિતાની સહાયથી કયા બળપાન જીવને જીત્યા નથી? અર્થાત્ ઘણાને જીત્યા છે. તેને બીજા પણ સંવેગ અને નિવેદ નામના શત્રુને જીતવાવાળા બે પુત્રો છે કે જેમાં એક એક પુત્ર આ જગત્ની રષ્ટિ (રચના)ને મૂળથી ઉમૂલન કરવાને સમર્થ છે. ઉપરાંત પરાક્રમમાં જાણે વીરરસની અધિષ્ઠાતૃ દેવીઓ) હોય નહીં તેવી તેને દયા, મિત્રતા મુદિતા અને ઉપેક્ષા એ નામની ચાર પુત્રીઓ છે. સમ્યગદષ્ટિ નામનો તેને મહાઅમાત્ય (પ્રધાન) છે, જેની પુરુષ પ્રશંસા કરે છે, અને જેના દર્શન વિના પ્રસન્ન કરેલે વિવેકરાજા પણ વૃથા છે. તે (વિવેકરાજા)ના સામ્રાજ્યરૂપ વંશને ટેકે આપવાને રજજુ (દેરા) સમાન માર્દવ, આર્જવ, સંતોષ અને પ્રશમ નામના ચાર સામંત રાજાઓ છે. તેને સાત તવ (જીવ, આજીવ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ)ના અવધ રૂપ સપ્તાંગ રાજ્ય છે અને દાનાદિ (દાન, શિયાળ, તપ અને ભાવ) ચાર ધર્મના ભેદરૂપ ચતુરંગ સેનાનું બળ છે. તેને વિમળબોધ નામનો કોટવાળ, ઉત્સાહ નામનો દંડનાયક, સદાગમ નામનો ભંડાર અને ગુણસંગ્રહ નામે કેઠાર છે. તે ઉપરામિકભાવ નામનો દાણ લેનાર દાણ છે અને સર્વ મનુષ્યને પ્રિય ન્યાયસં
Page #143
--------------------------------------------------------------------------
________________
[૧૨૮]
પ્રબંધ ચિંતામણિ વાદ નામનો નગરશેઠ છે. પાંચ પ્રકારના વ્યવહાર (આગમવ્યવહાર, મુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહાર) તે તેના કારણિયા (પંચાયત કરનારા) પુરુષો છે, અને સામાયિક આદિપકર્મના અનુષ્ઠાન કરાવનાર બડાવશ્યક (સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદનક, પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન) નામે તેને પુરોહિત છે. નવ રસને જાણનારા એવા તે (વિવેક)ને રસાયા તરીકે ધર્મોપદેશકે છે અને પાપની શુદ્ધિ કરનાર પ્રાયત્તિ નામનો જનાધ્યક્ષ (પાણી ખાતાનો ઉપરી છે. તેને શય્યાપાલ તરીકે સમાધિ જનનભાવ (સમાધિ ઉત્પન્ન કરનાર ભાવ) અને ધર્મરાગવિવન (ધર્મના રાગની વૃદ્ધિ કરનાર) નામે સ્થગીધર (પાનબીડા આપનાર) છે. વળી શુભ અચવસાય નામના બળથી ગર્વિત એવા કરડે તેના સુભટો છે કે જેઓના બળનું વર્ણન કરવાને સંત પુરુષો પણ સમર્થ નથી. આ સર્વે પણ હોંશિયાર, પ્રસિદ્ધ, યુદ્ધમાં નહીં ધરાય તેવા, સત્ય બોલવાવાળા અને કોઈ પણ પ્રકારની આજીવિકા (પગાર) લીધા વિના સ્વામીની પાછળ ચાલનારા છે. આ પ્રમાણે વિવેકરાજાની સભામાં હું જોતે હતા તેવામાં વિમળબંધ નામના કેટવાળે ત્યાં આવીને આ પ્રમાણે પેકાર કર્યો–“હે પ્રભુ! હું નજીક હતો છતાં પણ મહરાજાની સેનાના માણસો, જેમ બગલાં માછલાને લઈ જાય તેમ અકમાત્ આપણા નગરનાં કેટલાક માણસને લઈ ગયા છે. તેમાંથી કેટલાંક પાછાં વળી આવ્યાં છે અને કેટલાએકને તે તેઓએ બાંધી લીધાં છે. અહે! સાહસિક પુરુષેએ
ચાલનાર
છે જે
ળ ત્યાં
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૨૯] આરસેલી ક્રિયા નિષ્ફળ થતી નથી. માટે હે પ્રભુ! કઈને આદેશ કરો કે જે તેમને પાછા વાળી લાવે.” આ વચને સાંભળતાંજ કેપથી કંપાયમાન ઓછપદ્ભવ થયેલ છે જેના એ શૂરવીર વિવેક રાજ બોલવા લાગે કે-“અરે ! શું શત્રુથી પરાભવ ? શું ધ્યાનરૂપ ભુજાએ ભાંગી ગઈ છે? વિધાતાએ આ પ્રભુતા પરથી પરાભવ પામવાને માટેજ શું કરી છે ? કે જ્યાં શત્રુરૂપ વિષધર (સર્પ)ની આશંકા નિર્વતનજ થતી નથી. પાપના ઘર સમાન તે મહરાજ મારે મોટો શત્રુ છે. તે ત્રણ જગતને ભેગવે છે છતાં પણ મારા નાના રાજ્યને લઈ લેવાની ઈચ્છા રાખે છે, તે દુર્બળ હતું ત્યારે પણ વાઘના બચ્ચાની માફક મને મારવાની ઈચ્છાવાળે હતે તે હમણું તે તે વળી મેટાઈ પામે છે ત્યારે તે મારી વૃદ્ધિને તે હવે કેમ સહન કરશે ? રાજ્ય છે અને શત્રુ પણ છે. આ બે વસ્તુ વિરૂદ્ધતા પામે છે, કેમકે સંપૂર્ણ અધકારનો નાશ કર્યા વિના શું સૂર્ય ઉદય પામે છે? તે મહાશત્રુ છતાં હું રાજા છું એવી) મારા શ્વર્યોની કથા વૃથા છે, કેમકે જેના માથા ઉપર મુગર ઉગામેલે છે એ માટીનો ઘડે કેટલા વખત સુધી ટકી શકવાનો છે? માટે હે જાતિવાન રત્નની માફક ઉજવળ ! શુદ્ધ બુદ્ધિના નિધાન! અને રાજ્ય રૂપવલ્લીના વિશ્રામમંડપ! તું મારી વાત સાંભળતું કાંઈક એવે ઉપાય કર કે જેથી આ રાજ્ય ઘણાકાળ પર્યત વિસ્તાર પામે, અને ભય દેવાવાળા વૈરીના વંશને હું મૂલથી ઉમૂલન કરી નાખું.” રાજાના આવા આદેશથી
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૩૦ ]
પ્રબોધ ચિંતામણિ
એકાંત હિતકારી સમ્યકત્વ નામના પ્રધાને ગુરુરૂપ - તિષી (જ્યોતિષ જાણનાર)ને રાજ્યની વૃદ્ધિ અને શત્રુકુળના ક્ષય થવાનું કારણ પૂછ્યું. જ્યોતિષી કહે છે કે “હે રાજાને ગૌરવ કરવા લાયક પ્રધાન ! આ વાત હિતની ઈચ્છાએ વૃદ્ધ પુરુ પાસેથી પામેલા શ્રુતજ્ઞાનથી પહેલાં પણ હું જાણતો હતે, હવે સાંભળો–પ્રવચન નામનું શહેર પ્રથમ તમારું જાણેલું જ છે, તેનું દાતા, ઉદયવાન અને દયાવાન સર્વજ્ઞ મહારાજા પાલન કરે છે. તેને કેવળ શ્રી (સંપૂર્ણ—કેવળજ્ઞાન) નામની નિરંતર સાથે રહેવાવાળી રહ્યું છે, જેની દષ્ટિથી તે
કાલેકના વૃત્તાંતને જુએ છે. તે (કેવળશ્રી)ની સાથે એકાંતે નિરંતર સુખ મેળવવાની ઈચ્છાથી પોતાના રાજ્યની સર્વ સ્થિતિ તે મહારાજાએ વિવેકને સંપી છે. પરંતુ જ્યાં સુધી ભવસ્થિતિ છે ત્યાં સુધી સર્વજ્ઞ મહારાજને અને વિવેકને આ સર્વ પર્ષદાના લેકે સિદ્ધ વિદ્યાવાળા પુરુષની માફક બે રૂપ કરીને સેવે છે. તે સર્વજ્ઞ મહારાજને અનંત પરાકમવાળે સંવર નામનો એક સામંત છે. તે એકલે પણ સંગ્રામમાં સૈન્યસહિત મેહરાજાનો નાશ કરવાને સમર્થ છે. તેને સ્ત્રીના ગુણવડે મુખ્યતાને પામેલી મુમુક્ષુ (મોક્ષની ઈચ્છા) નામની સ્ત્રી છે, જેનું સ્વરૂપ અને સૌંદર્યતા જે ગીંદ્રો હોય છે તેજ જાણી શકે છે (બીજાઓ જાણી શકતા નથી. તે સંવર અને મુમુક્ષાને વિશ્વને હિતકારી અને મહા પરાક્રમવાળી, સંયમશ્રી નામની પ્રસિદ્ધ પામેલી એક પુત્રી છે જે દેને પણ દુર્લભ છે. જ્યારે તે નિર્દોષ શરીરવાળી સંયમશ્રીને વિવેક પરણશે ત્યારે જ નિમિત્તના જાણકારોએ તે (વિવેક)ના
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૩૧ ]
શત્રુકુળનો ક્ષય (જ્ઞાનમાં ) દીઠો છે. આ સયમશ્રીને પાંચ સમિતિ અને ત્રણ ગુમિ (ઇર્ષ્યા, ભાષા, એષણા, આદાનભડમત્તનિક્ષેપણા અને પારિષ્ઠાપનિકા; મનશ્રુતિ, વચનગુપ્તિ અને કાયઝુતિ) નામની આ સખીએ છે જેએ તેને નિર તર આધીન છે. તેમાંથી એક એક પણ માહના રાજ્યારાહુને હંસી કાઢે તવી છે.
{
.
(તે આઠ સખીઓનું પરાક્રમ દૃષ્ટાંત દ્વારા બતાવે છે—) ધરુચિ મુનિની ઈર્યા સમિતિ (સયમની અને આત્માની વિરાધના ન થાય તે માટે રસ્તે યુગ પ્રમાણ દૃષ્ટિ કરી જોઈને ચાલવુ તે) એ અને યક્ષમ દિરમાં રહેલા કરક ડું ઋષિની ભાષા સમિતિ કાય પ્રસંગે નિર્દોષ; સત્ય હિતકારી અન્ય પ્રિય ભાષા ખેલવી તે) એ, માહનો નાશ કર્યાં છે. વસ્વામીની એષણા સમિતિ (એંતાળીશ દોષ રહિત આહાર, પાણી, વસ્રપ્રમુખ લેવાં) દેવની પરીક્ષામાં અને ચાથી આદાનભ'ડમત્તનિક્ષેપણા સમતિ (વસ્ત્ર, પાત્રા દ દૃષ્ટિથી દેખી, રજોહરણથી પુંજી નિર્જીવ જગ્યાએ લેવાં મુકવાં તે) કલચીરીની ઝાડની છાલનાં વસ્ત્રાની પ્રત્યુપેક્ષણા (પડિલેહણા)માં અખાડિતપણાને પામી છે. મળેલા મેકનું ચૂર્ણ કરતાં ઢઢણા રાણીના પુત્ર ઢઢણકુમાર મુનિને પાંચમી પારિષ્ઠાપનિકા સમિતિ (સદોષ તથા સત્ર આહાર પાણી, ખેળ, પ્રશ્નવણુ, ઉચ્ચારાદિ નિત્ર પ્રાસુ* જમ્યા ઉપર તજવું તે) મેાહનો નાશ કરવાને હેતુભૂત થઇ છે. કર્મીની મલિનતાની નિંદા કરતાં પ્રસન્નચંદ્ર રાષિત મનોગુ × (મનને કાંઈપણ વિચાર કર્યા સિવાય સ્વાભાવિક સ્થિતિમાં નિર્વિકલ્પપણામાં
Page #147
--------------------------------------------------------------------------
________________
[૧૩૨]
પ્રબોધ ચિંતામણિ
રાખવું અથવા દુર્વિચારથી રેકી સવિચારમાં પ્રવર્તિત કરવું), કૌંચપક્ષીના (જવ ચણવાના) અપરાધને જાણતાં છતાં (તેનો બચાવ કરવાને માટે) નહીં બેલવાવાળા મેતાર્યમુનિને વચન ગુપ્તિ (કાંઈ પણ ન બોલવું–મૌન રહેવું) અ ૧ આપદાને વિષે પણ (કીડીઓએ શરીરને ચાલ જેવું કર્યું છતાં પણ) કાત્સર્ગ ધ્યાનથી ચલાયમાન નહીં થતાં સ્થિર રહેનારા ચિલાતીપુત્ર મુનિને કાયમુસિ (સ્થિર આસન, હાલવું ચાલવું નહીં તે) મેહને હણનારી થઈ છે. જેની સખીઓ પણ શત્રુનું ચૂર્ણ કરી નાખવામાં સમર્થ છે તે સંયમશ્રીનું બળ સાંભળીને દેવે પણ (આશ્ચર્યથી) મસ્તક ધુણાવે છે તે ખરેખર યુક્તજ છે. તેના પરણવાના પ્રારંભથી જ દંભાદિકની સાથે મેહ, ઉધઈ લાગેલા વૃક્ષની માફક (ઉધઈ લાગવાથી જેમ વૃક્ષ હળવે હળવે નાશ પામે છે તેમ) ક્ષણેક્ષણે નાશ પામશે. નિમિત્તિઓએ પ્રધાનને આ પ્રમાણે કહેલું સાંભળતાંજ બે સ્ત્રી કરવાના ભયથી આતુર થયેલે વિવેક બેલવા લાગ્યો કે “હે તાત! (હે તાત ! એ એક જાતનું સંબધન છે પણ પિતાવાચક નથી.) હું સ્વભાથીજ કમળ છું માટે આ (બે સ્ત્રી કરવાની) વાત સાંભળીશ પણ નહીં. જેના ઘરમાં સતી અને પુત્રવાળી એક સ્ત્રી વિદ્યમાન છે છતાં તે સ્ત્રીના મનને શલ્ય સરખી બીજી સ્ત્રી કે પુરુષ અંગીકાર કરે છે તે પુરુષ પાપથી લેવાય છે. જે પુરુષને બે સ્ત્રીઓ છે તેના બંને ભવ (આ ભવ અને પરભવ) એક બીજી સ્ત્રીઓના અપરાધને એક બીજી પાસે નિરંતર છુપાવતાં, અવશ્ય ભ્રષ્ટ થાય છે. (અર્થાત્ આ ભવનું સાધન તે કરી
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૩૩]
શકતા નથી.) કારણ વિનાનો કલેશ કરવાને બીજી સ્ત્રી કૃષ્ણચિત્રક (કાળે ચિતરે કહેવાય છે તે એક જાતની વનસ્પતિનું મૂળ છે કે જેનાથી વગર નિમિત્તે મનુષ્યને આપસમાં કલેશ થાય છે)ના મૂળ સરખી છે અને સ્વામીનું સુખ હરી લેવામાં બાવળની શૂળ છે. જેમ કામળીને માટે ગ્રહણ કરેલે ઘેટો ચીર ચાવવાને ઉભે થાય છે તેમ સુખને માટે સ્વીકાર કરાચેલી બીજી સ્ત્રી સુખના નાશને અર્થે થાય છે, એક સંધ્યા (પ્રાતઃ સંધ્યા) પામીને બીજી સંધ્યા ( રાત્રિ સંધ્યા) પ્રત્યે જતે સૂર્ય તેજથી ભ્રષ્ટ થાય છે, અને એક દ્વિતીયા (શુકલપક્ષની) મૂકીને બીજી દ્વિતીયા (કૃષ્ણપક્ષની)ને પ્રાપ્ત થત ચંદ્રમા ક્ષય પામે છે. તેવી જ રીતે બીજી સ્ત્રી પરણવાથી મારા તેજથી ભ્રષ્ટ થાઉં માટે મારે બીજી સ્ત્રી કરવી નથી.” આ પ્રમાણે બેલતા વિવેકને જે કાંઈક હસીને તત્વરુચિ બોલવા લાગી—“હે હદીશ ! સંભાવને ઠેકાણે આવી કૃત્રિમ ભરતા (ભય) શામાટે રાખે છે? ઘણું સ્ત્રીઓવાળા ભર્તારને વિષે પણ ઉત્તમ સ્ત્રીઓ પિતાની ભક્તિનો ત્યાગ કરતી નથી. જુઓ ઘણું નદી (નદીરૂપ સ્ત્રીવાળા)એવાળા સમુદ્રને વિષે ગંગાનદી મંદ આદરવાળી નથી. સ્ત્રીઓના ધર્મ (ફરજ-કર્તવ્ય-સ્વભાવ-લક્ષણ–વ્યવહારલાયકાત) જુદા છે અને પુરુષના ધર્મ પણ જુદા છે, કેમકે વૃક્ષોના અને લતાના ધર્મ એક સરખા હોતા નથી. વૃક્ષની સાથે બંધાયેલા હાથીઓ ઉભા રહે છે, પણ વલ્લી (વેલડી)ની સાથે બંધાયેલા હાથીઓ ઉભા રહેતા નથી. તેમ પુરુષે સર્વ કામને માટે લાયક છે અને સ્ત્રીઓ તે માત્ર વિલાસ
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૩૪]
પ્રબોધ ચિંતામણિ કરવામાં જ એક રસવાળી હોય છે. જે મુદ્રની માફક મર્યાદાનું ઉલ્લંઘન કરે તે ઘણું સ્ત્રી કરતે છતો પણ પુરુષ અપરાધી નથી. વિકલ દેહવાળા (આંધળે, ઉલે, અસક્ત વિગેરે) સ્વામી મળ્યા છતાં પણ સ્ત્રીએ તેના આધારે રહેવું જોઈએ. જુઓ, તળાવ સુકાયે તે માછલી મ્યાન પામે છે અથવા મરણ પામે છે. હું સ્વામી તરફથી માન મેળવવાની અથી નથી પણ સ્વામીના હિતની અર્થી છું માટે જેનાથી તમારે જય થાય તે સ્ત્રીને મારે તેના ગુણને માન આપીને સેવવી જ જોઈએ.”
પિતાની રાણીનાં આવાં વચન સાંભળીને વિવેક કહે છે કે “હવે સર્વ શત્રુઓને મેં જીતી લીધાજ, કેમકે આ પ્રમાણે શેકો પણ આસપાસમાં નેહવાળી જેના ઘરમાં છે ત્યાં ન્યૂનતા શી હોય ? માટે હે મંત્રી ! હવે વિલંબ ન કરે. વિશિષ્ટ, હિતકારી અને શેભન અધ્યવસાય નામના પુરુષને જિનેશ્વરની પાસે મેકલે. કેમકે તે જિનેશ્વર મારા ઉપર પ્રસન્ન છે, તેથી શત્રુના વંશને ઉચ્છેદ કરવામાં કુહાડી તુલ્ય સંયમશ્રી કુમારિકા તે મને અપાવશે. ત્યાર પછી પ્રધાન જિનેશ્વરની પાસે મેકલવાને પોતાના માણસોને તૈયાર કરતે હતું, અને હું (દંભ) તે સમગ્ર વૃત્તાંત જાણીને તમારી પાસે આવ્યો છું, માટે હે મેહ! યુદ્ધ કરવામાં હું હસીઆર છું અને સર્વ સામગ્રી પામે છું એમ ધારીને મારી જીત થશે એ) તમે વિશ્વાસ ન રાખતા. દેદીપ્યમાન થયેલા (મરવા–ઓલાવાને દીપેલા) દીવાની દશાની માફક તમારી પિતાની દશા પણ ક્ષીણ થઈ છે એમ તમે જાણો
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિતામણિ
[ ૧૩૫]
કારણકે વિસ્તારવાળું રાજ્ય, ઉત્તમ પરિવાર, લક્ષ્મી, પુષ્કળ બળ (લશ્કર) અને પરિપૂર્ણ ભંડાર–આ સર્વ જે પ્રમાણે વિવેકને છે તે પ્રમાણે તમારે નથી. વિવેકનું રાજ્ય દષ્ટિગોચર થેયે છતે પંડિત પુરુષે તમારા રાજ્યને, જેમ ઈંદ્રના શહેરની પાસે ભીલના મુકામને માને, તેમ માને છે. અહીં રહેલા જે બાળકે, યુવાનો, પુરુષ અને સ્ત્રીઓ છે તે સર્વે વિવેકની પાસે જવાથી જાતી વૈરીની માફક મારવાને તયાર થશે (એમ સમજજે). તેના કેટલાક માણસ મહામંત્રનો જપ કરે છે, કેટલાક રાતદિવસ શ્રમ (તપસ્યા) કરે છે, કેટલાએક ઉપવાસાદિ અને તિણ કરે છે અને કેટલાએક શત્રુનો વિનાશ કરવામાં ઉપયોગી એવા યંત્રે લખે છે. આ પ્રમાણે તેના રાજ્યમાં તેના સર્વ મનુષ્યનો ઉદ્યમ તમારા વધને માટેજ છે, અને તમારી નગરીમાં રહેવાવાળા લોકોને સુખની વાર્તા વડે લેભ પમાડીને તેઓને મેક્ષનગરમાં નિવાસ કરાવવાનું વિવેક હમણાં ઈચ્છે છે; પરંતુ હે નાથ ! નિગોદ નગરીમાં વસવાવાળા જ ઘણા હોવાથી તમારે આ વાસ ખાલી થાય છે તેની તમને ખબર પડતી નથી.”
આ પ્રમાણે દંભ પાસેથી બધા સમાચાર સાંભળીને મેહરાજા હવે શું કરવું ? તેને વિચારમાં જડ થઈ ગયે, અને શાખાથી ભ્રષ્ટ થયેલા વાંદરાની માફક થોડીવાર નિશ્ચળ શરીર રાખી રહ્યો. આ વખતે અવસરનો જાણુ પંચશર (કામદેવ) નામનો તે (મેહ)નો પુત્ર શત્રુના વંશના વિસ્તારની ચિંતાથી મલિન મુખવાળા થયેલા મહારાજાને વિનંતિ કરવા લાગે કે “હે તાત ! હું એક તમારા નાના સરખા ચાકર
Page #151
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
પ્રબેધ ચિંતામણિ
જેવા જીવતા છુ છતાં આ પ્રમાણે તમે ખેદ શામાટે કરા છે ? તમારા શત્રુઓનો સમૂહ કે જેને મે” દીવાન કરેલ છે તે ખેદ પામેા. પુત્ર છતાં પણ જે પિતા ચિંતાથી મુક્ત ન થાય તે નિશ્ચે તેનો હેતુ પુત્રનુ દુČળપણુ અથવા પિતાનું અજ્ઞપણું છે (પુત્રની યેાગ્યતા અયેાગ્યતાને કે તેના અળાબળને તે જાણતા નથી.) જેમ મેતી છીપના નાશ માટે થાય છે તેમ કેટલાએક પુત્ર પણ પિતાનો નાશ કરવાવાળા થાય છે, અને સૂર્યની સાથે જેમ શિન તેમ કેટલાએક નિસ્તેજ પુત્ર પિતાની સાથે વૈર કરવાવાળા પણ થાય છે. જેમ કમળ સરેાવરની શોભાને માટે થાય છે તેમ હું પિતાની શેાભાને માટે થઈશ, પણ જેમ મેલ શરીરને કલેશને અર્થે થાય છે તેમ હું પિતાને કલેશને અથૅ થઇશ નહીં. જો કે હું અનંગ (શરીર વિનાનો વૈકિક કહેવત છે કે કામદેવને મહાદેવે બાળી નાખ્યા છે માટે તે અનંગ કહેવાય છે.) છું તેપણ હું પિતાજી ! તમારા પ્રસાદથી આ જગતને જીતવાને સમર્થ છું. જેમ શરીર વિનાની ઠંડી (શીતને શરીર વિનાનું કહેવું એ સ્થૂળ વ્યવહારથી છે) પણ કાળવિશેષથી (શિયાળાની ઋતુની સહાયથી) કોને ક’પાવતી નથી ? જેમ વડવાનળ અગ્નિ સમુદ્રને ગ્રસી જાય છે, તેમ વચનની રચનાથી શે।ભતા શત્રુબળને હું... શસ્ત્રની શ્રેણીથી ગ્રસી જઇશ અર્થાત્ નાશ કરીશ.
""
'
કામનાં આવા અભિમાનવાળાં (પેાતાને સહાય મળી શકે તેવાં) વચનો સાંભળીને • હે બુદ્ધિમાન્ ! અહુ સારૂં' આ પ્રમાણે કહી તેની સ્તુતિ કરતા મેહ તેને કહેવા લાગ્યા
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિતામણિ
[૧૩૭]
કે “હે વત્સ ! આવા પરાક્રમ કરીને તું વંશને ઉદ્યોતિત કરે છે અને સાંભળવાવાળાની સભાને વિષે પણ પિતાના સંદેહને તું હણે છે (દૂર કરે છે). આ રાજ્યની ધુરા કેના ખભા ઉપર સ્થાપન કરીને હું સુખી થઈશ ? એ પ્રમાણે ચિંતારૂપ સમુદ્રમાં ડુબેલો એ જે હું તેનો ઉદ્ધાર કરવાને તારી વાણું વહાણની માફક આચરણ કરે છે. જેમ ઘુણ લાકડાની, ધૂમાડો અગ્નિની, વ્યાધિ શરીરની, બુધ ચંદ્રમાની, લાખ વૃક્ષની અને કાદવ પાણીની શેભાનો નાશ કરે છે, તેમ કુપુત્ર પિતાની શેભાનો નાશ કરે છે, અને જેમ તેજમતુરીને સોનું, પાષાણને બિંબ (પાષાણુની ઘડાયેલી મૂર્તિ), કાદવને કમળ, સપને મણિ અને માટીને ભરેલો ઘડે શોભાને માટે થાય છે તેમ સુપુત્ર પિતાના પિતાની શોભાને માટે થાય છે. હે પુત્ર! આ સંપૂર્ણ શત્રુના મંડળને તું નિચે કરી જીતીશ, કેમકે આ તારો મકરધ્વજ (ચિન્હ) દૂરથી દેખતાં પણ ભયને માટે થાય છે. (ભય ઉપજાવવાવાળો થાય છે). આ તારે હાલો સારથિ વસંતઋતુ એટલે પણ અવસર પામીને સંપૂર્ણ વિશ્વને ચેતનાના ગુણથી નિર્ધન કરવાને સમર્થ છે. બાળપણથી તારે વહાલે આ ઉન્માદ નામનો મિત્ર દારૂ પીધેલાની માફક જગતને ક્ષણવારમાં પરવશ કરે (તે) છે. ભમરાઓ જેની અંદર રહેલા છે એવા, ધનુષ સહિત, તારાં પુષ્પરૂપ બાણો જાણે વિષથી યુક્ત હેય નહીં તેમ સ્પર્શવડે પણ ચેતનાને હણે છે. હે પુત્ર ! કવિક૯પો તને સહાય કરવાવાળા છે. તેને પ્રાણાયામ અને આસનાદિકથી નિવારણ કર્યા છતાં પણ તે મનુષ્યના હૃદયમાં
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮]
પ્રબંધ ચિંતામણિ
પ્રવેશ કરી જ જાય છે. સર્વ રસમાં શ્રેષ્ઠ આ શૃંગારરસ, તારા સૈન્યની બેઉ બાજુએ સંજોગ અને વિપ્રલંભ (લભાવવું અગર ભેળવવું) એવાં બે રૂપ ધારણ કરીને સૈન્યનું રક્ષણ કરવાને રહ્યો છે. આ મિથ્યાદશન નામને પ્રધાન તારી સાથે લઈ જવા જેવો છે; કેમકે જે દેવાદિ (આદિ શબ્દથી ગુરુ, ધર્મ વિગેરે લેવું)થી તારે મહોદય થવાનો છે તેનેજ (હરિહરાદિકને) દેવાદિપણે આ પ્રધાન કહેશે. નિરંતર પ્રીતિવાળી રતિ અને પ્રીતિ નામની આ બેઉ તારી સ્ત્રીઓ છે. તેઓ નેહની દૃષ્ટિએ જોઈને યુદ્ધમાં તારા બળનો વધારે કરશે. સેનાની આગળ ચાલનારી કામની દશ અવસ્થારૂપ જે તારી દશ પુત્રીઓ છે તેઓ શું બ્રહ્માનો પણ પરાભવ નથી કરતી? અર્થાત્ કરે તેવી છે. અંતરથી અશુદ્ધ અને બહારથી શિતળ કિરણે મૂકવાવાળો તેમજ મેળામાં ચપળ મૃગવાળે તારા સૈન્યમાં રહેલે ધૂત ચંદ્રમા કયા (વિરહી) સ્ત્રી પુરુષને વિઠ્ઠલ કરતે નથી? સ્ત્રીની સાથે ગેષ્ઠી (મિત્રાઈ, વાતચિત, આલાપ, વગેરે) કરવી તદ્રપગિની તારા રાજ્યની વૃદ્ધિને માટે કામણુટુમણાદિ કરવાવાળી છે, અને વિકથા (સ્ત્રી સંબંધી કથા, ભજન સંબંધી કથા, દેશ સંબંધી કથા અને રાજ્ય સંબંધી કથા આ ચાર વિકથા) રૂપ કથા ગ્રહણ કરી છે જેણે એવી તે ગિની કેને મૂછ પમાડતી નથી ? અર્થાત્ સર્વને પમાડે છે. કાનને અને નેત્રને પ્રિય આ ગીતકળા અને નાટય કળારૂપ ઠગારી (ધૂતારીઓ) જગતના મનુષ્યનો નાશ કરવાવાળી તારી સાથે છે. જેની ગંધ પણ બીજાઓ સહન કરી શકતા નથી એ આ
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૩૯] રાગસાગર નામનો તારે ભાઈ કે જેણે મેટા સંગ્રામના સમૂહનો નિર્વાહ કર્યો છે તે પણ તારી પાછળ ચાલનાર છે. શણગાર અને અતિ સ્નિગ્ધ આહારશદિ રૂપ, વૈરીનું નિર્લોઠન કરવામાં ઉત્કંઠાવાળા, વંઠ પુરુષે શું તારી પાસે નથી ? અર્થાત્ તેવા અનેક વંઠ પુરુષો તારી પાસે છે. આ મદિરા (દારૂ) નામનો તારો યોદ્ધો તે અપૂર્વ છે કે જે પ્રથમ મનુષ્યને નિર્ધન કરે છે, ત્યાર પછી ધૂર્ણિત કરે છે અને અંતે વિશ્વ (દારૂ પીનાર)ને અચેતન કરી નાખે છે. પાશ (પાસા) રૂપ હાથ જેણે વિસ્તારેલ છે એ અને કેલાહલથી વ્યાકુળ ઠગારાઓથી સારી રીતે સેવા આ ધૂત (જુગાર) નામન તારે સુભટ જગતને જીતવાવાળે છે. કુતુહલ જેને પ્રિય છે એ હાસ્યરસ નામનો આ તારે વિદુષક છે કે જે નિર્લજ થઈને રાજાઓને પણ અત્યંત વિડંબના પમાડે છે. લાજરહિ , નિરંતર નવીન દેવને રળતી (રઝળાવતી) અને નિરંતર નવી આ કીડા નામની દાસી કેનાથી રોકી શકાય તેવી છે? અભંગન (તેલ વગેરેનું ચોળવુ), સ્વપન (એક જાતનું સ્નાન) અને ઉદ્ધત્તન (લેપન કરવું એ આદિ આ તારા નેહી લેકે દુગચ્છનીક એવા આ દેહની પણ શેભાના સમૂહને વિસ્તરે છે. કાનને આનંદ આપે તેવા અને સાંભળતાં શરમ થાય તેવાં વચનો રૂ૫ તારાં વાજીંત્રે છે, જેના ધ્વનિથી વજઘાતની માફક શત્રુનું સૈન્ય ક્ષોભ પામે છે, અભિમાનરૂપ બખતર તારા મિત્રરૂપ થઈને યુદ્ધમાં તારી યેગ્યતા જણાવે છે. નિર્લજપણારૂપ તારું શિરસ્ત્રાણ (માથાનું રક્ષણ કરનાર લેહનો ટોપ) શત્રુના વચનરૂપ બાણુના ભયને
Page #155
--------------------------------------------------------------------------
________________
[૧૪]
પ્રબોધ ચિતામણિ ભેદવાવાળું છે. લીલા (વિલાસ)થી હળવે હળવે પગ સ્થાપન કરતાં આઠ મદરૂપ તારા હાથીઓ ભુજાદંડરૂપ સૂંઢ ઉંચી કરી છે જેણે એવા છતા ગરવ કરી રહ્યા છે. ઈચ્છારૂપ નદીના કિનારા ઉપર આળોટવાથી વૃદ્ધિ પામેલા અને સર્વ ઇંદ્રિયના વિષયનું ચૂર્ણ કરનારા ઇંદ્રિયના વ્યાપારરૂપ આ તારા ઘડાઓ છે. નિજતા રૂપ વાઘના ચામડાથી બાંધેલા, અખલિત ગતિવાળા અને પૃથ્વીને કંપાવતા પાપમનોરથ રૂપ આ તારા રથે છે. પ્રેમ રૂપ દંડાધિપના આશ્રયે રહેલા અને શત્રુની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયેલા અઢાર બ્રહ્મ- ચર્યના ભેદરૂપ પદાતાઓ તારા સૈન્યમાં છે. જેને બ્રકુટીરૂપ ધનુષ્ય, તૃષ્ણારૂપ બાણ, લાંબી વેણીરૂપ ખ, વિલાસરૂપ ભાલા, હારરૂપ પાશ, કંકણરૂપ ચક, બરાબર બાંધેલા કંચુકરૂપ બખતર અને કેશના સમૂહરૂપ શિરસ્ત્રાણ (માથાનો ટોપ) છે એવી સાત્વિકભાવને ધારણ કરતી સ્ત્રીઓરૂપ દ્ધા તારે છે. હે પુત્ર! આ સેનાવડે શત્રુઓને જીતાયેલાજ તું જાણ, કેમકે પાત્ર, તેલ અને દીવેટના વેગે દી મહા અંધકારને પણ હણે છે, તે પણ હે રાજનીતિને જાણુ! તું કેઈનો પણ વિશ્વાસ કરીશ નહીં. કારણકે તેજવાન સૂર્ય પણ વિશ્વાસ રાખવાથી રાહુના મુખમાં પડે છે. બુદ્ધિમાન પુરુષને તું આધીન નથી અને તું બુદ્ધિથી ગ્રહણ કરવાવાળે પ્રયત્નવાન, થોડું બેલવાવાળે તેમજ ઘણું કરવાવાળે છે માટે જલદી ત્રણ જગતની જીત મેળવ. વળી નગ્ન રહેનારાઓ, કાપાલિકે, ભિક્ષુકે, મૂર્ખ, જટાધારીઓ, યેગીઓ, સ્ત્રીઓ, તપવનમાં રહેનારાઓ અને બ્રાહ્મણે–એ કેઈ ઉપર હે
Page #156
--------------------------------------------------------------------------
________________
1
-
-
-
-
પ્રબંધ ચિંતામણિ
[૧૧] પુત્ર! તું દયા કરીશ નહીં. કહ્યું છે કે – हीरर्थिनि क्षमा क्षत्रे तुष्नीकत्वं च वादिनि । वेश्यायां प्रेम कोरूण्यं जिर्गीषौ नेष्टसिद्धये ॥
યાચકને વિષે લજજા, ક્ષત્રીઓને વિષે ક્ષમા, વાદીને વિષે મૌનપણું, વેશ્યાને વિષે પ્રેમ, છતવાની ઈચ્છાવાળાને વિષે કરૂણા એ ઈષ્ટ સિદ્ધિને અર્થે થતાં નથી.” તેમજ વળી. गुणा अपि कापि भवंतिदोषा,दोषा अपि क्वापि गुणा भवंति । स्नानक्षणे द्वेषकरी विभूषा, चिरायुषे चानृजुता महोद्रोः ।।
ગુણે પણ કઈ ઠેકાણે દોષરૂપ થાય છે અને દોષ પણ કઈ વખત ગુણરૂપ થાય છે. સ્નાન કરવાનો અવસરે આ ભૂષણ કષને માટે થાય છે અને મોટા વૃક્ષની વાંકાઈ ઘણા આયુષ્યને માટે થાય છે, અર્થાત્ વાંકું વૃક્ષ ઘણો વખત ટકી રહે છે; વાયરાથી એકદમ સીધા વૃક્ષની માફક તે ભાંગી જતું નથી.”
વળી મોહ કહે છે કે-“હે કામ! પ્રવચનપુરના રાજ્યનું પાલન જે અર્હત કરે છે તેનો તે તારે ત્યાગ કરવો; તેની દષ્ટિ બીજાઓને કલ્યાણકારી છે, પણ આપણે સમુદાયવાળાઓને તે ભય આપનારી છે. તે એક પ્રવચન નગર વિના આપણું રાજ્યમાં શું ન્યૂનતા છે? ઝાડને એક પાંદડું ન હોય તે શું તેની ઉત્કૃષ્ટ છાયા ચાલી જાય છે? અર્થાત્ નથી જતી. તે યુવાન છે, શૂરવીર છે, તે પણ (અમુક) સ્થાન પ્રત્યે જવાની (પિતાની) ગ્યતા જેવી જોઈએ. કેમકે
Page #157
--------------------------------------------------------------------------
________________
--
-
-
=
=
=
-
-
[ ૧૪૨ ]
પ્રબંધ ચિંતામણિ (દંતુશળ મારવાના સ્થાનની યોગ્યતા જોયા વિના જંતુશળથી) પહાડ તેડવાને ઉદ્યમાન થયેલ હાથીના દાંતના કુશળ સમાચાર ન હોય; માટે આપણી ગ્યતાને લાયક સ્થળે આપણે જવું.”
આ પ્રમાણે પિતા તરફથી શિખામણ પામીને મહાન ભુજના વૈભવવાળે મનેભવ (કામ) જયલક્ષ્મી પિતાની અંદરજ ગુપ્તપણે રહેલી છે. એમ માનવા લાગ્યા. (હવે કંદર્પ જગતજ્ય કરવાને ચઢાઈ કરે છે. પછી તેને ચાર્વાકે શુદ બીજે ચંદ્રમાને ઉદય થાય ત્યારે ચાલવાનું મુહૂર્ત આપ્યું. તે મુહૂતે બેનેએ જેને આશીર્વાદ આપ્યો છે એ, માતાએ જેને કપાળમાં તિલક કર્યું છે એ, પિતાથી આજ્ઞા અપાયેલે, બંધુઓથી બહુ માન કરાયેલે, સ્ત્રીઓથી ઉત્સાહિત કરાયેલે, મિત્રોથી સ્નેહની દષ્ટિવડે જેવા-ચેલે, કુળવૃદ્ધા સ્ત્રીઓ વડે વેગથી ધવલ મંગળ ગવાયેલ અને પાપગ્રુત રૂપ ભાટોથી ગુણના સમૂહનું વર્ણન કરાયેલ મકરધ્વજ (કામ) અપયશવાળા શબ્દરૂપ ઘંટાના ટંકારના આડંબરવાળા કુમિત્રની બતરૂપ હાથી ઉપર બેસીને નીકળે, અર્થાત્ પ્રસ્થાન કર્યું. ભુખ્યા થયેલાની માફક ત્રણ જગતને પ્રસન કરવાની (ખાવાની ઈચ્છાવાળા, હાથી, અશ્વ, રથ અને પદાતી વેગથી તેની પાછળ ચાલવા લાગ્યા. ક્રોધથી લાલ નેત્રવાળા અને જયલક્ષ્મી વરવાની ઈચ્છાવાળા ગર્વથી ‘હું પહેલે હું પહેલે,” એમ બોલતા સ દ્ધાઓ તેની પાછળ ચાલવા લાગ્યા. આ પ્રમાણે આ પૃથ્વી ઉપર કામદેવનું ચતુરંગ સૈન્ય ગતિ કરતે છતે પર્વતની ઉંચી
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૪૩ ]
ઉંચી ચૂલિકા સહિત કઇ કઇ વસ્તુ લાંબા વખત સુધી કંપાયમાન થઇ નહીં ? અર્થાત્ સ કપાયમાન થઇ. આ પ્રમાણે કામના પ્રયાણ કર્યાં પછી યુદ્ધના પ્રારંભમાંજ જે શૂરવીરા, જે લક્ષ્મીવાળા, જે ચરડાએ અને જે સુભટો આ જગતમાં હતા, તેની સાથે સ્ત્રીરૂપ યેષ્ઠાએએ યુદ્ધ કરીને તેઓને તે વેગથી જીતી લીધા. (હુવે તે સ્ત્રીરૂપ યાદ્ધાઓએ કેવી રીતે યુદ્ધ કરીને આ વિશ્વ જીતી લીધું તે બતાવે છે) કેટલા એકને દેખાવાથી, કેટલા એકને સ્પ કરવાથી, કેટલાકના ખેાળામાં બેસીને ક્રીડા કરવાથી, કેટલાકને આલિંગન દેવાથી અને કેટલાકને મુખચુંબનથી તેમજ કેટલાકને સ્તનસ્પ અને હાથપગના આઘાતથી એમ સ્ત્રીએએ આખા જગતન વશ કરી લીધુ. વળી ભ્રકુટીના વિભ્રમથી નેત્રના વિલાસાથી, હાકાર હુંકાર કરવાથી, હસવાથી, ઉપાલંભ દેવાથી અને રૂદનથી સ્ત્રીઓએ વિશ્વને વશ કર્યું. તેમજ કેઇ વખત શક્તિથી, કોઇ વખત ભક્તિથી અત કોઇ વખત મીઠાં વચનોથી તથા ગીત નૃત્ય અને વિલાપથી તેમજ કૃત્રિમ ભ્રાંતિ ભય અને રાષથી તે સ્ત્રીએએ દુનિયાને વશ કરી. દેવાંગનાઓની સાથે દેવાએ, સ્ત્રીઓની સાથે પુરુષાએ, માછલીની સાથે માછલાંઓએ, નાગણીની સાથે નાગાએ, ખીણીની સાથે પક્ષીઓએ, હાથણીની સાથે હાથીઓએ, હરણીની સાથે હરણેાએ અને સિંહણ સાથે સિંહાએ વિષયસુખની સાધના કરી. વધારે શું કર્યું...! તે સ્ત્રીઓએ એકેદ્રિયાને પણ જીતી લીધા. કહ્યુ છે કે— વારાહતઃ પ્રમદ્યા વિરુસત્ત્વશોદ: ઇત્યાદિ. (યુવાન સ્ત્રીવડે
Page #159
--------------------------------------------------------------------------
________________
[૧૪]
પ્રબોધ ચિંતામણિ પગથી લાત મરાયેલું અશોકવૃક્ષ વિકસ્વર થાય છે ઇત્યાદિ).
- જ્યારે દરેક પુરુષની સાથે એક એક સ્ત્રીઢો લાગુ થઈ ગયે ત્યારે તે સ્ત્રીદ્ધાઓનું સામર્થ્ય જોઈ ઘણુઓ આશ્ચર્ય પૂર્વક કહેવા લાગ્યા કે શું આ સ્ત્રીદ્ધાઓનું યુદ્ધમાં કુશળપણું છે? જેની આજ્ઞા દેને પણ પાળવા લાયક છે એવા ઈંદ્રને પણ ભયંકર વાંકી ભ્રકુટીવાળી ઈંદ્રાણીએ કરે ખુશામતનાં વચનો (બોલતાં શીખવ્યાં (અર્થાત્ એવા સામ
વાળો ઈદ્ર પણ અપ્સરાઓની પાસે ખુશામતનાં અનેક વચનો બોલે છે. જેના ચરણને રાજાઓનો સમુદાય મસ્તક ઉપર ધારણ કરે છે એવા ચકવન્તીને પણ સ્ત્રીરત્ન એકાંતમાં પિતાના પગનું મર્દન કરનારા દાસ બનાવ્યા. દુનિયામાં પ્રસિદ્ધિ પામેલા અને પ્રતાપથી શત્રુઓને દબાવ્યા છે જેણે એવા જે રાજાઓ હતા તેઓ પણ કામથી વ્યાકુળ થઈને સ્ત્રીને શરણે ગયા. જે અભિમાની પુરુષના મસ્તકને ઈંદ્ર પણ નમાવી શક નથી એવા અભિમાનીઓને સ્ત્રીઓએ પિતાના પગમાં નમતા અને પિતે રાષ્ટમાન થઈને હઠથી તેનું અપમાન કરતા કરી દીધા. ઉત્તમ કુળમાં ઉન્ન થયેલ અને કળાભ્યાસની રુચિવાળા પવિત્ર બ્રાહ્મણ પાસે વેશ્યારૂપ સ્ત્રીઓએ મઘ પીવાનાં સ્થાન સાફ કરાવ્યાં. પોતાની શક્તિથી હાથી અને સિહાદિના ઉપદ્રવને રોકવાને સમર્થ એવા તપસ્વીએના તપને તે સ્ત્રીઓએ એક વચન માત્રથી જ ત્યાગ કરાવ્યું, અર્થાત્ આવા ઉગ્ર તપસ્વીઓને પણ સ્ત્રીઓએ ભ્રષ્ટ કરી નાખ્યા. જપમાળા ફેરવવાની વૃત્તિવાળા અને બ્રહ્મનું પ્રતિપાદન કરનારા સંન્યાસીઓને પણ સ્ત્રીઓએ ચેરી કર
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રખેધ ચિંતામર્માણ
[ ૧૪૫ ]
વાનું અને વિષય સેવવાનુ શીખવી દીધું. ટુકમાં શ્રુતવાળાનુ શ્રુત, ધીર પુરુષોનું ધૈર્ય, બુદ્ધિવાનોની બુદ્ધિ અને બળવા નોનું બળ આ સવ સ્ત્રીઓએ બદલાવી નાખ્યું.
આ પ્રમાણે સ્રીરૂપ ચેન્દ્રાએના બળથી યુદ્ધ કરીને ત્રણ જગતને કામદેવ વેદની શ્રુતિના શબ્દને સાંભળતે છો બ્રાલેાકમાં પહોંચ્યા, (બ્રહ્મલેાકમાં બ્રહ્મા રહે છે આ વાત લૌકિકશાસ્ત્રાનુસાર તે લોકોની માન્યતા પ્રમાણે જણાવી છે. જૈનશાસ્ત્રાનુસાર તે વાત નથી.) ચાર મુખવાળા અને વેદને કહેનારા પ્રજાપતિ (બ્રહ્મ) પુરાણમાં પુરાણ (જુનામાં જુના) અને જગત્ખનક એવા નામથી આ બ્રાલેાકના સ્વામી કહે વાય છે. તેની પાસે રહેવાવાળા કરાડો તેજસ્વી બ્રાહ્મણેા છે. (ત્યાં કામને આવતા જોઇને) અહીં તારે ઉદ્યમ કરવા તે યુક્ત નથી કેમકે બ્રાહ્મણેા સત્ર નિર્ભય હાય છે.' આ પ્રમાણે બીજાઓએ વાર્યા છતાં પણ કામ જોર કરીને ત્યાં પેઠે. કામને વારવાથી તે ઉલટા સામે થાય છે એ મનુષ્યની કહેવત શું ખેાઢી છે ? અર્થાત્ ખેાટી નથી. (જે બીજાએ કામને બ્રહ્મા પાસે જતાં મના કરે છે તેને તે કાંઇક ઉત્તર આપત જાય છે) બ્રહ્મા તે નામ માત્રથી બળવાન હેા ( અર્થાત એલવામાંજ માત્ર સાત્વિક હા) અને બ્રાહ્મણા નામ માત્રથી તેજસ્વી હા કેમકે તેએ અતિ બળવાળી અને ભયવાળી મારી ભ્રકુટીએ કરીનેજ નષ્ટ થશે તે! મારા ખળથી તે શું નહીં થાય? અર્થાત્ મારી ભ્રકુટીથીજ તે નમી જશે, બળ કરવાની તે જરૂર પડશેજ નહીં. આ પ્રમાણે કહીને સ્ત્રીરૂપ
a
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
પ્રબોધ ચિંતામણિ
ચેન્દ્વાઓને જેટલામાં યુદ્ધ કરવાને માટે તે પ્રેરે છે તેટલામાં તરૂપ થઈને રાગ ત્યાં આવ્યેા અને પ્રજાપતિ ( બ્રહ્મા ) પાસે જઇને કહેવા લાગ્યા કે હું બ્રહ્મા! તમે અકાળે મરે. નહીં, આ સ્મર (કામદેવ) વિશ્વનું ભક્ષણ કરનાર છે, અને મેહની આજ્ઞા બળવાન છે તેથી હમણાં કેઈપણ તેનાથી છૂટી શકવાનું નથી. હે પિતામહ ! સૈન્યવડે યુદ્ધ કરીને તેને જીતવાને તમે સમ થઇ શકશે! નહીં; માટે માન મૂકીને તે તે કામના એક સાવિત્રી નામના ચેાદ્ધાને તમે પાસે રાખેા, અને તેને ખેાળામાં બેસાડીને તેમજ ભાગવીને ઘણા કાળ સુધી જીવે. અને સુખી થાઓ. બળવાન પુરુષે દબાવ્યા છતા પેાતાના હિતના અર્થીએ કદિપણ ગવ કરતા નથી. આ પ્રમાણે રાગનું વચન બ્રહ્માએ માન્ય કર્યુ અને સાવિત્રીને અંગીકાર કરી. પછી તેવીજ રીતે સર્વ બ્રાહ્મણેાને પણ એક એક બ્રાહ્મણીની સાથે બાંધી લીધા, અર્થાત્ કામદેવની આજ્ઞાથી રાગે બ્રાહ્મણેાને પણ એક એક સ્ત્રી રખાવી. પછી જયવાળા કામદેવ વિકસ્વર મુખને ધારણ કરતા અને વસંત નામના મિત્રની સામું જોતા ત્યાંથી આગળ ચાલ્યું. ત્યાં નજીકમાં એક અદ્ભુત પુરુષને તેણે જોયા. તેને જોઇને ‘રામચંદ્રના જેવી કાં તવાળા અને અરિષ્ટ રત્નોથી બનેલા કૃષ્ણની જેવા તેમજ લેાકાર્ષિક આકૃતિવાળા યમુના નદીને કિનારે આ કણ ક્રીડા કરે છે ?' આ પ્રમાણે કામદેવે પૂછવાથી (પાપશ્રુત નામનો) માગધ (ભાટ) કહે છે કે “હે મહારાજ ! સાંભળેા, શત્રુઓથી દુઃખે દેખી શકાય એવે આ વૈકું′3 નામનો લાક છે, તેના સ્વામી વેદના પારને પામેલા આ નારાયણુ છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણ
[ ૧૪૭ ]
ખીજ પુરાણવાળા લોકોએ તેના અનેક અવતારે કહ્યા છે. તેમણે કાચબાનું અને વરાહનુ રૂપ ધારણ કરીને પૃથ્વીને ઘારણ કરી હતી અને નરસિંહનું રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુ રાક્ષસનું હૃદય ભેદી નાંખ્યું હતું. બ્રાહ્મણનું રૂપ લઇને બળીરાજાને આંધીને પૃથ્વીતળીએ ફેકી દીધે હતા અને ભ્રગુ ઋષિના પુત્રણે થઈને પૃથ્વીને ક્ષત્રીના અંકુશરહિત કરી હતી, અર્થાત્ પૃથ્વીને નક્ષત્રી કરી હતી. તેણે દશરથજાના પુત્રપણે જન્મીને રાત્રણને માર્યાં હતા. તેજ આ કૃષ્ણ એવા નામથી હમણાં યાદવકુળને વિષે અવતરેલ છે. આ નારાયણ જીસ, કાળ જરાસ ધનો પુત્ર), કાળી નાગ અને કેશીરાક્ષસને હણવાવાળા અને પૂતના રાક્ષસી, અરિષ્ટરાક્ષસ, ચાણુરમલૈં અને યમલાનને તર્જના કરવાવાળા છે જેમ વાયરાથી વૃક્ષેપે છે, તેમ સર્વ દાનવા આ નારાયણના નામથી ગ્રુપે છે, અને ચૈતન્યની કળા (અ)વડે સ ભૂતાને વિષે રહેલ છે. દેવેશ અને રાજાઓનું મથન કરનાર આ નારાયણે સમુદ્રનુ પણુ મથત કર્યું છે, અને તેના ઉદરરૂપ ઘરમાં ચૌદ ભુવનો પક્ષીના માળાનું આચરણ કરે છે. વળી એ પંચજન્ય શંખ શઠ્ઠુથી આકાશ અને પૃથ્વીના અધ્યભાગને ભરે એવા સામવાળા તેમજ ચાર ભૂખ્તવાળા છે અને તે ચાર ભુજામાં ચક્ર, ગદા, સારંગ ધનુષ્ય અને ખળું જારણુ કરવાવડે Æયંકર છે. પાટે હે કામ! જેને કેઈપણ ઉપમા ન આપી શકાય એવા આ નારાયણ વિષેનું તારું ભુજાનુ અળ ન દેખાડ. શું વેઢાનુ તીક્ષ્ણ ટાંકણું પણ વજાને કાંઇચ્છુ કરવાને સમર્થ છે? અર્થાત્ નથી. (તેમ લાઢાના તીક્ષ્ણ
1
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
પ્રબંધ ચિંતામણિ ટાંકણ રૂપ તું વજરૂપ નારાયણને કાંઈ પણ કરી શકીશ નહીં.”
પગનો સ્પર્શ થવાથી જેમ સર્ષ કોપાયમાન થાય તેમ પાપગ્રુતનાં આ પ્રમાણેનાં વચનોથી કપાયમાન થએલે કામ અહંકારથી હુંકાર શબ્દ કરતે કૃષ્ણને જ કહેવા લાગે કે “હે ગષ્ટશિષ્ટ (ગામાં રહેનારા ગવાળમાં શ્રેષ્ઠ) હે પયપુષ્ટ ! (દુધથી પુષ્ટ થયેલા) હે ગોપાળ ! (ગાયનું રક્ષણ કરનાર) હે મધુસૂદન ! (મધૂ નામના રાક્ષસને મારનાર) ઉભે રહે, ઉભે રહે તને દેખે છે, હવે તું અક્ષત કેમ જઈશ? હે મૂઢ ! હે વાતૂલ! તું બીજાઓથી છેટી પ્રશંસા કરાવાવડે મદીમમત્ત યે છેપરંતુ તેને લીધે જ તું આજેજ મારી અસિ (તરવાર)ના પ્રહારને મેળવીશ.”કામે આ પ્રમાણે કહ્યા પછી જેમ સમુદ્રના કલેલે દ્વિીપને ઘેરી લે તેમ કામદેવથી સંકેત કરાયેલા ગેપીએરૂપી હજારે દ્ધાઓએ તે (કૃષ્ણ)ને ચારે બાજુથી ઘેરી લીધે, અને તે ગેપીએ કૃષ્ણને કહેલા લાગી “હે દાદર ! મદને મૂકી દે અને દર (ઉદર ગુફા)ને સેવ. હજુસુધી તું નિચે બાળક છે, કેમકે અમારું બળ તું જાણતું નથી. જે કામદેવને ઇકો કબુલ કરે છે, દેવે સેવા કરવામાં તૈયાર રહે છે, જેનું પ્રિય બોલવાવાળા ચક્રવર્તે છે, અને રાજાઓ જેની પાસે પોતાના જાનુ (ઢીંચણ) ધરનારા (નમસ્કાર કરનારા) છે તે કામદેવના વિશ્વને જીતવાવાળા અમે દ્ધાએ છીએ. તેથી જો તમે બળનો મદ રાખતા હે તે સ્વંદ્વ યુદ્ધ કરવાને માટે તયાર થાઓ. પણ હે કૃષ્ણ! તું એક છે. અમે ઘણું છીએ. તું કેમળ છે, અમે કઠોર છીએ. તું બાળક છે, અમે પ્રૌઢા છીએ, તે
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિ મણિ
[ ૧૪૯] અમારી સાથે તારી સ્પર્ધા શું ગણતરીમાં છે? અમારા દષ્ટિરૂપ આણથી વીંધાયેલે, ભુજારૂપ પાશથી બંધાયેલ, વચન રૂપ ભાલાથી જર્જરિત થયેલે અને સાથળરૂપ સાણસાથી દબાએલ તું અમારી આગળ શું હિસાબમાં છે ? (અર્થાત્ અમારી આગળ તારું કાંઈ જેર ચાલવાનું નથી.) જેઓ અમારા કહ્યાથી વિપરીત ચાલે છે તેવા મનુષ્યને અમે અમારું શરીર અસાર, અશુચિ અને બીભત્સ બતાવીએ છીએ. વળી અમે કંપટ કરવાના ગેને પણ જાણીએ છીએ, માટે હે ગોપ તું શું જાણે છે? માટે હે કૃષ્ણ જ્યાં તે અમારી સાથે આવીને મળ; અથવા તપનું સેવન કરવાને [કઈ સ્થળે અથવા મહાત્મા પાસે જા, પણ સ્ત્રી વિના ઘરને વિષે તે તારે નિવાસ અમે સહન કરીશું નહીં.” આ પ્રમાણે તે સ્ત્રી દ્ધાઓનું ઘણું બળ દેખીને તેઓનાં વચન માત્રથી જ કલાનિ પામેલા પદ્મનાભ (કૃષ્ણ સ્થિર રહેવાને અથવા નાસી જવાને સમર્થન થયા. એટલે પછી કંસાદિનો નાશ કરવાથી પ્રાપ્ત થયેલી પિતાની પ્રસિદ્ધિ ફેગટ છે એમ હૃદયમાં વિચાર કરતે ચક અને ધનુષ્ય ધારણ કરવાવાળા કૃષ્ણ તત્કાળ તે સ્ત્રીઓની સાથે સારી રીતે મળી ગયે. ત્યાર પછી તે સ્ત્રીરૂપ દ્વાએ પિતાની ઈચ્છા પ્રમાણે રાજમંડળના નિયંતા કૃષ્ણને નાથ હાસ્ય અને કીડા કરાવવા લાગ્યા, તો પણ તેણે તેઓની સાથે જરા પણ અભિમાન કર્યું નહીં. તે ગોપીઓના ઘણા વખતના પરિચયથી નિર્ભય થયેલા કૃષ્ણ પણ તેઓનાં વસ્ત્ર ખેંચવા, વસ્ત્રનો છેડે ઉપર નાખે, હાથથી મારવું અને પગથી મર્દન કરવું વિગેરે કરવાં લાગ્યા.
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ ]
પ્રોધ ચિંતાભષ્ટિ
ચંદ્રમાનાં કિરણેાથી પવિત્ર શરદકાળની રાત્રિમાં યમુના નદીને કિનારે જ્યારે · ગેપીએ એકડી મળીને ગાવા લાગી ત્યારે કૃષ્ણ ( તેઓની વચમાં રહીને ) નાચ કરવા લાગ્યા, પણ તેનાથી વિપરીતપણું બીલકુલ બતાવ્યું નહીં, અર્થાત્ તે ગેાપીઓને અનુસરીનેજ ચાલવા લાગ્યા. એકદા જળમાં ઉપન્ન થયેલાં અને સ્થળ ઉપર ઉપન્ન થયેલાંને પ્રકારના કમળેાની સુગંધ સાથે લેવાની લેાભી ગેાપીએને જાણીને તેએની સાથે કૃષ્ણ યમુના ની તરીને વૃંદાવનમાં ગયા. ત્યાં વનમાંથી પેાતાની મેળે લાવેલાં પુષ્પાવડે, દેવની પૂજા કરવાવાળા જેમ (દેવને) મસ્તકે મુગટ રચે છે તેમ કોઇએક પીને માથે તે મુગટ સ્થાપન કરે છે, કોઇએક ગેાપી વળી વૃક્ષના ઉંચા ભાગથી પેાતાના મેળે પુષ્પ લેવાની ઇચ્છાથી નિસ ણીની માફક તેમના પ્રભા પગ ઉપર મૂકે છે, વના વિહારથી થાકી ગયેલી. બીજી કેાઇ ગેપીને એકાંત વત્સલ અને ખળવાના કૃષ્ણે પાણીની કાવડની માફક ઉપાડીને ઘેર લઈ જાય છે. રસ્તામાં ભારના ભયવાળી કોઇ ગેાપી પાતાનું આઢવાનું વજ્ર કૃષ્ણને (ઉપાડવા) આપે છે ત્યારે પહેરવાનું હેઠલ વસ્ત્ર પણ શામાટે આપતી નથી ?”” એ પ્રમાણે હસીને કૃષ્ણ તેને કહે છે. ગેાપીના ગુપ્ત અંગ જોવાને માટે ઉત્કંઠિત થયેલા કૃષ્ણ પાસે લાજરહિત એવી કોઇ ગેાપી સખીંની માફક પેાતાની નીવી (નાડી) ખધાવે છે. આ પ્રમાણે સ્રીયેાદ્ધાઓએ કૃષ્ણુને વશ કર્યાથી મારી કાઇ પણ ઠેકાણે હાર થવાની નથી એવે કામ સુભટે નિશ્ચય કર્યાં.
પછી ક'સનો શત્રુ (કૃષ્ણ)ના બળનો સંહાર કરવામાં
'
Page #166
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
પ્રબોધ ચિતામણિ
[૧૫] ભુજાદંડની ઉગ્રતાને સ્કુરાયમાન કરવાવાળા અને આગળ પ્રયાણ કર્યું છે જેણે એવા કામદેવે નજીકમાં એક મોટો પર્વત છે. તેને જોઈને કામદેવે પૂછ્યું કે “અરે ! આ ઉંચા શિખરવાળે કર્યો પર્વત છે અને આનો સ્વામી કેણું છે?” આ પ્રમાણે તેને પૂછવાથી સ્વામીને આધીન કરેલ છે શરીર જેણે એ મિથ્યાદષ્ટિ પ્રધાન કહેવા લાગ્યું કે “હે મહારાજ ! આકાશમાં ચાલતી વિદ્યાધરીઓને હાથમાં પકડયા વિનાના આરિસાતુલ્ય કેવળ સ્ફટિક પથ્થર (રત્ન)નો આ કૈલાસ નામનો પર્વત છે. જેમ અંધકારનો અતિશયપણે નાશ કરનાર સૂર્ય પૂર્વાચલ ઉપર શોભે છે તેમ આ (કૈલાસ)ને શિખર ઉપર રહેલા અંધક શત્રુનો નાશ કરનાર શંભુ (મહાદેવ) તેથી પણ વધારે શેભે છે. આકાશથી ઉતરતી ગંગા પૃથ્વીને દબાવી ન દે તેટલા માટે જટારૂપ શિખરથી શોભિત મસ્તક ઉપર તેમણે તે (ગંગા)ને ધારણ કરી છે. અહીં સમુદ્રને મથન કરવાથી પેદા થયેલ ઝેરને ખાવાની ઈચ્છાવાળા મહાદેવને વિષે ત્રણ ભુવનમાં ભયંકર એવા સર્પો ભૂષાપણાના ભાવને પામ્યા છે (અર્થાત્ ઘરેણાને ઠેકાણે સર્પે છે). આ વિદ્વાન સ્વામી (મહાદેવ)નું ત્રીજું નેત્ર એક જવાળા વડે આખા જગતને બાળવાને અર્થે અગ્નિના કુંડની માફક આચરણ કરે છે. જે શ ( શિવધામ ) ભમ (ચોળવા)થી શત્રુઓની આંખને અંધપણું વિસ્તારે છે તે શે, દૈવથી નિર્ભય એવા મહાદેવનો કઠોર વાણવાળે પરિવાર છે. આ મહાદેવ સમગ્ર વિશ્વનો સંહાર કરનાર છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી; કેમકે ભાર્ગવ (પરશુરામ) નામના તેના શિષ્ય પણ ક્ષત્રીઓના વંશનો ક્ષય કર્યો હતે. ધનુષ્ય,
Page #167
--------------------------------------------------------------------------
________________
[૧પર 3
પ્રબંધ ચિંતામણિ
ત્રિશૂળ અને ખટ્વાંગ ધારણ કરવામાં વ્યગ્ર ગુજાવાળા આ મહાદેવે તને પણ શક્તિરહિત કરે છે એમ મેં કે ઠેકાણે સાંભળ્યું છે. માટે હું કામ! સર્ષ સહિત રાફડાની માફક આ પર્વતને તું દૂર છેડી ચે કેમકે જે યુદ્ધ કરવામાં જશ અથવા ધર્મ ન હોય તે યુદ્ધ નથી પણુ કદાઝડ છે.” આ પ્રમાણેનાં પ્રધાનનાં વચનો સાંભળીને અતિ છેડાયેલા સિંહની માફક કે પાયમાન થયેલ કામ છેલ્યા કે “હેમંત્રી મને મ ને તું બીવરાવ નહીં. જે હું કપાલી (હાદેવને વિષમ (દુઃખે જીતી શકાય તેવે) જાણીને આજે મુકી દઉં તે હા ઈતિ ખેદે ! મેહના કુલની શૂરવીરપણાની કથાનો લિસ્તાર નાશ પામે. માટે આ પાંચ મુખવાળા મહાદેવ કુશળપણને મૂકીને ત્રણ ભુવનમાં વ્યાપ્ત થએલા મારા પ્રભાવરૂપ અગ્નિમાં થતંગીની માફક આચરણ કરે.” * આ પ્રમાણે કહીને કામદેવે અકસ્માત બાણની સાથે ધનુષ્ય ખેંચ્યું; કેમકે વધ્ય કેટીને પ્રાપ્ત થયેલા શત્રુને મારવામાં શૂરવીર પુરુષે વિલંબ કરતા નથી. ધનુષ્ય ઉપર પણુછ ચડાવીને તેનાવડે મોહન નામનું બાણ મુકવાથી તપસ્યા અને ધ્યાનયુક્ત શરીરવાળે પણ મહાદેવ કંપાયમાન થઈ ગયે. એટલે માર (કામદેવ) ઉંચે સ્વરે કહેવા લાગ્યું કે “હે ખંડપશે (મહાદેવ)! પાખંડનો ત્યાગ કર. જગતને જીતવાવાળે હું કોધિત થવાથી ધ્યાન શું અને તપસ્યા પણ શી? આ મેટો પર્વત આજે મરણથી તારું રક્ષણ નહીં કરે પણ મારી આપેલી મૃગના જેવી આંખેવાળી સ્ત્રીને અંગીકાર કરવાથી તારું રક્ષણ થશે.”
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૩]
(કામનાં આવાં વચનો સાંભળીને) હર (મહાદેવ) કહે છે કે “હે શ્રીમહરાજપુત્રઆવી બુદ્ધિ અને પછી આપજે પણ પ્રથમ મારી ત્રાદ્ધિ તમે સાંભળે-પ્રેતની માફક પ્રેતવન (સ્મશાન)માં મારે નિરંતર નિવાસ છે અને ભિક્ષુકની માફક ટાઢી અને લુખી ભિક્ષાથી ભેજન કરું છું. કાપાલિકની માફક હાથમાં માથાની ખોપરી એ મારૂં ભેજન છે અને ગધેડાના આળોટવાની માફક મારા શરીર ઉપર રાખનું ચોળવાપણું છે. જીર્ણ વૃક્ષની માફક લટક્તા વિષધરે (સર્પ) મારાં આભૂષણ છે અને સિંધ દેશમાં રહેનારા નિર્ધનની માફક વૃદ્ધ બળદ મારું વાહન છે. હું આવી અવસ્થાવાળો છું છતાં સ્ત્રીને કેવી રીતે અંગીકાર કરૂં ? કારણ કે જેમ નદીઓ સમુદ્રને ગ્ય છે તેમ સ્ત્રીઓ શ્રીમાન (ધનાઢ્ય)ને જ ગ્ય છે. વળી જેમ અરણ્યથી હરિણી ત્રાસ પામે તેમ જટાને ધારણ કરવાવાળા, વિરૂપ આંખવાળા, અને રૂંડમાળા લટકાવવાવાળા મારાથી સ્ત્રીઓ ત્રાસ પામે છે. તેમજ શાલિ (ભાત), દાળ, ઘી, છાશ, વડાં અને પકવાનને માગનારી આ સ્ત્રીઓ ભિક્ષાજન કરવાવાળા મને ખેદ પમાડે છે. ચંદન, અગર કપૂર, કસ્તુરી અને કુંકુમઆદિની યાચના કરતી આ (સ્ત્રી)રાખમાં લેટવાવાળા મને ખેદ પમાડે છે. એનું, પ્રવાલ, માણેક અને આભૂષણના સમૂહની યાચના કરતી આ (સ્ત્રીઓ) સર્ષથી ભતા મને ખેદ પમાડે છે. દુકૂલ વસ્ત્ર અને રેશમના વચ્ચેની યાચના કરતી આ (સ્ત્રીઓ) ચામડાના વસ્ત્ર પહેરવાવાળા મને ખેદ પમાડે છે. કેશના માર્ગમાં (માથાના વાળના મધ્ય ભાગમાં–સેંથામાં) સિંદુર નાખેલે છે જેણે
Page #169
--------------------------------------------------------------------------
________________
[૧૫૪]
પ્રબંધ ચિંતામણિ એવી આ સ્ત્રીઓ ધુમાડા સહિત અગ્નિ હોય તેવી જણાય છે. તેને વિષે અજ્ઞાની પુરુષ જે આસક્ત થાય તે તે બળીને ભસ્મ થઈ જાય છે. વાઘણ અને અર્પણ શ્રેષ્ઠ છે કે જે (કરડવાથી) એકજવાર મરણ પમાડે છે; પણ નિરંતર મરણથી
અધિક કલેશ કરવાવાળી સ્ત્રી સારી નથી (કેમકે તે અનેક ભમાં મરણ પમાડે છે). ત્રીવલી રૂપ તરંગવાળી અને હાસ્યરૂપ ફીણવાળી સ્ત્રીઓ એક નવી નદી તુલ્ય છે. જેમાં
સ્તનરૂપ તટ (કિનારા) સાથે અથડાતું યુવાન પુરુષોની દૃષ્ટિરૂપ નાવ ડુબી જાય છે. એક કે બે નેત્રવાળાનેજ રાત્રિ પ્રકાશની હણનારી થાય છે પણ આ સ્ત્રીરૂપ રાત્રિ છે. કેઈ કેઈ નવીન છે કે જેમાં હજાર આંખવાળે (ઈંદ્ર) પણ મેહ પામે છે. ચપળ ચિત્તરૂપ વાંદરાવાળી અને કામરૂપ ભીલ્લોવાળી આ સ્ત્રીરૂપી એક નવીનજ અટવી છે કે જેમાંથી ઉખન્ન થયેલ રાગરૂપ અગ્નિ દેખવાવાળાનું પણ સર્વસ્વ બાળી નાંખે છે. ભવરૂપ અટવીમાં મેહરૂપ શિકારીએ સ્ત્રીરૂપ જાળ વિસ્તારી છે કે જેમાં ભેળા મૃગે દૂર રહે પણ પંડિતે પણ બધાઈ જાય છે. જેનો મધ્ય ભાગ (હૃદય) ન જાણી શકાય તેવી અને અંધકાર (અજ્ઞાન)ના ઘર તુલ્ય સ્ત્રીરૂપ ગુફા છે કે જ્યાં વિલાસરૂપ અજગર મહાન પુરુષોને પણ ચાવી જાય છે (ગળી જાય છે). તેટલા માટે એ સ્ત્રીઓથી હું બીઉં છું. માટે મને તપસ્વીને મૂકી દે. શું ઇદ્ર, ઉપેદ્રાદિકથી તારી યુદ્ધ કરવાની હોંશ પૂરી થઈ નથી ? - આ પ્રમાણેના શિવનાં વચનોથીકૃપા ઉપ્ત થઈ છે જેને એવો સ્મર (કામદેવ) કહેવા લાગ્યું કે “હે શૂલિન
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૫]
(મહાદેવી! તું કાયરપણું ન કર. કેમકે તું મખને ભેદનારે અને કાળ નામના દૈત્યનો ઘાત કરવાવાળે છે. (અર્થાત્ આવે શૂરવીર થઈને આ પ્રમાણે કાયરપણું શા માટે કરે છે?) માટે સતી અને વારંવાર પુત્રાદિકનો પ્રસવ ન કરે તેવી એક હિમાચળની પુત્રી પાર્વતીને સ્ત્રી તરીકે તું અંગીકાર કર. આટલાથીજ હું તને મૂકી દઉં છું.” કામદેવનું આ વચન કબુલ કરીને મહાદેવે તે પ્રમાણે (પાર્વતીનું પાણિગ્રહણ) કર્યું. પછી અવસરે પુત્રનો જન્મ થવાથી ભિક્ષાભજનથી ઉગ પામેલી પાર્વતી મહાદેવને કહેવા લાગી કે “હે શ્રીકંઠ (મહાદેવ)! ભિક્ષાવૃત્તિ કરવી તે તે ભિક્ષુકેનેજ શા માટે હોય પણ ગૃહસ્થીઓને ન હોય, માટે શરીરના નિર્વાહ ગ્ય મને ભેજન આપો. ઉત્તમ સ્ત્રીની માફક ઉત્તમ ભેજનવડે મનુષ્યનો જન્મ પ્રશંસવા લાયક ગણાય છે, માટે હે પ્રિય! તેવા ભેજનને મેળવવા યત્ન કરો. આળસુ મનુષ્યનો ઉદય ક્યાંય પણ થતું નથી, માટે શ્રીકૃષ્ણ પાસે પૃથ્વીની, કુબેર પાસે બીજની, બળભદ્ર પાસે હળની અને યમરાજા પાસે પાડાની પ્રાર્થના કરે. બળદ તમારી પાસે છે અને ત્રિશુળમાંથી ફાળ (રાફ) બનાવે. તમારું અન્નપાન તૈયાર કરવામાં હું સમર્થ છું અને સ્કંદપુત્ર બળદનું રક્ષણ કરવામાં સમર્થ છે. માટે હે હર (મહાદેવ)! ભિક્ષાના ભેજનથી હું બળી રહી છું તેથી તમે ખેડ કરે. (આવું પાર્વતીનું વચન તમારું રક્ષણ કરે).” આ પ્રમાણેનાં પાર્વતીનાં વચનો સાંભળીને મહાદેવ વિચાર કરે છે કે “અરે! જે મેં અગાઉ કહ્યું હિતું તેજ આગળ આવ્યું. પાણીની માફક ફેલાવે પામેલી
Page #171
--------------------------------------------------------------------------
________________
----
[ ૧૫૬ ]
પ્રબંધ ચિંતામણિ સ્ત્રીઓ કેને ભેદતી નથી? અર્થાત્ સર્વને ભેટે છે. ગુફાની જેવા મોટા ઉદરવાળી આ પાર્વતી છે અને પુત્ર છ મુખવાળે છે. આ બેઉનું પિષણ માટે કેવી રીતે કરવું ? મને ધિક્કાર થાઓ ! કામે શસ્ત્ર વિના મારે વધ કર્યો છે. અથવા હું પુત્રનો તે જેમ તેમ નિર્વાહ કરીશ પણ કઈ રીતે જેની ઈચ્છા પૂરી થાય નહીં તેવી સ્ત્રી તે મુશ્કેલીથી પેષણ થાય તેવી છે. અરે ! અત્યંત પીડારૂપ સમુદ્રમાં હું ડુબી ગયે છું. હવે શું કરું ?” આ પ્રમાણેની વિચારણા કર્યા પછી બુદ્ધિ ઉપ્ત થઈ છે જેને એ અને બે પેટ ભરવામાં અસમર્થ એવો શંભુ (મહાદેવ) વિરહ નહીં સહન કરી શકવાનું બાનું કાઢીને પાર્વતીની સાથે અભિન્ન (એક) શરીરવાળા થઈ ગયા, અને ઉદ્વેગ પામેલા મારા પિતાને વંશની વૃદ્ધિથી દુઃખ થાય છે (માટે મારે તેને દુઃખી ન કરવા) એમ વિચારીને ‘તેના પુત્ર (સ્કંદ) બ્રહ્મચારીપણું અંગીકાર કર્યું.
આ પ્રમાણે શિવને વશ કર્યા પછી પાણીને પવિત્રતા આપનાર, સર્વ દેવની પૂજાના પ્રવર્તાવનાર, અંધકારના સમૂહનો નાશ કરનાર, સર્વ કાર્યોના સાક્ષી, નિશાચાર (ચાર)ને જીતનાર, નેત્રની રચનાને સફળ કરનાર, મહાદેવને પૂજનીક, લોકને પ્રકાશ કરનાર, કાદવનું શોષણ કરનાર, પોતાને ઈષ્ટ ( સૂર્યવિપ્રકાશી) કમળને રોભા આપનાર અને ચક્રવાક પક્ષીના શકને ટાળનાર–એવા સૂર્યને પણ પોતાના સ્ત્રીદ્ધા પાસે વિન્ડવળ કરાવીને કામદેવે ઉલ્લેખિત (ઉજાડેલ) કર્યો. દેવામાં મુખ્ય એવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને સૂર્ય પ્રમુખને જીભે છતે પિતપતાને ઠેકાણે રહેલા ભૃગુ, વત્સ,
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૧૭]
વશિષ્ઠ આદિ મહર્ષિઓને મન્મથે (કામ) કંપાવ્યા. કામના મારથી ભય પામેલા અને બીજે કઈ માગ નહીં દેખવાથી તે સર્વ મહર્ષિઓએ એક એક સ્ત્રીરૂપ સુભટનું શરણ અંગીકાર કર્યું. આ પ્રમાણે સ્વર્ગથી પાતાળ સુધી આખા જગતને વશ કરીને પુણ્યરંગપુરના નાશને માટે પ્રતિજ્ઞા કરી છે જેણે એવા કામસુભટે તે નગર ઉપર ચડાઈ કરી. " (કામસુભટના આવ્યા પહેલાં) તે પુણ્યરંગનગરનો કાંગરાઓ સહિત કિલ્લે આગામી કાળમાં થવાવાળા નગરભંગના ભયથી અતિશય કપાયમાન થવા લાગે અને પિતાના અધિકારથી પતિત થવારૂપ દુઃખસમુદ્રના બિંદુની ઉપમાવાળા મોટાં મેટાં આંસુઓથી અધિષ્ઠાતા દેવી ખુલ્લી રીતે સેવા લાગી. વિશ્વમાં વ્યાપ્ત થયેલ સ્મર (કામ)રાજાના પ્રતાપની ગરમીથી હણાયા હેય નહીં તેમ અકસ્માત સર્વ આરામ શોભારહિત (સુકાઈ ગયેલાં) થઈ ગયાં. ભવરૂપ અરણ્યમાં રહેવાવાળાં ખરાબ આશય (અભિપ્રાય) રૂપ શશલા, મૂઢતારૂપ હરિણે અને નિર્દયતારૂપ સુવર વિગેરે નગરમાં ચારે બાજુ ભમવા લાગ્યાં. મિથ્યાદષ્ટિને વિષે રાગરૂપ લેહીના બિંદુઓ પ્રગટ થયાં અને મનુષ્યના માથાના મુગટ ઉપર લેક અપવાદરૂપ કાગડા બેસવા લાગ્યા. અગ્નિખુણાના વાયરાથી જેમ મેટા સમુદ્રમાં સેંભ ઉપ્તન્ન થાય તેમ શાંતિવાળા નગરમાં પણ આ (ઉપર કહેલ) ઉખાતેથી સર્વ ઠેકાણે લેભ ઉન્ન થયો.
હવે આ બધું જાણીને વિવેક વિચાર નામના મિત્રની સાથે વિચાર કરે છે કે-“આપણે મહાન શત્રુ સ્મર (કામ)
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
પ્રબોધ ચિંતામણિ આપણી ભૂમિવધારે વધારે દબાવતે આવે છે. મેહરાજા પણ પુત્રના પ્રેમથી તેના બળમાં વધારે કરે છે. આને પરિવાર પણ ઉણ છે અથવા પોતાની મેળે પણ આ કામ જગતને જીતવાવાળે છે, માટે હમણું તેની સાથે હું યુદ્ધ શરૂ નહીં કરું; કેમકે શત્રુના વાહન અને આસન વિગેરે જાણુને પછી યુદ્ધ કરવામાં આવે છે, તે જ જીતવાની ઉછાવાળાને જય મળે છે. જુઓ ! પ્રાતઃકાળમાં સૂર્ય અંધકારને ભેદીને રાજાની માફક ઉદય પામે છે. પરંતુ આશ્ચર્ય છે કે તેજ સૂર્ય રાત્રિ ને અંધકાર પુષ્ટ થવાથી ચેરની માફક નાશી જાય છે, (અસ્ત પામે છે.) માટે જે અવસર જાણે છે તેનેજ ઈબ્રાર્થની સિદ્ધિ થાય છે, કેમકે શાળ (ચોખા) વાવવાના કાળમાં ઘઉને સારી રીતે પાણી પાયું હોય તે પણ ફળ ગ્રહણ કરી શકાશે નહીં. ગાયન, નાટક, લક્ષ્મી, સ્ત્રી, આભૂ પણ, ભજન, પાણી, અને સાકર-આ સર્વ વસ્તુ અવસર પરશુપણું વિના પ્રીતિરૂપ વેલડીને કાપવાને પશુપણું ધારણ કરે છે (કુહાડાનું કામ કરે છે). પથ્થર, રાખ, ઘાસ, ફૂલ, ધૂળ, અંધકાર, અગ્નિ અને ઝેર–આ સર્વે વસ્તુ અવસરે પ્રીતિની વૃદ્ધિ કરનાર થાય છે. માટે હમણાં તે હું અહંત સ્વામીને શરણે જઈશ અને તેમની ભક્તિથી સંયમશ્રી કન્યાને પરણીશ. તેને સ્વીકાર કરવાથી હું અને સર્વે પરિવાર પણ કપટપણાનો ત્યાગ કરીને શત્રુનું વિદારણ કરવામાં દક્ષતા પામશું. ગુરુરૂપ નિમિત્તઆનું કહેલું વચન મા દયમાં હજી પણ અતિશય શબ્દ કરે છે, તેથી તેના ઉપદેશથીજ શત્રુને દુર્બળતા પમાડીશ. (આમ નાશી જવાથી) કેટલાએક
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૫૯] મને ડાહ્યો (અવસરનો જાણ છે એમ) કહેશે અને કેટલાએક મને બીકણ પણ કહેશે, પરંતુ ખુલ્લા મુખવાળા લેકેનાં કેટલાંક વચન હૃદયમાં ધારણ કરીએ? ચકવાક પક્ષી આનંદ પામે અને આનંદ વિનાના ઘુવડે નિંદા કરે તો પણ સૂર્ય પિતાની સ્વાભાવિક ગતિ છેડતું નથી. અરે મિત્ર! પિતાની પત્નીનો ત્યાગ કરતાં નળરાજાની અને પોતાનું સ્થાન મૂકતાં કૃષ્ણની મનુષ્યના અસંબંધ વચનોથી ખલના થઈ છે તે શું તું જાણતા નથી? (માટે આપણે આ વખતે લોકોના બોલવા ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. તે વિચાર મિત્ર! મારા ગયા પછી તું નગરના લોકોને ત્યાં (પ્રવચનપુરમાં ) લાવજે, કેમકે પાછળથી (મારા જવા પછી) આપણો પક્ષપાતી કેઈપણ તે કપાયમાન થયેલા કામના ફસામાં આવી
ન પડે.”
( આ પ્રમાણે વિચારને ભલામણ કરે છે) તેટલામાં (સંયમશ્રીને માટે અહંત પાસે જે ઉત્તમ પુરુષોને મેકલ્યા હતા તે આવી પહોંચ્યા અને મસ્તકે હાથ જોડી નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “હે સ્વામિન ! તે અહંત ભગવાન તમારા ઉપર અત્યંત પ્રસન્ન થયા છે, અને કેઈપણ જાતની વાતચિતમાં ગુણોના આધારભૂત એક તમને જ કહે છે. હે ગુણવડે ઉજવળ ! તમારા સિાય બીજો કોઈ તેને ગૌરવ કરવા લાયક નથી. તેને જોવાથી જ તમારી ઈચ્છાર્થની સિદ્ધિ થઈ એમ સમજજે. એમાં કોઈપણ સંશય નથી.” આ પ્રમાણેનાં તેઓનાં વચનને ઉત્તમ શકુન તરીકે માનીને વિવેકરાજા ત્યાંથી નીકળે, અને સુખે સુખે પ્રવચનપુર પહોંચ્યા.
Page #175
--------------------------------------------------------------------------
________________
[૧૬]
પ્રબંધ ચિંતામણિ વિવેકના વિયેગને સહન કરવાને અસમર્થ વિચાર પણ નગરના દુઃખી લેકને પોતાની આગળ કરીને તે (વિવેક)ની પાછળ દોડવા લાગ્યા. અનુક્રમે તે સર્વે અહેબતની નગરીમાં આવ્યા અને ઘણે આનંદ પામ્યા. કેમકે તેમની દષ્ટિજ વૈરીના સમગ્ર ઉપદ્રવનું નિવારણ કરવાવાળી છે.
હવે મકરધ્વજ (કામદેવ) સ્વામી વિનાના પુણ્યરંગનગરમાં આવ્યું. તેણે પ્રથમ ચારે બાજુથી નગરને ઘેર્યું, પછી તપાસ કરી, પછી લુંટયું અને તેનો નાશ કર્યો. અર્હતની પાસે જવામાં આળસુ થઈને જે લેકે ત્યાં (પુણ્યરંગનગરમાં) જ રહ્યા હતા તે જીવતા છતાં મરણ પામ્યા જેવા અને જડ લેકોને તેણે (મકરધ્વજ) બંદીવાન કર્યા. તે રાંકડાઓને પકડવાથી અંતઃકરણમાં ગર્વ કરતા કામદેવે બાહ્યવૃત્તિએ પુરુષાર્થને વિષે અગ્રગામીપણું ધારણ કર્યું અને કહેવા લાગ્યો કે મારું નામ સાંભળીનેજ નાશી જનારા વિવેકે આજે ક્ષત્રિયકુળના આચારની કથારૂપ કંથા ઢીલી કરી નાંખી છે, પરંતુ એ વિવેક તે પ્રધાનના પુત્ર છે અને હું તે રાજનો પુત્ર છું માટે મારાથી એ નાશી ગયે તેજ યુક્ત છે; કેમકે ઉત્તમ વંશમાં ઉન્ન થયેલા પુરુષ વિને બીજામાં તેવું શૂરાતન કયાંથી હોય? પહેલાં મારા પિતા (મહીના ભયથી વિવેકે જે નાશી જવાનો અભ્યાસ કર્યો છે તે સારી રીતે શીખેલાની માફક હજુસુધી પણ તે બુદ્ધિમાન ભૂલ્ય નથી. પણ એવી રીતે આ મહા બળવાન વિવેકના નાશી જવાથી મારી ભુજાદંડને યુદ્ધ કરવાની અરજ મટાડવાને હવે વૈદ કેણ થશે ? (અર્થાત્ વિવેક વિના મારી યુદ્ધ કરવાની હોંશ
Page #176
--------------------------------------------------------------------------
________________
-
-
વિષમ
અનિની ઉષ્ણતા તો છે, કેમકે ઠંડા પાણીની
પ્રબંધ ચિંતામણિ
[૧૧] કરવાને બીજે કઈ સમર્થ નથી). અથવા આ વિવેક જિનેશ્વરને ભક્ત છે અને તે (અત) તદ્દન મદરહિત હોવાથી તે પણ મદરહિતજ હો. આ વાત યુક્ત છે કે સ્વામીને સ્વભાવ ઉત્તમ સેવકમાં સંક્રમિત થાય છે. આ અહંતની સમીપે (હિંસક સ્વભાવવાળા) સિંહાદિક પણ અ૫ મદવાળા થઈ જાય છે તે બરોબર છે; કેમકે ઠંડા પાણીની સોબતથી અગ્નિની ઉષ્ણતા તત્કાળ શાંત પામે છે. હું વિષમ શસ્ત્રવાળે છું એમ કવિઓએ પણ મારી ખ્યાતિ કરી છે. ને તે પ્રમાણે ન હેત તો એ (વિષમાસ્ત્ર) નામની
ખ્યાતિ ક્યાં થાત ? શું ઉંદરમાં કે ઇંદ્રમાં થાત? (અર્થાત એ ખ્યાતિને હું લાયકજ છું.) હું જાણું છું કે, મને આવતા જાણીને તે (વિવેક) અહંતના ચરણને શરણે ગયે છે, પરંતુ ત્યાં પણ દરમાં રહેલ ઉંદર સર્પને દુર્ણાહ્ય ન હોય તેની માફક તે મને દુહ્ય નથી. પણ પ્રવચનપુરમાં જવાને માટે મારા પિતાએ આદેશ આપ્યો નથી, માટે અરે સેનાના લેકે! હવે પછા ફરો, આપણે ત્રણ જગતને જીતી લીધા છે.”
પછી અનેક પ્રકારના દુર્વાક્યના શબ્દોથી સર્વ દિશાને શાબ્દિત કરતે, કૃતકૃત્ય કરવા લાયક કાર્યો જેણે કરેલ છે એવા) અને ચાકરે પાસે તેના મ્યાન વિગેરેમાં મૂકાવતે ગામડાના લોકેએ તાજું ગાયનું ઘી, નગરના લોકેએ અનેક પ્રકારના ખાવા લાયક પદાર્થો અને વનમાં ફરવાવાળા લકોએ વનમાં ફળ ભેટર તરીકે મૂકીને રંજન કરેલે, દરેક ઘરે પિતાના (સ્ત્રી) સુભટોનું પૂજન થતું જોઈને હર્ષ ૨૧
Page #177
--------------------------------------------------------------------------
________________
[૧૨]
પ્રબંધ ચિંતામણિ ધારણ કરતો, અવજ્ઞાવડે આળસવાળી દષ્ટિથી ઇંદ્રને પણ તુચ્છ માનતા પિતાની આજ્ઞાને લેપ કરવાવાળા તપસ્વીઓનું નગ્નપણું, ભિક્ષાભેજન અને અરણ્યમાં રહેવાપણું જોઈને પોતાના પરાક્રમ સંબંધી ગર્વને ધારણ કરતે, બ્રહ્માદિકને જય કરેલ હોવાથી તે જ્યતંભેને પગલે પગલે (દેવાદિકપણે) આરેપિત કરતે, વૈતાલિક (ભાટ-ચારણો)ના મુખથી જગતનો જય કરવારૂપ પિતાને યશ સાંભળો, પિતાને અનુસારે ચાલનાર શૃંગાર રસને સર્વ રસમાં પ્રથમ સ્થાપન કરતે અને પિતાને અપ્રિય શાંત રસને સર્વ રસને અંતે સ્થાપન કરતે, તેમજ બીજા પણ વીર રસાદિકને યથાયોગ્ય માન આપતે મારકુમાર (કામદેવ) લીલા માત્રમાં (ક્ષણવા રમાં) અવિદ્યાનગરીએ પહોંચ્યા. જે સંતોષ વિષમ શરવાળા વીર (કામદેવ)ને પિતાના પગથી પવિત્ર એવી પોતાની અવિદ્યાનગરી જેવાથી થયે. તે સંતેષ ભ્રકુટીના ભંગમાત્રવડે ઈંદ્રોને સમૂડ તાબે થવાથી અને ત્રણ ભુવનના ઐશ્વર્યરૂપ વૈભવ કરકમળમાં ભ્રમરતુલ્ય થવાથી પણ થયે નડત.
આ પ્રમાણે શ્રી જયશેખરસૂરિએ બનાવેલ પ્રબંધચિંતામણિ ગ્રંથમાં મહારાજાના ચરપુરુષોને (વિવેકની તપાસ માટે) મોકલવાની હકીકતવાળે અને કંદર્પના દિગ્વિજ્યના વર્ણના અક્ષર સમાપ્ત થયે.
Page #178
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો અધિકાર :
કામને આવતે જોઈને મેહરા પરિવાર સહિત તેની સન્મુખ ગયે; કેમકે નેવુની અધિકતા નાના મોટાની મર્યા
ની અપેક્ષા રાખતી નથી. મન્મથે (કામે) પણ સામે આવેલા પિતાની સન્મુખ જઈને તેને નમસ્કાર કર્યો, કેમકે બળવાન સુપુત્રે પણ પોતાને ગુરુવર્ય (પૂજનીક પિતા, ગુર્વાદિ)ની આગળ દાસની માફક વર્તન કરે છે. તે પિતા પુત્ર પ્રથમ હૃદયે કરી, પછી વચને કરી અને પછી શરીરે કરી એવી રીતે મળ્યા કે નદી અને સમુદ્રના પાણીની માફક તે બેઉમાં કાંઈ પણ ભેદ રહ્યો નહીં. (આ પ્રમાણે નગરની બહાર પરસ્પર મુલાકાત થયા પછી) જ્યાં નગરના લોકોએ એકઠા મળી મેટો મહત્સવ પ્રારંભે છે એવા,
જ્યાં દરેક મંદિર (ગ્રહસ્થના ઘર) ઉપર ભવભ્રાંતિ (ભવમાં ભમવા) રૂપ ધ્વજાઓ ઊંચી કરેલી છે એવા, બીજાને ઠગવાના વચનરૂપ ઉંચા કરેલ માંચાઓના સમૂહથી વ્યાપ્ત થયેલા, ચારે બાજુ થતા અલીલ (ખરાબ) શબ્દરૂપ વાજી ત્રના નાદથી જ્યાં નગરના લેકે સર્વ જાગ્રત થયેલા છે એવા, વિચિત્ર પ્રકારની વિકિયા (કુકમ) રૂપ વેશ્યાઓને નાચ જ્યાં ચાલી રહ્યો છે એવા, હાવભાવ રૂપ સ્તની સાથે આસક્તિરૂપ ચંદનની માળાઓ જ્યાં બંધાએલ છે એવા, મટ્ટાયિતાદિ (સ્ત્રીઓની અભિલાષ) રૂપ ઉત્તમ પ્રકા
Page #179
--------------------------------------------------------------------------
________________
[૧૬]
પ્રબંધ ચિંતામણિ રના મોતીના સાથીઓએથી ત્યાં રસ્તાઓ ભાવેલા છે એવા, ઘરના અગ્રભાગ ઉપર જયાં કુશીલતારૂપ કલેશેની શ્રેણીઓ સ્થાપના કરેલી છે એવા, નાટ્યરસ અને હાસ્યરસથી પ્રતિષ્ઠિત નટ અને વિદૂષકને સમૂહ જ્યાં છે એવા, આશ્રવ નામના ગેખ (ઝરૂખા)ની અંદર નરનારીને સમૂહ
જ્યાં બેઠેલે છે એવા અને હર્ષની આકુળતાથી એકઠા મળતા ચપળ લેકના કોલાહલથી વ્યાકુળતાવાળા નગરમાં વિસ્મયપૂર્વક નગરના લેકેથી જેવાતા મન્મથે પ્રવેશ કર્યો. તે વખતે બંદીવૃંદ તેની સ્તુતિ કરે છે કે –“હે મન્મથ ! તે પુષ્પબાણથી જેવી રીતે ત્રણ જગતને જીત્યા તે પ્રમાણે જીતવાને બીજું કેણ સમર્થ છે? માટે આવી વીરવૃત્તિથી તું દુનિયાના સુભટોમાં મુખ્ય સુભટ છે. હે મહાદેવના ગણના વિલાસનો પરાભવ કરનાર ! બ્રહ્માની વેદની વાણીને નિરાસ કરનાર ! વિષ્ણુના સારંગ ધનુષ્ય અને સુદર્શન ચકની હાંસી કરનાર ! હાથમાં વજને ધારણ કરવાવાળા ઇંદ્રને પણ વિસ્તુળ કરનાર ! એક પાતળા તાંતણવડે સમુદ્રના વિસ્તારની તુલના કરનાર ! સૂર્યના કિરણોના પ્રકાશને મંદ કરનાર ! ચંદ્રની કળાના કલાપ (સમૂહ)ની અવહીલન કરનાર ! મડર્ષિઓના પ્રબળ શ્રાપને નિષ્ફળ કરનાર ! વિષધર (સર્પ)ની વિષમ લાળનો તિરસ્કાર કરનાર ! દુર્ધર (દનિવાર) સિંહની ફાળને પાછી ફેરવનાર ! ગરૂડની મોટી પાંખના વાયરાની પણ અવગ ગુના કરનાર ! વિકટ સુભટના શસ્ત્રઘાતને પણ નષ્ટ કરનાર! શૌચવાદિઓના શૌચનો અંત લાવનાર ! પાખંડિઓના માનનું ખંડન કરનાર ! યેગીશ્વરના વેગને ભંગ કરવામાં
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૧૯૫]
સમર્થ ! અને ત્રીજા પુરુષાર્થ ! એવા હે કામ ! તું જયવાન થા, જયવાન થા. હું ત્રણ ભુવનરૂપ ઘરમાં ભ્રમણ કરવામાં રસિક ! હે ઘણુ યશના સમૂહથી શોભાયમાન ! હે સજજન દુર્જન, મૂર્ખ, વિદ્વાન, બાળ, યુવાન, પુરુષ અને સ્ત્રીઓનાં મનનું હરણ કરનાર ! હે સુર, નર અને કિન્નરેના સમુહથી સંગ્રામ સંબંધી ઉત્તમ પરાક્રમ ગવાય છે જેનું એવા ! હે વાણીને અગોચર એવું વિષયજનિત સુખ દેવામાં કલ્પવૃક્ષ તુલ્ય! હે બંધુવર્ગને પ્રિય ! માતાપિતાના ચરણને ભક્ત ! સેવકોને ફળ આપનાર ! શ્રીમમેહરાજાના પુત્ર! અને અતુલ બળવાન્ ! કામે ! તું ઘણો કાળ જીવ, ઘણે કાળ જીવ.” આ પ્રમાણે નવીન છંદો વડે બંદીજનેના સમૂહથી સ્તવના કરાતે કામ પિતાને આગળ કરીને પોતાના મૂળ સ્થાનને પામ્યો. ત્યાં જેમ કમળ હંસને પિતાના મધ્યભાગમાં રાખીને ઉત્તમ પ્રભાવડે પાણીના સરોવરને
ભાવે તેમ મહારાજાએ કામકુમારને બળામાં બેસાડીને પિતાનું સિંહાસન શોભાવ્યું. પછી “હે પુત્ર! તે દિગ્વિજ્ય કેવી રીતે કર્યો. ? એમ મેહરાજાએ પૂછયાથી પોતાનું વૃત્તાંત (પિતાને મેઢેથી) કહેવામાં લજજાથી કામદેવે મૌનપણું ધારણ કર્યું (અર્થાત્ ઉત્તર ન આપ્યો). ત્યારે પિતાની જીલ્ડાએ સમુદ્રના કલેલને પણ મંદ કર્યા છે જેણે એવા એક બંદીએ વિવેકના નાશી જવા પર્યત તે (કામદેવ)નું યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યું. (આ પ્રમાણે પુત્રનું વૃત્તાત સાંભળીને) પ્રમદથી વિકસ્વર થયેલ રોમાંચ સંચય
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬]
પ્રખેધ ચિંતામણિ વાળા મેહરાજાએ પોતાના આંગણામાં ત્રણ પ્રકારના વાજીત્રથી મેટો ઉત્સવ કરાવ્યું.
પછી પિતાના આદેશથી, લાંબા વખત થયા વિરહતુર અને પુત્રને જેવાને તૃષિત નેત્રવાળી માતાને કામે નમસ્કાર કર્યો. તે પણ પ્રીતિની અધિકતાથી વિકસ્વર થયે જે હર્ષ તેથી ઝરતાં આંસુવડે સ્નાન કરાવતી તેને આલિંગન દઈ આશિષપૂર્વક કહેવા લાગી કે “હે પુત્ર! બેઉ સ્ત્રીઓ (રતિ અને અરતિ)ની સાથે અવિયુક્ત (વિયેગ રહિત) એ તું વિજય થા, અને તેવા તેવાં પિતાના પરાક્રમવડે માતાના મનને ચમત્કાર ઉત્પન્ન કર. જે પુત્રો પ્રભુતા મેળવીને ગુરુજનનો પરાભવ (તિરસ્કાર) કરે છે તેથી તું, જેમ સૃષ્ટિરૂપ વેલડી સાધારણ વેલડીથી વિપરીત હોય તેમ વિપરીત છે. હે સત્યવાળા પ્રાણીઓમાં મુખ્ય! પુષ્યરૂપ શસ્ત્રોએ કરી ત્રણ ભુવનને ભિત કરવાથી ઉત્સાહિત ભુજાવાળા તે મને સ્ત્રી જાતિમાં મુખ્યપણે સ્થાપના કરી છે. હું પુત્ર! બળવાન એવા કર્મરાજાથી પેદા થયેલી હોવાથી પહેલાં હું વીરપુત્રી હતી. મેહ સાથેના વિવાહથી વીરપત્ની થઈ હતી અને તારા વડે વીરપ્રસૂ (વીર પુત્રને જન્મ આપવાવાળી) થઈ છું,” પુત્રને આ પ્રમાણે કહીને હવે તે (મેહની રાણી) સમગ્ર સ્ત્રીઓને વિષે પોતાનું વીરમાતાપણું પ્રગટ કરવાને માટે કૃષ્ણલેશ્યા, નીલલેડ્યા અને કાપતલેશ્યા નામની પિતાની દાસીઓને કહે છે કે “હે સખીઓ ! જ્યારે પુત્ર જગતને જીતવાને માટે ગમે ત્યારે મેં પહેલાં કદાશા
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૧૬૭] (ખરાબ આશા) નામની ગોત્રદેવીને પૂજીને વિનંતિ કરી હતી કેહે ભગવતી ! અને મેળવીને આવેલા મારા પુત્રને જે હું જીવતી છતી જોઈશ તે તારી આગળ હું વર્ધાપના (વધામણાને ઉત્સવ) કરીશ. તે મારું મનેરથરૂપ વૃક્ષ આજે ફળીભૂત થયું છે, માટે હે સખીઓ ! તેને ઉત્સવ કરેવાને માટે તમે મંત્રી આદિની સ્ત્રીઓના સમૂહને નિમંત્રણું કરે. પણ પહેલાં યુવરાજની ભ્રાંતિ નામની રાણીને બેલા, અને પછી અમાત્ય (પ્રધાન)ની તસ્વરૂચિ નામની સ્ત્રીને, સેનાપતિની અવજ્ઞા નામની સ્ત્રીને, કેટવાળની દુર્વા નામની સ્ત્રીને, *પુરહિતની સાધુનિંદા નામની સ્ત્રીને, પનગરશેઠની ત્વરા (ઉતાવળ) નામની સ્ત્રીને, ભંડારીની કૃપણુતા નામની સ્ત્રીને, બાળમિત્રની અજ્ઞાનતા નામની સ્ત્રીને, દાણીની અવસ્થા નામની સ્ત્રીને, સામંતની તે તે પ્રકારની ચાહના નામની સ્ત્રીઓને, શય્યાપાલની જીહ્મતા (મંદપણા) નામની સ્ત્રીને, દેશપાલની ઈર્ષા, અહંકૃતિ, વંચના અને આધિ નામની સ્ત્રીઓને, વંઠેની લાલસા નામની સ્ત્રીને, છત્ર ધારણ કરનારની કુભાવના નામની સ્ત્રીને, ગુપ્તિપાળની અતિતૃણું. લલતા અને કુશળતા નામની સ્ત્રીઓને, રસયાની દુષ્ટઘટના નામની સ્ત્રીને અને કરૂણચારિઓની રૂચિ નામની સ્ત્રીને હે સખીઓ! તમે બોલાવી લાવો.”
૧ મિથ્યાદ્રષ્ટિ ૨ પ્રમાદ ૩ વિપર્યાય ૪ પાખંડીની પ્રશંસા કરનાર ૫ આક્ષેપ ૬ સંચય ૭ ચાર્વાક
Page #183
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
| [ ૧૬૮]
પ્રબંધ ચિંતામણિ હવે તે દાસીઓએ રાણીના હુકમથી સર્વ સ્ત્રીઓને લાવે છતે તેઓ (દાસીઓ)ની પાસે તેણે (રાણીએ) ઉન્માદ ઉત્પન્ન થાય એ મૂઢતા નામનો દારૂ તુરત મંગાવ્યું. તે અવસરે તે (રાણીને સ્નેહને લઈને તેની શોક (વીવપ્રીતિનાથાલા) પણ ત્યાં આવી અને રતિ, પ્રીતિ, અસૂયા તથા આત્તિ પ્રમુખ કામની સ્ત્રીઓ પણ આવી. પછી સદ્ભક્તિપૂર્વક ગોત્ર દેવતાની પૂજા કરીને તે સઘળી સ્ત્રીઓએ ગળા સુધી મદિરારસનું પાન કર્યું. એવી રીતે અત્યંત મંદિરાપાન કરવાથી વૃણિત થયાં છે લચનો જેના એવી, ઉપરા ઉપર કામભેગના વચનરૂપ તાંબુલ લેવાથી પ્રબળ મદવાળી થયેલી, રાસકીડામાં કામદેવના ગુણની શ્રેણીનું ગાયન કરતી અને આભૂષણોના અવાજથી, હાથના તાળેટાથી અને મશ્કરીવાળાં ભાષણેથી જાણે સ્ત્રીયારાજ્યને * વિસ્તારતી હોય એવી તે સ્ત્રીઓએ વધામણાનો ઉત્સવ કર્યો.
તે અવસરે સમસ્ત રાજકુળ હર્ષના કેલાહલથી વ્યાસ થયે છતે મેહરાજા આગામી કાળ સંબંધી હકીકતને ધ્યાનમાં લેતે છતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે
અરે નિર્બળ સ્ત્રીઓ તમારી મરજીમાં આવે તેમ ઉત્સવને વિસ્તારે, પણ વિવેક જે જીવતે ગયો છે તે મને ફરી ફરીને પીડા કરે છે. બાળકની માફક સ્ત્રીએ બુદ્ધિવિકળ (રહિત) હોવાથી તેઓ આવતા કાળમાં થવાવાળી સ્થિતિને જાણતી નથી. તેમજ પુરુષોને વિષે પણ એવા છેડા જ હોય છે કે જેએની મતિ આગામી કાળના કાર્યને વિષે પહોંચી શકે
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૬૯ ]
છે. જે કાર્ય પરિણામે સુંદર હોય છે તેની આર્ય (શ્રેષ્ઠ) પુરુષ પ્રશંસા કરે છે, કેમકે કડવા રસવાળે કવાથ (ઉકાળ) પણ રોગને દૂર કરવાવાળા હોવાથી તે મનુષ્યને ઘણે હાલે લાગે છે. જે કાર્ય વિપાકે (ઉદયકાળે) દુઃખ દેનારું હોય તે વિદ્વાનેએ ન કરવું જોઈએ. માટે જ શરૂઆતમાં સ્વાદિષ્ટ પણ અંતે મૃત્યુ આપનાર કિપાક ફળને ત્યાગ કરાય છે. જે રાજ્ય દુશમન રહિત હોય ત્યાંજ મહોત્સવ શેભે છે અન્યથા ઉત્સવ કરવા તે સ્વપ્નના લાડુ સરખા છે. વિવેક જે નાસીને જતો રહ્યો છે તે કપટથી ગમે છે ભયથી ગયે નથી, તેથી પાછા હઠીને ફાળ મારનારે સિંહ શું હાથીએને હણ નથી ? (અર્થાત્ હણે છે તેવી જ રીતે મને તે વિવેક સંબંધી પણ જણાય છે). આ વિવેક જિનેશ્વરની પાસે જઈને સંયમશ્રીને પરણશે અને પછી તેનાથી બળવાન થઈને મારા વંશને મૂળથી ઉખેડી નાંખશે. સહનશીલ એવો શૂરવીર પુરુષ અકસ્માત્ જે નાશી જાય છે તે તે પાછળથી દુખે સહન કરી શકાય તે થાય છે. કારણ કે અકસ્માત દેખાવ આપીને ઉપરથી રૂઝાઈ જતું ખરાબ ગુમડું પરિણામે મૃત્યુનું કારણ થાય છે.”
આ પ્રમાણે આવતા કાળના વિચારથી ઉત્પન્ન થયેલ ચિંતાવડે બળતા હૃદયવાળે મહારાજા બેઠો છે તેટલામાં દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે મહારાજા! કાળસ્વરૂપ અને વિસ્તાર પામેલા સમસ્ત શત્રુરૂપ વૃક્ષને કાપવાને કુહાડા તુલ્ય કળિકાળ ઘણો વખત થયાં અહીં આવેલ છે તે
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ].
પ્રબોધ ચિંતામણિ તમને જેવાને ઈચ્છે છે.” પછી “તેને શીઘ અહીં લાવ” એવા મહરાજાના આદેશથી છડીદારે વાઘની માફક પુષ્ટ સ્કંધવાળા કળિકાળને સભાની અંદર પ્રવેશ કરાવ્યું. રેષથી નેહ વિનાના મુખવાળો, લોઢાથી વધાયેલાની માફક કર્કશ અને દેખ્યાં છતાં પણ અનન્ય સદૃશ એવા કળિકાળને જોઈ સભાના લોકોને આશ્ચર્ય ઉત્પન્ન થયું. મદ અને ગૌરવને ત્યાગ કરીને તેણે મેહરાજાના ચરણમાં નમસ્કાર કર્યો, જે કે શત્રુઓને વિષે ભયંકર છે પણ મેહ પ્રત્યે તે નેહવાળે છેપછી સ્વાગતના પ્રશ્ન પૂર્વક મેહરાજાએ તેને કહ્યું કે “હે મિત્ર! તું ઘણકાળે આજે દેખાય છે. તારૂં અહીં આવવાનું કારણ શા હેતુથી થયું છે?” કળિકાળ કહે છે. કે “મહારાજ જ્યારે ભાગ્ય પરિપકવ થાય છે ત્યારે (તમારા જેવા) સ્વામીનો સમાગમ થાય છે. મારે અહીં આવવાનાં બે કારણ છે. એક તે તમારા પુત્રને ત્રણ જગતને જીતવાવાળે સાંભળીને તેને જોવા માટે આવ્યો છું કેમકે મેટા વીરપુરુષનું મુખ જોવું તે પણ મહા ફળદાયક છે; અને બીજું કારણ એ છે કે શત્રુ જીવતે નાસી જવાથી દુઃખી થયેલા જે તમે તેના પક્ષમાં (સહાય કરવાને માટે) તૈયાર થઈને આ છું કેમકે તે વિવેક પ્રથમ મારો પણ શત્રુ હતા (ખરેખર કળિકાળમાં વિવેકની દુર્લભતા એજ વૈરભાવને સૂચવે છે). હવે જે તમે આદેશ આપે તે હું અહીં તમારી પાસે સ્થિતિ કરું (રહું). તમારા શત્રુઓનો ઉચ્છેદ કરું અને તમારે વૈભવ વધારું. હે દેવ ! પ્રવચન નપુર જે કારણથી તમને દુખે ગ્રહણ કરી શકાય તેવું થયું
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૭૧]
-
- - -
-
-
-
-
છે તે જ્ઞાન તલાક્ષ (વિમળબંધ કેટવાળ)ને હણીને હું પ્રવચનપુરને વિસંસ્થલ (શિથિલ) કરી નાખીશ. ઉલ્લાસ પામતા સંવેગાદિક શત્રુઓ હમણાં તમને હસે છે પણ તેઓને ખરી પડેલા બાણની માફક નિષ્ફળ કરીને આપણા સમુદાય પાસે હસાવીશ. જેની દષ્ટિરૂપ પાણીથી (સિંચાચેલા) શત્રુરૂપ સર્વે વૃક્ષે વિસ્તાર પામ્યાં છે તે જિનેશ્વરને જેમ વાયરે વાદળાને ફેંકી દે છે તેમ હું દૂર ફેંકી દઈશ અને દુષ્ટ ઘેડે જેમ અસ્વારને વિહવળ કરી નાખે છે તેમ વિવેકને વિહવળ કરીને હું થોડાજ વખતમાં મોક્ષનો માર્ગ કેઈ ન જઈ શકે તેવું કરી નાખીશ” (અર્થાત્ બંધ કરીશ)”
કળિકાળનાં આવાં વચનો સાંભળીને મહારાજા વિચાર કરવા લાગે કે –આને વિષે સર્વ વાત સંભવી શકે છે. કેમકે તેની સ્કૃતિ, આકૃતિ અને વચનવડે આ અનુપમ જણાય છે. પરંતુ ઘણું ઉદ્ધતપણથી તે મારી સાથે લાંબે વખત રહી શકશે નહીં, કેમકે ઘણા ઉદ્ધત એવા વૈદો અને દુર્યોધન આદિ રાજાએ તત્કાળ નાશ પામ્યા છે. તે પણ રાજ્યના આધારના કારણભૂત તે કળિકાળને મારે રાખવો તે જોઈએ. કેમકે બે દિવસને માટે પણ પ્રાપ્ત થયેલ ચિંતામણિ રત્ન શું મનુષ્યને પ્રીતિદાયક થતું નથી ? (અર્થાત્ પ્રીતિદાયક થાય છે.) આ પ્રમાણે નિશ્ચય કરીને તેને સત્કાર કરી પોતાની પાસે રાખે. ખરી વાત છે કે રત્નના ભંડારથી પણ જીતવાની ઈચ્છાવાળાને દ્ધાઓને સંગ્રહ વધારે પ્રિય હોય છે. હવે કળિકાળ વિસ્તાર પામ
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
પ્રબંધ ચિંતામણિ
વાથી જિનેશ્વર અને કેવળજ્ઞાની દૂર જતા રહ્યા, અર્થાત્ આ ભરતક્ષેત્રમાં પંચમકાળમાં તેનો વિરહ પડે. જીતવાની ઈચ્છાવાળા પુરુષોને યાન, આસન અને કાળના ષડૂગુણનું જ્ઞાન હોવું જોઈએ (અજ કારણથી મેહરાજાએ કળિકાળને અંગીકાર કર્યો. પછી જેમ સૂર્ય દૂર જવાથી ઉત્તમ રસ્તાનો રોધ કરનાર અંધકારસમૂહ ફેલાય છે તેમ જગત્ના નાથ જિનેશ્વર દૂર જવાથી કળિકાળ પિતાની ઈચ્છાનુસાર પ્રસરવા લાગ્યો અને મોક્ષે જવાના રસ્તાની બેઉ બાજુએ રાગ અને દ્વષ નામના બે સુભટને સ્થાપન કરીને પોતે આકાંત કરેલ (દબાવેલ) ક્ષેત્રમાંથી કોઈ પણ મનુષ્યને મેલે જવાનું બંધ કર્યું. મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, પરમાવધિજ્ઞાન, ક્ષપકશ્રેણી, ઉપશ્રમણી, ઉપરના ત્રણ સંયમ (પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત) જિનકલ્પ . અને પુલાક લબ્ધિ-આ દશ વસ્તુઓનો તેણે શરૂઆતમાં જ નાશ કર્યો, કેમકે આ વસ્તુઓ હોવાથી જિતેંદ્રનો પ્રતાપ વિશેષ જાગ્રત રહે છે પછી મેહના મહાન શત્રુ એવા ચૌદ પૂર્વ, દશપૂર્વ અને પૂર્વાનુગ (પૂર્વ સંબંધી જ્ઞાન)ને પણ અનુક્રમે નાશ કર્યો. કેઈ વખત અવિરોધપણે જેનેને મળતા કળીકાળે મેહની સેવા કરવાવાળા પ્રાણીઓના પણ ઉભય (મોહ અને અહંત) પક્ષના ચૈતન્ય તુલ્ય પ્રથમ (વા ભાષભનારાચ નામના) સંઘયણ (એક જાતના ઘણું મજબૂત શરીરના બાંધા)ને ભેદી નાંખ્યું, અને પછી બીજા (ચાર) સંઘયણોને પણ પૂર્વોક્ત હેતુથી જ નાશ કર્યો. માત્ર છેલ્લા સંઘયણને નિસાર અને નિર્બળ જાણીને તેને નાશ ન
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૭૩ ] કર્યો. જેના બળથી એક મુહૂર્ત જેટલા વખતમાં ચૌદ પૂર્વ જેવા સમુદ્રને પાર પામી શકાતે હતો તેવા મહાપ્રાણ ધ્યાનને પણ તેણે નાશ કર્યો. એટલે તે ધ્યાન પંચત્વને પામ્યું. (મરણ પામ્યું. ). આ પ્રમાણે નિરંતર અધિક અધિક તેજથી કુરાયમાન થતા કળિકાળ પ્રત્યે એકદા સંપ્રતિરાજા ક્રોધાયમાન થયે, અને ઠેકાણે ઠેકાણે જિનેશ્વરના મંદિર (દેરાસર) રૂ૫ કિલ્લાઓ કરવાવાળે તે ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય) રૂ૫ ચતુરંગ સેના સહિત તે (કળિકાળ)ની સાથે યુદ્ધ કરવાને ઉઠ. સામ, દામાદિ ઉપાયના જાણ એવા તેણે અનુક્રમે અનાર્ય દેશમાં પણ અહંતની આજ્ઞા પ્રવર્તાવીને કળિકાળને વિકળ કરી નાંખ્યો. આ પ્રમાણે સંપ્રતિ રાજારૂપ મહાન સુભટને અકસ્માત ઉદય થવાથી અવસરના જાણ કળિકાળે કઈ ઠેકાણે પણ પિતાનું બળ દેખાયું નહીં. અવસરે સંપ્રતિ રાજાને પણ કાળે કવલિત કર્યો. (અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયે સંપ્રતિ રાજા મરણ પામ્ય). અરે વિધિનું વાંકાપણું અમે શું કહીએ! કેમકે શૂરવીર પુરુષે લાંબા આયુષ્યવાળા હતા નથી. સંપ્રતિ રાજાના મરણ પછી ફરીને કેટલાક રાજાઓ કળિકાળ અને મેહને આધીન થઈને નવા નવા ઉપચારોથી (વ્યવહારોથી) તત્કાળ તેની સેવા કરવા લાગ્યા. ત્યારપછી લાખ શાખાવાળું (હજારે ધર્મના મતભેદવાળું) પાખંડીએનું મંડળ (દુનિયા ઉપર) વિસ્તાર પામે છતે પ્રમાદ ઉન્મત્તપણને પામ્યા અને મિથ્યાત્વ તથા માન (દુનિયા ઉપર) ફેલાયાં. પછી નિષ્ફર કર્મ કરવાવાળા દુષ્કાળાદિ
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
પ્રબંધ ચિંતામણિ કઠીયારાઓને મેકલીને કલિકાળે જિનેશ્વરની આજ્ઞાન પ્રવ
ક એવા આગમના (સિદ્ધાંતના) પણ કટકે કટકા કરી નાંખ્યા. એકઠા મળેલ ચાર અનુયેગોને પૃથક પૃથક્ (જુદા જુદા) કરીને તેને પણ ર કરવાને તે પ્રવર્તે. કેમકે આવા પુરુષ એક ઉપાયને જાણનાર હોતા નથી. (અર્થાત્ તેવા પુરુષો બીજાનું બુરું કરવાના અનેક ઉપાય જાણનારા હોય છે.) કળિકાળના જોરથી તીર્થને ઉદ્યોત કરવાને (જેનશાસનનો મહિમા પ્રગટ કરવાને) માટે સુર અને અસુર (વૈમાનિક દેવ તથા ભુવનપત્યાદિક દેવે) આ દુનિયા ઉપર આવતા બંધ થયા, અને ઉગ્ર તપસ્યા કરવાવાળા પુરુષને પણ મહિમા જાગ્રત થવા લાગ્યું નહીં. જુદી જુદી સામાચારી (ગની જુદી જુદી કિયા)ના ભેદથી તેણે લેકોને એવા વ્યામોહિત કરી નાંખ્યા કે જેથી તેઓ આગમનાં વચનેને વિષે પણ વિશ્વાસ પામવા લાગ્યા નહીં. ચારિત્રરૂપી સંપદાના ચેર કળિકાળે એક ગ૭માં રહેવાવાળા સાધુઓનું સાધમીપણું હોવા છતાં તેની અંદર પણ નિષ્કારણ કલેશ ઉન્ન કર્યો, અને દરેક (ગચ્છનું મૂળ એક શ્રીમત્ વીર પરમાત્મા હેવાથી પરસ્પરમાં મિત્રાઈને લાયક એવા જુદા જુદા ગચ્છના સાધુ
માં તેણે શેકપણું ધારણ કરાવ્યું. પગે ચાલવું, પૃથ્વી ઉપર સુવું અને મળાદિ ધારણ કરવું ઈત્યાદિ બાહ્ય આડંબરને રહેવા દઈને સાધુઓમાં સારભૂત જે નિષ્કષાયપણું (કષાય રહિત ક્ષમાદિ ગુણો) તેણે લઈ લીધું, (બીજા ગચ્છના સાધુઓ ઉપર અગર સ્વગચ્છમાં) અન્યના મત્સરમાંથી વર્ષ પર્યત પાછા નહીં વળતા સાધુઓને તેણે નિશ્ચયન
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામમિ
j ૧૭૫ ] યથી મિથ્યાત્વ પમાડ્યું (અર્થાત્ બાહ્યથી ક્રિયા આચાર વિગેરે સાધુઓના પાળે છે પણ આંતરથી સ્વ વા પર ગ૭ ઉપર મત્સર (શ્રેષ) ધરાવતા હોવાથી અને વર્ષ પર્યત પાછા ન ઓસરવાથી નિશ્ચયનયથી તેઓ મિથ્યાત્વી છે). કેટલાએક નિગ્રંથ (સાધુઓ) મેહરહિત જિનશાસન પાપે છતે તેઓને તેણે શિષ્ય, શ્રાવક, ઉપધિ, ક્ષેત્ર અને ઉપાશ્રયના મોહમાં લીન કરીને વિડંબિત ક્ય. મિથ્યાત્વીએના મહત્ત્વને દૂર કરવાને શક્તિ વિનાના લિધારીઓ (સાધુઓ) ને તેણે સ્વમી સાધુઓની પ્રખ્યાતિ (ચડતી)ના દ્વેષી કર્યા. (અર્થાત્ જ્યારે મિથ્યાત્વીઓના મતને દૂર કરવાની શક્તિ ન રહી ત્યારે આપસમાં એક બીજાની ચડતી જોઈ સહન ન કરી શકવાથી વાદવિવાદ કરી આપસમાં દ્રષી બન્યા). કેટલાક વ્રતધારીઓને સાવદ્ય (સદોષ–સચિત્ત આહાર કરવાવાળા, શૌચતાને કહેવાવાળા, હઠના કરવાવાળા, ગુણ વિનાના ગુરુને માનવાવાળા, કર્મ માર્ગના ઉપદેશક અને વૈદક જ્યોતિષ પ્રમુખ ગ્રંથેથી પ્રાયઃ ધન ઉત્પન્ન કરવામાં તત્પર આવી બ્રાહ્મણની ચેષ્ટા કરવાનું તેણે શીખવ્યું અને કેટલાકને (ગૃહસ્થીઓને) ઘેર જઈને, મીઠાં વચને બોલીને અને (પુસ્તકાદિ) લખીને આજીવિકા કરવાવાળા કર્યા, એટલે કેટલાક સાધુઓને તેણે હાથીની માફક આજીવિકાનો ત્યાગ કરાવીને કુતરાની માફક આજીવિકા ગ્રહણ કરાવી. વળી કેટલાએક સાધુઓને તેણે વિકથા કરીને મનુષ્યના અપવાદ બોલતા, વાર્તાવડે દેશના આપતા અને ગાથા દેધક વિગેરેથી આગમને અભ્યાસ કરતાં શીખવ્યું.
Page #191
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૬ ]
પ્રમેાધ ચિંતામણિ
આ કલિકાળમાં કુલિંગીએ (વેષ સાધુનો હાય અને વન સાધુનું ન હોય તે અથવા વેષમાં ફેરફાર હોય તે કુલિંગી કહેવાય) ગર્ભ ધારણ, વશીકરણ અને કામણુ આદિ કુકમાંથી અને દેવદ્રવ્યથી આજીવિકા કરે છે, “ દેવદ્રવ્ય ગ્રહણ કરવું તે અનર્થ છે” એમ બેલવામાં ચતુર છતાં પણ હણાયેલી આશાવાળા કુલિંગીએએ તે દેવદ્રવ્ય (પેાતાના ઉપયાગમાં) ગ્રહણ કરાવીને શિષ્યાનો અને શ્રાવકોનો વિનાશ કર્યા છે. નિશ્ચય કરીને ધમ અગીકાર કરેલ ન હાવાથી તત્કાળ ફળની ઈચ્છાવાળા શ્રાવકો સયમવાળા સાધુઓને વિષે પણ વિશ્વાસ કરતા નથી. એક રૂપિયાના લાભ માટે ક્રોડ સાનૈયાથી અધિક ફળવાળી પ્રવતી એવી દેવપૂજા અને સામાયિક આદિ ક્રિયાનો પણ ત્યાગ કરે છે. એકાંત ધનની ઇચ્છાવાળા અને ખરાબ રીતે વેપાર કરનારા વેપારીએ ખોટી રીતે લેવું, ખેોટાં તેલ માપ રાખવા, ખાટા સાગન ખાવા અને હાથની ચાલાકી કરવી-ઇત્યાદિ કુકમાં કરે છે. યશના અર્થીએ યશને માટે લાખેાગમે દ્રવ્ય કુપા ત્રમાં ખરચી નાંખે છે; પરંતુ આપત્તિમાં આવી પડેલા સ્વધીને માટે મદદ આપવાનુ કહેતાં પેાતાની નિનતા પ્રગટ કરે છે. ( અર્થાત્ અમારી પાસે કાંઇ નથી એવા ઉત્તર આપે છે. ) કેટલાએક મણિને મૂકીને પત્થરને અંગી કાર કરવાવાળાની જેમ (પગ્ર) પરમેષ્ઠી મહામંત્રને (નવકારમંત્ર)ને સંભારવાની અરૂચિવાળા થઇને ક્ષુદ્રમાના વારવાર પાઠ કરે છે. ધર્મકાર્યને વિષે સામાયિક અને
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
{ ૧૭૭ ] પૌષધ એ એ અતિ ઉત્તમ છે, એમ જણાવવાવાળી કામદેવ આદિ શ્રાવકની ક્રથા સાંભળ્યા છતાં પણ તેને વિષે તેઓ આળસ કરે છે. જુગાર અને વાર્તાને વિનોદથી આખી રાત્રિ પસાર કરે છે, અને ધર્મ સાંભળવા માટે ગુરુની પાસે બેસે છે ત્યારે નિદ્રાથી શૂર્ણિત થાય છે. હાસ્યના હેતુ ભૂત વિચિત્ર પ્રકારની કથા સાંભળીને પ્રકુલ્લિત મુખવાળા થાય છે અને સંસારથી ઉદાસીનતા કરવાવાળી કથાને રસ વિનાની જાણીને તે સાંભળવાને પણ ઇચ્છતા નથી. પુત્ર અગર ભાઈએ વૈરાગ્યથી વ્રત લેવાની ઈચ્છા કર્યો તે તેઓ શત્રુની માફક સાધુએલ ઉપર નીચ વચનોરૂપ ધૂળની વૃષ્ટિ કરે છે, પણ વિચારતા નથી કે “અમારા દેખતાં દેખતાં યમરાજા અમારા પુત્રને હરી જાય છે. તેવા પુત્રોમાંથી એક પણ ગુરુની સેવા કરે છે તે કરતાં વધારે પ્રાર્થના કરવા લાયક બીજું શું છે!” વળી ભેજન, ઔષધ, વસ્ત્ર, પુત્ર, ઘર અને ઉપકરણ પ્રમુખ વસ્તુઓમાંથી જે સાધુને ઉપયોગમાં આવે તેજ સારભૂત છે.' આ રીતિને તેઓ સમજતા જ નથી. પરણેલી, યુવાન અને ઉત્તમ કુળવાળી ધર્મપત્નીને તેઓ તૃણની માફક ગણે છે, અને કરડે વિટ (જાર) પુરુષથી સેવાયેલી વિદ્યાને વિષે આસક્ત થાય છે.
જે થવાનું હોય છે તે થાય જ છે, તે જિનેશ્વર વિના બીજા દેવેને માનવાનું મને શું પ્રજન છે?” આ પ્રમાણે આફતને વખતે પણ ધીરતા રાખવાવાળા શ્રાવકે કલિકાલમાં -થોડાજ જણાય છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, ૧૨
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
પ્રબંધ ચિંતામણિ સંવર, નિજર, બંધ અને મેક્ષ–આ નવ તત્ત્વો * પ્રાય તેઓ (કલિકાલમાં ઉત્પન્ન થયેલા શ્રાવક) જાણતા જ નથી.
જેઓની પાસે લક્ષ્મી અને મહત્ત્વ (મેટાઈ, માન) છે તેઓને વિડંબના પમાડવાને માટે કળિકાળે મિથ્યાત્વ, વિરતિ ત્યાગવૃત્તિ ઉપર દ્વેષ અને કુપાત્રમાં આસક્તિ કરવાનું શીખવ્યું છે. આ દિવસ ઘણું પ્રયાસવાળા આરંભે કરાવીને ધર્મકાર્યને અવસરે તેમના શરીરમાં તે શ્રમ (થાક) ઉન્ન કરે છે. ધર્મ સમાધિથી ઉન્ન થાય છે એમ
* જીવ-જેનામાં ચૈતન્ય છે તે ૧. અજીવ જડ ચૈતન્ય રહિત તેમજ જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે તે. જો કે દરેક મનુખ્યાદિકમાં એ રૂપ રસાદિ દેખાય છે પણ તેથી તેઓ જડ છે, એમ માની ન લેતાં તેમાં વિવેકબુદ્ધિથી વિચાર કરો કે જેમાં રૂ૫ રસાદિ છે અથવા જે રૂપ રસાદિમય છે તે પુદ્ગલ (શરીર) છે શરીર છે તે જડ છે. પણ તેમાં રહેલો આત્મા જે કે અરૂપી છે તે ચૈતન્ય છે. ૨. પુણ્ય-શુભ કર્મોને વિપાક–આ તત્વમાં પુણ્ય કેવાં કારણોથી બંધાય છે તે જાણવાનું છે ૩. પાપ- અશુભ કર્મને વિપાક-આમાં પણ પાપ કેવાં કારણોથી બંધાય છે તે જાણવાનું છે ૪. આશ્રવ - કર્મને આવવાના પ્રકાર ૫ સંવર-કર્મને આવતાં અટકાવવાના પ્રકાર ૬. નિરા-બાંધેલ કર્મોનું ઝરી જવું–ખરી પડવું. આ તત્ત્વમાં કર્મને નાશ કેવા ઉપાયથી થાય છે તે જાણવાનું છે ૭ બંધ-કર્મોનું જુદા જુદા રૂપમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશપણે જુદાજુદા ફળ આપવા તરીકે બંધાવું ૮ મેક્ષ-સર્વથા કર્મોથી મુક્ત થવું–પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થવું ૯. પાપ-પુણ્ય અને આશ્રવ આ ત્રણેને એક આશ્રવમાં જ ગણતાં સાત તો પણ કહેવામાં આવે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૭ ]
જાણુંને સમાધિને નાશ કરવા માટે કલેશની પ્રિયતાવાળા કળિકાળે પૃથ્વીને યુદ્ધના આડંબરવાળી કરી મુકી છે. અર્થાત્
જ્યાં ત્યાં પરસ્પર કલેશ ઉત્પન્ન કરાવીને સમાધિનો નાશ કર્યો છે. વળી કવિના મહાભ્યથી લેકેનું (ધન) લઈ લેવા માટે રાજાઓ રાક્ષસ જેવા થયા છે, અને તેઓએ નિમેલ રક્ષણ કરવાવાળા મનુષ્ય (અધિકારીએ ભક્ષણ ફરનારા લુંટીને ખાવાવાળા) થયા છે. વળી એ કળિકાળમાં પુત્ર માતા પિતાની સેવા કરતા નથી અને માતા-પિતા પુત્રને વિશ્વાસ કરતા નથી. સગા ભાઈઓ ધનની આશાથી માતેલા સાંઢની માફક અન્ય યુદ્ધ કરે છે. સાસુ વિંછણીની માફક વહુને ચેડા અપરાધે પણ નિરંતર આંસુ પડાવતી કરીને દુઃખ આપે છે અને પુત્રી ઉપર કામધેનુ ગાયના જેવું આચરણ કરે છે. પરિણામે તે વહુ પણ ઘરને વિષે પિતાને માલિક્ર માનતી સાસુની સાથે સારી રીતે વર્તતી નથી, અને નદી જેમ પર્વતને ભેદે છે તેમ શીતળ વચનરૂપ જળવડે તે પોતાના સ્વામીને ભેદે છે (અર્થાત્ સ્વામીને પિતાને આધીન કરીને સાસુ ઉપરથી મન ઉતરાવી નાખે છે). મનુષ્ય પોતાના ગાળાની સાથે ઈર્ષ્યા કરે છે અને સાળાઓની સાથે મિત્રોઈ બાંધે છે, તેમજ સ્ત્રીને આધીન થઈને માતાને પણ કઠોર વચને કહે છે. ગ્રીષ્મ
તુમાં સરેવરના પાણીની માફક કળિકાળમાં મનુષ્યની પાસે ધન ડું હોય છે, અને તે પણ ઘણું આરંભ વાળું, ઘણુ કલેશવાળું અને ઘણાને આધીન રહેલું હોય છે. અવસરે મેઘ વરસતો નથી, અકાળે વૃદ્ધિ થાય છે અને ધનાલ્યો
Page #195
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦ ]
પ્રબંધ ચિંતામણિ સુપાત્રદાનથી પરા મુખ થઈ કુપાત્રમાં પિસ ખચે છે. ધર્મપત્નીમાં પુરુષોનો સ્નેહ વિષયવૃત્તિ શાંત થાય ત્યાં સુધીજ દેખાય છે ત્યારે પત્નીનો સ્વામી ઉપર સ્નેહ પણ તે પોતાનું ભરણપોષણ કરે ત્યાં સુધી જ જણાય છે આવી રીતે કળિકાળમાં પત્નીની અને સ્વામીની–બંનેની ધૂર્તતાવાળી મિત્રાઈ છે. સ્વાર્થની સિદ્ધિ થાય ત્યાંસુધી મિત્રાઈ, સંકટ ન આવે ત્યાં સુધી નિયમ, હૃદય મજબુત રહે ત્યાંસુધીજ સમ્યકત્વ અને પ્રસિદ્ધિનો લાભ મળે ત્યાંસુધી જ સારી કિયા જણાય છે. વળી આ કળિકાળમાં શહેરે ગામડાં જેવાં, ગામડાંઓ ભિલેના વાસ જેવા, નગરના લોકે ગામડાના લોક જેવાં અને ગામડાના લેકે ભૂત જેવા દેખાય છે. કર દેવાવાળા ચેર જેવા, કુળવાન પુરુષે ભાંડ જેવા અને કુળવાન સ્ત્રીઓ પણ ચાલ, પહેરવેશ અને હસવા પ્રમુખથી વેશ્યા જેવી દેખાય છે. તેમજ પૃથ્વી થડા અનાજેવાળી, ગાયે થડા દૂધવાળી, વૃક્ષે અલ્પ ફળવાળા, દેશે થોડી વસતીવાળા અને જળાશયે થોડા પાણીવાળાં થયાં છે, વાણી ઘણી પૈશુનતાવાળી (ચાડી ખાવી–આથી પાછી કરવી તે), પ્રજા ઘણી કન્યાઓવાળી, આજીવિકા ઘણા આરંભવાળી અને સુખ ઘણું મૈથુન સેવવું તે થઈ પડ્યું છે, અહંકાર વિનાને તપ, દંભ વિનાને ધર્મ, મદ વિનાનું શ્રુત કૃપણુતા વિનાની લક્ષ્મી અને વિકાર વિનાનું યૌવન કળિકાળમાં ક્યાંથી હોય? (કેઈ જગ્યાએ દેખાતું નથી.)
આ પ્રમાણે વનમાં લાગેલા દાવાનળની માફક પૃથ્વી ઉપર કળિકાળ અવસર પામીને વિસ્તાર પામે છતે એ
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૮૧ ] ગુણવડે મેઘ સમાન કેણ હોય કે જે કળિકાળ૫ અગ્નિને બુઝાવવામાં નિપુણતાને ધારણ કરે? અર્થાત્ એ અવસરે એવો કે દેખાતું નહોતું. એ વખતે ગુણેથી ગંભીર અને વીર પરમાત્માની (જ્ઞાન, દર્શન અને ચારિત્રરુપ) લક્ષ્મીને અંતઃકરણથી પ્રેમી કુમારપાળ રાજા પૃથ્વીતળને વિષે અવતર્યો. વેતાંબરાચાર્ય (શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તે રાજા વિષમ શત્રુ (કામ)ને જીતવાવાળે થયે, અને (જિનેશ્વર ભગવાનના દેરાસરના મિષથી તેણે પિતાના યશના ગુચ્છાઓ પૃથ્વી ઉપર વિસ્તાર્યા (અર્થાત્ અનેક સ્થળે દેરાસર બંધાવી પિતાને યશ ફેલા). શરીરમાં મજજા પર્યત જૈનધમી એ રાજાએ અઢાર દેશને વિષે “માર એવો શબ્દ પણ બંધ કરાવી દીધે, જેથી તે રાજા રાજર્ષિ (રાજા છતાં મુનિ) પણે પ્રખ્યાતિ પામે. પતિ અને પુત્ર વિનાની સ્ત્રીઓના ધનની આશાથી પિતાને પુત્રની માફક ગણાવતા રાજાઓમાં તે રાજા સંતોષથી પતિપુત્ર વિનાની સ્ત્રીનું ધન લેવું મુકી દેવાથી રાજપિતામહ છે.
નોટ-આગલા વખતમાં એવો રિવાજ હતું કે ઘરને માલિક પુત્ર વિના મરી જાય છે તેનું ધન (સ્ત્રી) વિદ્યમાન છતાં તે (સ્ત્રી)ના નિર્વાહ જેટલું રાખીને બાકીનું રાજાઓ લઈ જતા હતા. કેમકે બીજા વારસદારની પાછળ રાજા વારસદાર છે એમ તેઓ માનતા હતા. તે વારસદારમાં પુત્રજ વારસદાર ગણાય પણ બીજાઓ નહીં એમ
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રબેધ ચિંતામણિ
તેમના કર્તવ્ય ઉપરથી અનુમાન થાય છે. આ રિવાજ કુમારપાળે બંધ કર્યો.
કાયર પુરુષના ધનને ત્યાગ કર અને વીર પુરુના પ્રાણને હરતે તે ધર્મયુદ્ધ કરવાવાળા વીર પુરુષોમાં મુગટ સમાન થયે મનુષ્યોજ ફક્ત તેને દીર્ધાયુષી ઈચ્છા હતા એમ નહિ પણ અકાળે મરવાના ભયથી મુક્ત થયેલા હરિણ, પક્ષી અને માછલાં પ્રમુખ પણ તેને દીર્ધાયુષી ઈચ્છતા હતા. તેણે માત્ર મનુષ્યોનેજ ધર્મમાર્ગમાં જોડ્યા એમ નહીં પણ નીચ જાતિના દેવને પણ જોરથી માંસની આશાને ત્યાગ કરાવીને ધર્મમાર્ગમાં જોયા છે. જન્મથી બળવાન અને પુષ્ટ શરીરવાળા કળિકાળને જાણીને ચૌલુક્યવંશને ચક્રવત્તી અને જ્ઞાની કુમારપાળ રાજા તેને ના કરવાને ચાલ્યું. પછી બળવાન કળિકાળે પિતાના સૈન્યના અગ્રેસર કરેલા ઇત (જુગાર), મદિરા, માંસ અને શિકારરૂપ સુભટોને તે રાજાએ પ્રથમજ માર્યા. ( અર્થાત્ ધૂત, મદિરા, માંસ અને શિકાર આ ચાર વસ્તુઓ પિતાના રાજ્યમાંથી કઢાવી નાખી . કસાઈખાનું અને મદિરાની ભઠ્ઠી–આ નામની મેહરાજાની બે રાણીઓ જે કળિકાળના શરીરને ભજન અને પાનદેવાથી હિતકારી હતી તેમને આ રાજાએ જીવથીજ મારી નાંખી (અર્થાત્ કષાઈખાનાં અને દારૂની ભઠ્ઠીઓ રાજ્યમાંથી કઢાવી નાંખી). અમારી શબ્દ (કેઈ જીવને ન મારે એવી રીતે દરેક સ્થળે જાહેર કરવું) રૂપ ભાલાવડે આ રાજાએ કળિકાળને ભેદી નાંખે તે પણ તે અક્ષત શરીરવાળો
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૧૮૩ ]
રહ્યો, તેથી શું તેનું આયુષ્ય નિરૂપક્રમ (જેટલું આયુષ્ય બાંધ્યુ હાય તેટલું પૂર્ણ કર્યાં સિવાય કોઈ પણ કારણથી ત્રુટી ન શકે તેવું) છે? અથવા શું તેને પહેલું સંઘયણુ છે? અથવા શુ તેણે રસાયણ ખાધુ છે! કે શું તેને યમરાજાની સાથે મિત્રાઇ છે?' આ પ્રમાણે મોટા પુરુષો તેને માટે વિચાર કરવા લાગ્યા. હવે કળિકાળ ગ ળયા બળદની પેઠે ઉઠવાને અસમર્થ છે એમ જાણીને રાજાએ તેના ઉપર ક્ષમાને ઉચિત આચરણ કરીને છેડી દીધેા. કેમકે સમ પુરુષા ગ્લાનિ પામેલાના ઘાત કરતા નથી. ત્યારપછી જગૃત શત્રુરૂપ કાંટા વિનાનું થવાથી કુમારપાળ રાજા કોમળ પગવાળી જિનેશ્વરની આજ્ઞાને દરેક દેશમાં ખેલાવવા (પ્રવર્તાવવા) લાગ્યા. ચારે વણુના લેકે (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર) અહુ તના અનુયાયી (જૈની) થયા. લાકોએ હિંસાને ત્યાગ કર્યાં, સ જગ્યાએ સાધુએ પૂજાવા લાગ્યા અને ધર્મી સંબંધી વાણી ભણાવા લાગી. આ પ્રમાણે કુમારપાળ રાજાએ જ્યાંસુધી પૃથ્વીનું પાલન કર્યું ત્યાં સુધી અંશુલીના અગ્ર ભાગે પૃથ્વીને સ્પર્શ કરનાર કળિકાળ દુ:ખી અવસ્થામાં રહ્યો. પછી અપ્સરાએના ભાગ્યે કુમારપાળરાજા સ્વરૂપ મહેલમાં આરાહિત થયે છતે અર્થાત્ મરણ પામ્યું છતે ઉનાળાની ઋતુ ગયા બાદ સૂકાયેલા દેડકા પાછા તાજા થાય તેની માફક કળિકાળ ફરીને વિલાસ કરવા લાગ્યું; અને મનુષ્યેામાં ગુરુભક્તિ, બળ, બુદ્ધિ, ધર્મ, આયુષ્ય, શ્રુત અને સુખ એ અનંતગુણ હાનિવડે નિરંતર ઘટાડવા લાગ્યું. તેમજ વિરોધ, ક્રોધ, અજ્ઞાન, અસત્ય, કપટ અને
Page #199
--------------------------------------------------------------------------
________________
[૧૮૪]
પ્રબંધ ચિંતામણિ કલેશ—એ અનંતગુણી વૃદ્ધિવડે પ્રતિદિન વધારવા લાગ્યો. અનુક્રમે રાજાએથી પણ ન જીતી શકાય એવે અને રાક્ષસની માફક જગતને ક્ષોભ પમાડતે તે (કળિકાળ) પણ આ જગતમાં સર્વ જીવોનું અસ્થિરપણું હોવાથી કાળાંતરે મરણ પામ્યા. ત્યારપછી કળિકાળ મરણ પામવાથી મેહરાના સ્વામિભક્તિ અને બળાદિક તેના ગુણેને સંભારી સંભારીને વિલાપ કરવા લાગ્યું. “શત્રુઓને નાશ અને સ્વજનાનું પોષણ જેમ આ કળિકાળે કર્યું તેમ કઈ પણ વીમાની (આત્માને વીર માનનાર) તે પ્રમાણે કરી શકશે? અરે ! ખેદની વાત છે કે વિધાતા મહા રૂપવાળા, મહા બુદ્ધિવાળા, મહા શૌર્યવાળા અને મહા બળવાન પુરુષને પ્રાયે દીર્ધાયુષી બનાવતી જ નથી. જેમ સર્પથી વૃક્ષ અને મગરથી પાણીનું આક્રમણ (પરાભવ) કરાય છે તેમ છે કળિકાળ ! તારા વિના દીનતા પામેલું મારું સૈન્ય શત્રુવડે સુખેથી આક્રમણ (પરાભવ કરાશે. આ પ્રમાણે વિલાપ કરીને વળી મેહરાજા વિચારે છે કે સ્ત્રી અને બાળકને સુલભ એવા રૂદનથી હવે સયું; જે આ મારી બે ભુજાઓ કુશળ છે તે બીજે પૃથ્વી ઉપર (મારાથી વધારે) કેણ છે?
(આ પ્રમાણે નિર્ણય કરીને) સૂર્ય સમાન કાંતિવાળા મેહરાજા શેકરૂપ અંધકારને ભેદી આલ બનપૂર્વક ઉઠીને પિતાની વાણીવડે પૃથ્વીરૂપ સેનાને સમ્યફ પ્રકારે ભાવત (વાસિત) કરી. તેણે આશ્વાસિત (હિંમતવાળું) કરેલું બધું સૈન્ય ઉલ્લાસ પામ્યું, અને વિચારવા લાગ્યું કે –“આ
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રાધ ચિંતામણિ
[ ૧૮૫ ]
આશ્ચર્યની વાત છે કે આપદામાં આવી પડેલા સ્વામીની પણ ચતુરાઇ કેવી છે? ’
કળિકાળ વ્યતીત થયે છતે અધકારના સમૂહને વિષે સૂર્યની માફ્ક સંપદાના પ્રકાશક વીતરાગ (કેવળી તથા તીથ કરા) ફરીને પ્રગટ થયા. પહેલાં બળવાન કળિકાળે પકડેલા મેપુરીના વટેમાર્ગુએ માહુરાજાને ઘેર દાસ તરીકે રહ્યા હતા, તેમાંથી કેટલાએક તે વખતે વીતરાગ પ્રગટ થયા ત્યારે) ત્યાંથી નાસી ગયા અને વીતરાગની પાસે આવી હાથ જોડીને તેએ મેહુરાજા તરફથી અનુભવેલી પેાતાની વિડંબના જણાવી કહેવા લાગ્યા કે ‘ હે કૃપાકર ! તમારા ઉપર લાગી રહેલ અંતઃકરણવાળા અમે મેહરૂપ વ્યાધિની મહા ઔષધિ તુલ્ય મુક્તિ (મેાક્ષ)ને જેમ પામી શકીએ તેમ કરો.' પછી (તે લેાકેાનાં વચન સાંભળીને) દયાળુમાં અગ્રેસર જગતના સ્વામી અડુતે કહ્યુ કે ‘હે ભવ્ય જીવે ! તમારી મુક્તિની ઇચ્છા અખંડ થાઓ. કેમકે મેાક્ષના સબંધમાં પ્રતિબધ કરવાવાળા કળિકાળ પેાતાની મેળે નાશ પામ્યા છે તેથી તમારું પાતનું ભાગ્ય જાગ્રત થયુ' છે એમ જાણા. કળિકાળથી થતી તમારી સમગ્ર પીડાને જાણ્યા છતાં હું જે અવસરની રાહ જોઇને ઉદાસીનતા રાખતા હતા તે અવસર હવે આવ્યે છે. આ વિવેકવીર જ્યારે સંયમશ્રીને અંગીકાર કરીને યુદ્ધ કરવાને ઉડશે ત્યારે નિશ્ચે મેાહુના નાશ થયેાજ સમજજો.” પછી. અંત વિવેકને કહે છે કે “હે વિવેક વત્સ ! તુ' સાંભળ જો તું અતુલ પરાક્રમને ધારાણ કરે છે તે આજે તારી
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
પ્રબોધ ચિંતામણિ વીરચર્યા (વીરપુરુષોને ઉચિત આચરણ) ઉતાવળથી દેખાડીને આ સંયમશ્રીનું પાણિગ્રહણ કર. આ સંયમી શ્રી વીરકુળમાં પેદા થયેલી છે, પિતે વર (વિકટ) વ્રતોને આશ્રયે રહેલી છે અને વીર પુરુષને જ વરવાની ઈચ્છાવાળી છે; કાયર પુરુષને વિષે તે રષ (ગુસ્સો કરવાવાળી છે. આની સાથે વિવાહ કર્યો છતે મહાન જ્ઞાન ઉલ્લાસ (વૃદ્ધિ) પામે છે. કેમકે બીજી સ્ત્રીઓની માફક આ સ્ત્રી બુદ્ધિ અને જ્ઞાનની વિરોધી નથી. બીજી સ્ત્રીઓ (સંસારી સ્ત્રીઓની આસક્તિથી વશ થયેલા દેવે પણ દૂર થઈ જાય છે, અને આ સંયમશ્રીની સંગતિને ઈચ્છાવાળા મનુષ્યના ચરણ તે ઇદ્રો પણ સેવે છે. પ્રાયે સ્ત્રીઓ રસ્તામાં પુરુષોને પગબંધનનું કારણ છે; પણ આ સંયમશ્રીમાં આસક્ત થયેલ માણસ તે મેક્ષને પણ ઘરના આંગણાની માફકજ ‘માને છે. મનુષ્યને આજીવિકાને અર્થે સ્ત્રીઓ કલેશનું કારણ થઈ પડે છે અને આ સંયમશ્રીને તે બાહ્યવૃત્તિથી (અંતરંગ શ્રદ્ધા વિના) પણ અંગીકાર કરાય તો તેની (અંગીકાર કરનારની) તે (આજીવિકાની) ચિંતા તે દૂરજ થાય છે. પ્રાયે સ્ત્રીઓને યુવાન સ્વામીજ સારો લાગે છે, અને આ (સંયમશ્રી) તે ઉલટી વૃદ્ધ સાધુઓને વિષે પ્રીતિ ધારણ કરે છે. બીજબુદ્ધિ આદિ લબ્ધિઓ અને અણિમાદિ સિદ્ધિઓ મનુષ્યને આ (સંયમશ્રી)ના પ્રસાદથી પિતાની મેળેજ પ્રગટ થાય છે. જેમ મેતીની પંક્તિમાં મુકેલ કાચમણિ પણ મરકત મણિની માફક આચરણ કરે છે ? છે), તેમ આની સાથે મળી જવાથી દોષ પણ ગુણની
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૮૭ ] માફક આચરણ કરે છે. સુધાથી પેદા થયેલું દુબળાપણું, કુત્સિત અનાજનું ખાવું, ટાઢ તાપ સહન કરવા, વાળનું બરસટણ પણું અને કેવળ પૃથ્વીતળ ઉપર શયન કરવું આ સર્વ વસ્તુઓ ગૃહસ્થાશ્રમમાં અવનતિ બતાવે છે, અને તેજ વસ્તુઓ સંયમમાં ( સાધુપણાને વિષે ડંસત કરે છે. માટેજ યોગ્ય પદે જોડવાથી દોષે પણ મનુષ્યને ગુણરૂપ થાય છે.
વળી આ સંઘમશ્રી સ્નાન કર્યા વિના વિશુદ્ધ શરીરવાળી છે, આભૂષણ વિના મનોહર છે, આહાર વિના બળવાન અને વસ્ત્ર વિના પણ સારી રીતે ઢંકાયેલી છે. છે. એકાંત વિના આલિંગન કરવાવાળી, મેહ ઉત્પન્ન કર્યા વિના સુખ દેવાવાળી, વાહન વિના સાથે ચાલનારી અને પ્રાર્થના કર્યા વિના પ્રીતિ ઉત્પન્ન કરનારી છે. તે દેવ, દેવેંદ્ર અને ઉપેદ્રની ઈચ્છાવાળી નથી, પણ ગુણના આગ્રહવાળી (ગુણાનુરાગીરહેવાથી શુદ્ધ આશય (પરિણામ) વાળાને વિષેજ આસક્ત થાય છે. એટલા માટે બીજી સર્વ સ્ત્રીઓ કરતાં આ (સંયમશ્રી) પિતાના લક્ષણવડે જુદાજ સ્વભાવવાળી છે. આની સાથે લેકેન્સર (ઉત્તમ) આચાર વિના કેઈપણ સંબંધ કરવાને લાયક નથી. આણે (સંયમશ્રીએ) પહેલાં પ્રતિજ્ઞા કરી છે કે “જે પુરુષ મોઢેથી અગ્નિની જ્વાળાને પતે રાધાવેધ કરે તે મારી ઈચ્છા કરે' (અર્થાત્ તેની સાથે હું પરણીશ). માટે હે વિવેક ! તને વરવાના આગ્રહવાળી અહીં આવેલી આ સંયમશ્રીને
Page #203
--------------------------------------------------------------------------
________________
[૧૮૮]
પ્રબોધ ચિંતામણિ તું જો અને વીરવૃત્તિથી તેને આનંદ પમાડીને તેની સાથે તું જલદી વિવાહ કર.”
અહંતનાં આવાં વચનો સાંભળીને વિકસ્વર મરાયવાળે અને માન રહિત વિવેકમલ જવાબ આપે છે કે “હે નાથ ! તમે સર્વજ્ઞ છે, તેથી હું શું બેલું? હે પ્રભુ ! કેમળ હૃદયવાળા મારામાં શું એવું સામર્થ્ય છે? હે સ્વામી ! આ મોટાઈ હું કેવળ તમારી સેવાથી જ પામ્યો છું. સ્વામી અતુલ બળવાન હોવાથી સેવકને વિષે પણ બળ સંભવે છે, કેમકે બાવનાચંદનના વનમાં ઉત્પન્ન થયેલા લીંબડાદિ પણ ચંદનપણાને પામે છે. હે સભાના લોકે! સ્વામીના પદાતીઓમાં પરમાણુ તુલ્ય મારાવડે વીર પુરુષની કીડાનું કુતૂહલ કરાય છે તે તમે જુઓ.” (આ પ્રમાણે કહીને વિવેક અહંતની આજ્ઞાથી રાધાવેધ સાધે છે). (રાધાવેધનું વર્ણન) અનંતા ભવના વિસ્તારરૂપ મંડપને વિષે વિશિષ્ટ (વિલક્ષણ) પુરુષના હૃદયને આધારભૂત સુંદર આકૃતિવાળે મહાદેવ નામને સ્તંભ છે. તેને આધારે ડાબી અને જમણી ગતિએ વેગથી ફરવાવાળા આઠ કર્મ રૂપ આઠ ચક્કા જેવા વાળાને) આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. તે આઠ ચક્રની પાસે દઢ સ્થિરતાવાળી તત્ત્વકળા નામની રાધા (પુતળી) છે. તે નિરપરાધી છે તે પણ સપુરુષને વેધ્ય હોવાથી તે વેધ્યપણે પ્રખ્યાતિ પામેલી છે. તે સ્તંભના નજીકના ભાગમાં પૃથ્વી ઉપર અતએ ગુરુના સ્નેહથી ભરેલે ઉત્તમ આચારવાળે સિદ્ધાંત નામ કુંડ સ્થાપન કરેલ છે. તેની પાસે જવાથી જેના ઉપર સદ્ગુરુ તુષ્ટ
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૮૯]
માન થાય છે તેઓને વૈર્યતા નામના બાણસહિત આત્મચિંતન નામનું ધનુષ્ય મળે છે. અમે પંડિત છીએ એમ માનનારા અનેક પુરુષે (પૂર્વકાળમાં) તે મહાતંભની પાસે આવ્યા હતા, અને દુઃખે આરાધના કરી શકાય તેવી રાધાને વીંધવાને પોતાના મનરૂપ બાણ ફેંકયા હતા. પરંતુ પડી ગયેલા બાણવાળા, ગળી ગયેલા માનવાળા અને મહા પુરુષથી હાંસી કરાયેલા તેઓ પાછા વળેલા અને મૂઢ ચિત્તવાળા થયા છતા નિરંતર પશ્ચાત્તાપ કરવાવાળા થયા છે. હવે જગતના સ્વામી અહેબતને ધ્યાનને વિષે એકાગ્રતાથી તત્પર થયેલા વિવેક રાધવેધને ઉપદેશ આપવાવાળા પોતાના ગુરુને નમસ્કાર કર્યો. પછી અભ ગતિએ મહાત્માના મસ્તકને પણ કંપાયમાન કરતે તે જે ઠેકાણે ધનુબ્દના બાણથી શોભિત સિદ્ધાંત નામને કુંડ છે ત્યાં ગયે. તે કુંડને તેણે એવી રીતે સ્થાપન કર્યો કે જેથી ઉત્તમ આરિસાને વિષે જેમ રૂપે પ્રતિબિંબિત થાય છે તેમ તેને વિષે આઠે ચકો પ્રતિબિંબિત થવાથી તેને સ્પષ્ટ રીતે દેખવા લાગ્યો. પછી તેણે અહિંસાદિ આઠ પુ વડે ( અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને માયા, નિયાણું તથા મિથ્યાત્વ ત્રણ શલ્યથી રહિતપણું) ધનુષ્ય સહિત બાણની પૂજા કરી, કેમકે પૂજ્યની પૂજાનું ઉલ્લંઘન કરવાથી ઈટની સિદ્ધિ કેમ થાય ? અર્થાત્ નજ થાય. ત્યાર પછી પણચ સહિત ધનુષ્ય ઉપર બાણ જેડેલ છે જેણે એવા વિવેક પુરુષને આનંદ અને મેહના સુભટોને ખેદ ઉત્પન્ન કર્યો (અર્થાત્ આવી સ્થિતિમાં વિવેકને જોઈને પુરુષો
Page #205
--------------------------------------------------------------------------
________________
[૧૯]
પ્રબંધ ચિંતામણિ આનંદ પામ્યા). પછી ઊર્વ દિશામાં બાણનું સંધાન કરીને અને પ્રાણીઓના હિતની ઈચ્છાથી ભૂમિ તરફ દૃષ્ટિ સ્થાપન કરીને ચકની ભ્રમી (ભમવાપણા)ને જેતે છતો ઘણા વખત સુધી તે સ્થિર ઉભે રહ્યો. ત્યારપછી યુદ્ધ કરવામાં ચતુર અને સાહસિક વિવેકે ચકસમૂહના વિવરમાંથી (રાધાને વીંધવાને) અવસર જાણીને દીર્ધતારૂપ બાણવડે અકસ્માતું રાધાને વીંધી, નાખી, અર્થાત્ રાધાવેધ કર્યો. (તે વખતે) જય જય શબ્દો કરતા ઇંદ્રોએ વિવેકના મસ્તક ઉપર તેના યશરૂપ નિર્મળ પુપિની વૃષ્ટિ કરી (અર્થાત્ સવે વિવેકને યશવાદ બોલવા લાગ્યા. વર્ષાઋતુના મેઘના યાણુથી તૃપ્ત થયેલ વૃક્ષની માફક જોવામાં તત્પર રહેલા નગરના લોકો પણ પરમ આનંદ પામ્યા. તે વખતે મેરની કલગીની સખી સરખી સર્વ સંગના પરિત્યાગરૂ૫ વાણીને સાધુઓમાં શ્રેષ્ઠ વિવેક પિતાને મુખે સુખપૂર્વક અંગીકાર કરી. (અર્થાત્ “હું સર્વ સંગને ત્યાગ કરૂં છું, એમ વિવેકે પિતાના મુખે પ્રતિજ્ઞા કરી.) તેની વીરવૃત્તિ જોઈ પ્રબળ ઉત્સુક થરેલી સંયમશ્રીએ નજીક આવીને તેના કંઠમાં વરમાળા નાખી (અર્થાત વિવેકે સંયમ (ચારિત્ર અંગીકાર કર્યું છે. મનુષ્ય અને દેવાની સ્ત્રીઓએ કીર્તિના સમૂડને ધવલ મંગળવડે ગાયે છતે, વિશ્વવ્યાપી ત્રસ અને થાવર જી સંબંધી અભય પડહ ઘેષિત કર્યો છે, આ બેઉ જુદા ન પડે એવી બુદ્ધિથી ચિત્તરૂપી વસ્ત્રથી સંયમશ્રીને વિવેકને આપસમાં સંબંધિત કર્યો અને પુરેહિતે ગુણરૂપી આહુતીવડે અગ્નિની જવાળા વધાર્યો છતે ઘણા
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૧ ] કાળની ઈષ્ટાર્થ સિદ્ધિથી થયેલી પ્રીતિને લીધે વિહળ થયેલા વિવેક અને સંયમશ્રીના વિવાહને ત્રણ ભુવનમાં ઉત્તમ એવો ઉત્સવ છે. આ વિવેકથી અમારા શરીરનું કલ્યાણ થશે, એવી સંભાવનાને લીધે વિવેક વિવાહિત થયાથી જગતના સર્વ જી હર્ષિત થયા. જે સુખ સ્ત્રીરૂપ નિકુંજ (પર્વત વગેરેમાં વેલા વગેરેથી ઢંકાયેલું સ્થાન)માં રહેલા હાથી તુલ્ય ચકવર્તી અથવા ઈંદ્ર પામતા નથી તે સુખ સંયમશ્રીને અંગીકાર કરીને વિવેક પામ્યા. તે સ્ત્રીના નિત્યના આલિંગનથી ઉત્પન્ન થયે છે મહા ઉત્સાહ જેને એવા વિવેક આ પ્રમાણે (આગળ બતાવે છે તે પ્રમાણે પગલે પગલે પિતાનું વધતું પરાક્રમ દેખાડવા માંડયું.
પિતાની પાસે આવેલા અતિક્રૂર સ્વભાવવાળા બાવીશ પરીષહોને જેમ વાઘ મૃગને પરાસ્ત કરે તેમ એક ક્ષણમાં તેણે પરાસ્ત કરી દીધા. વિશ્વને બુડાડનારી અને વેગથી વહેતી તૃષ્ણારૂપ નદીને કેઈના આલંબન વિના તરીને તે સામે કિનારે ગયે. મંદ રાગબુદ્ધિવાળા (અલ્પ રાગવાળા) વિવેકે પાંચ મહાવ્રત રૂપ પાંચ મેરૂ પર્વતને પણ વિશ્રામ વિના એક તૃણની જેમ ઉપાડયા. સ્વભાવથી ઉપસર્ગ કરવાવાળા શત્રુના અનર્ગલ સૈન્યને મથન (નાશ) કરવાને સમુદ્રની માફક પરાક્રમવાળે વિવેક દોડે અને જેથી તે સૈન્યને નાશ કર્યો. કાયેત્સર્ગ (કાઉસ્સગ્ગ–અમુક વખત સુધી શરીરને હલાવ્યા ચલાવ્યા વિના સ્થિર રાખી ધ્યાનમાં લીન થવું તે) રૂપ કરવતની ધાર ઉપર તે ચડે, તે પણ પગ દાયા
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ ]
પ્રાધ ચિંતામણિ
વિનાના રહ્યો એવા તે કાને આશ્ચય ન કરે ! અર્થાત્ સવ ને આશ્ચય કરે. નિર્દયતારૂપ અગ્નિવડે ચારે બાજુથી બળતા લેાકેાના ઘરના વિષે રહેતાં છતાં અને તેની જવાળાથી વ્યાપ્ત થયાં છતાં પણ તે કિંચિત્ માત્ર તાપ પામ્યા નહીં. જેમ જેમ વિવેકનું સાહસિકપણું ઉØસિત થતુ હતુ તેમ તેમ સયમશ્રીને પ્રેમ પણ તે (વિવેક)ને વિષે વિસ્તાર પામતે હતા. પછી સ્ત્રીના સ્નેહ (તેલ)થી સિંચાયેલે અને અગ્નિની સાક દીતા વિવેક સમગ્ર શત્રુના વંશના વિનાશ કરવાને માટે ઉડયા.
મેં માતાની સાથે મેહુના તરફથી (કારણથી) થયેલા મેાટા પ્રમાણમાં લાખ કરતાં અધિક જે જે પરાભવા સહન કરીને હૃદયની અંદર સ્થાપન કરેલા છે તે સર્વને આજે કાઢી નાંખીશ (અર્થાત્ તે સ` પરાભવાનું બૈર ુ... આજે માહ પાસેથી લઇશ) એ પ્રકારની પ્રતિજ્ઞાવાળા વિવેકે સત્કથા નામની જયભભા વગડાવી. (આ જયભભાને શબ્દ સાંભળતાં જ ) મડ઼ા શક્તિવાળા અને સંગ્રામની ઇચ્છાવાળા પુત્ર, અમાત્ય, સામત અને કોટવાળ પ્રમુખ પ્રાથના કર્યાં સિવાય વિવેકની પાસે આવવા લાગ્યા. જેમ ચંદ્રમા ચારે બાજુથી તારાવડે ઘેરાયેલ છે તેમ અખતરથી શૈાલતા હાથી, ઘેાડા, રથ અને પદ્માતીઓના સમૂહથી વિવેક ચારે બાજુથી ઘેરાયે ( અર્થાત્ તે સર્વ સૈન્યની વચ્ચે રહ્યો ). પાંચ ઇંદ્રિયના વિષય સ ંબંધની સ્તુતિ મને કાંઈ પણ ન સંભળાવવી એમ કહીને તે ભેગાના વિવેકે ત્યાગ કરવાથી સુશ્રુત નામના માગધે (ભાટે) જય યારવ વિસ્તાયે, તે વખતે
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિતામણિ
[૧૩] અચળ પર્વતને પણ શબ્દોના સમૂહથી ધ્વનિત (શબ્દિત) કરતા ગુરુના ઉપદેશરૂપ વાજી ઉચે પ્રકારે વાગવા લાગ્યા.
નિવૃત્તિ નામની માતાએ યુદ્ધ સંબંધી મંગળ કરેલું છે જેનું એવા, બેઉ સ્ત્રી (તસ્વરૂચિ અને સંયમશ્રી)ના દૃષ્ટિપાનથી બમણું પરાક્રમ ઉત્પન્ન થયેલ છે જેને એવા, વિચારમિત્રના મુખથી વીર કથારસનું પાન કરતા અને તે (રસ)થી ઉત્પન્ન થયેલ પરકમવડે શત્રુને બળને તૃણની માફક ગણતા તેમજ તરતમાં જ યુદ્ધ થશે એવા સંભ્રમવાળા વિવેકે નિશ્ચયરૂપ સન્નાહ (બખતર) ધારણ કરીને ઈટ સિદ્ધિને માટે પરમેશ્વર (અહેવ)ને નમસ્કાર કર્યો. તે વખતે ભગવાને કહ્યું કે “હે વત્સ! હે વિનયાદિ ગુણની ખાણ તુલ્ય વિવેક ! હું જ્ઞાનથી જાણું છું કે મેહરાજાને દૂર કરો તને અશક્ય નથી (અર્થાત્ તું મેહ નાશ કરી શકીશ). નું જન્મથીજ વગ્ય છે માટે જ મેં તને આ ઐશ્વર્ય આપ્યું છે. કેમકે બળ આપવાવાળું શર્યો અને ધી કુપાત્રમાં કેણ નાખે ? મેહુ તીવ્રતાથી જીતનારે અને તું શાંતતાથી જીતનાર છે. હિમ અને અગ્નિ તેમાં એક ઠંડું છે અને એક ઉષ્ણ છે છતાં વનને બાળવામાં બેઉ સરખી શિક્તિવાળા છે, તેમાં તમે પણ બંને રારખી શક્તિવાળા છે. ઠંડે પણ પાણીનો પ્રવાહ ઉચેથી પડતે પર્વતને પણ ભેદી નાખે છે. એ પ્રમાણે શાંતરસમાં રહેલે તું યુદ્ધમાં મેહના સુભટોને હણી નાખી. ઠંડું પાણી જેમ ઉષ્ણુ અગ્નિને બુઝાવી લાખે છે તેમ શાંત પ્રકૃતિવાળે તું પણ
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪]
પ્રબંધ ચિંતામણિ
શત્રુઓને પરાજય કરીશ. સૂર્ય છે તે સદા એકલે ફરે છે, અને ચંદ્ર શીતળ છે તે તારાઓના પરિવાર સહિત ફરે છે. તેથી સમજવું કે શીતળ છાયા કેને બહાલી નથી અને આતપ કેને તાપ કરતું નથી ? (અર્થાત્ શીતળ છાયા સર્વને ઇષ્ટ છે અને આપ સર્વને ઉદ્વેગ કરે છે.) હે ઉત્તમ સેવક ! તારા શીતળ સ્વભાવનો ત્યાગ નહીં કરતાં શત્રુઓને મારી નાખજે કે જેથી તારે મને રથ ઉદ્યમ સહિત સાફલ્યતાને પામે. તારી નિવૃત્તિ માતાને તું કઈ વખત દૂર કરીશ નહિ, કેમકે તેના દેખવા માત્રથી તું લેકેર સ્થિતિને પામીશ. આ ભવવિરાગ નામને તારો મેટો પુત્ર ન્યાયવાન છે. તેના જન્મથી જ તેનું બળ સહન કરવાને મેહના સૈનિકો અસમર્થ છે (તે પછીની અવસ્થાના બળનું તે કહેવું જ શું!). આ સંવેગ અને નિrs નામના તારા બે પુત્રે શત્રુનું નિવારણ કરવાવાળા છે. રણક્ષેત્રમાં યુદ્ધ કરતાં તેઓ વિશ્વને વિસ્મય પમાડશે. આ સમ્યક્રષ્ટિ નામને પ્રધાન છે તેને તું તારી પાસે જ રાખજે, કેમકે તેનાથી આ રણ (સંગ્રામ)ની સર્વ કિયા સફળતાને પામે છે. સઘળે ઠેકાણે ક્ષમાદિ (ક્ષમા, સરલતા, મૃદુતા અને સંતોષ) જે તારા ચાર સામંતે છે તેમાંથી એક પણ સંગ્રામમાં મેહને જીતવાને સમર્થ છેઆ વિમીબેધ નામને તારે કેટવાળ છે તે તને નિરંતર બહુ માન કરવા ગ્ય છે, કેમકે યુદ્ધમાં જે શત્રુ જે પ્રકારે જીતવા ગ્ય છે તે સર્વ તને તેજ કહેશે. સામાયિકાદિ કર્મોમાં બીજા પ્રત્યે જોડતે સદ્ધર્મ નામને આ પુરોહિત
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૫ ] છે. તેનાથી બીજે તને હિતકારી કેણ છે? યશ અને ધર્મ રૂપ દાંતવાળા તેમજ સદ્ગતિને હેતુરૂપ દેદીપ્યમાન સુંઢવાળા દાન ધર્માદિ આ તારા હાથીઓ છે, તેઓનું બળ શત્રુઓ કેમ સહન કરી શકશે ? (અર્થાત્ સહન કરી શકશે નહીં) ઉત્તમ સિદ્ધાંતથી નિષ્પન્ન સિદ્ધ) થયેલા જયપતાકા સહિત શીલાંગ (બ્રહ્મચર્યના અઢાર હજાર ભેદ)રૂપી હજારે રને સંગ્રામમાં કેણ પાછા હઠાવી શકે તેમ છે ? આ ગરમ અને તેજસ્વી તપના ભેદરૂપ ઘડાઓ છે, જે તીક્ષ્ણ ખરીના તાડનથી શત્રુની સેનાને ક્ષણવારમાં ચૂર્ણ કરી નાંખે તેવા છે. આ સ્વામીના ભક્ત એવા શુભ અધ્યવસાય નામના સુભટો છે. તેઓએ ગડુણ કરેલા દાનાદિ હાથીએ પિતાનું કાર્ય સાધે છે (અર્થાત્ શુભ અધ્યવસાયથી કરેલા દાનાદિ ધર્મજ ફળ આપે છે.) હે વત્સ ! રાત્રિ દિવસ ઉદ્યમ કરવાવાળો જે આ ઉત્સાહ નામને સેનાની (સેનાપતિ) છે, તેજ રણસંગ્રામમાં તારા થાકી ગયેલા સુભટોને ફરી ફરીને (ઉત્સાહ પમાડી) યુદ્ધ કરાવનારે છે. આ પ્રાયશ્ચિત્ત નામને પાણીને અધ્યક્ષ (રક્ષક) છે, તેને તું તારા પિતાની માફક શણજે, કેમકે તેજ શત્રુના પ્રહારથી પીડાયેલા સુભટોની ચિકિત્સા કરવાવાળે છે. બીજા પણ શય્યાપાલ પ્રમુખ જે તારા પક્ષપાતીઓ છે તે સર્વે તને ઉપકાર કરનારા અને કારણ વિના હિતકારી છે. તત્ત્વરૂચિ અને સંયમશ્રી નામની તારી એ સ્ત્રીઓ જે યુદ્ધમાં તારી સાથે આવે તે આ સ્ત્રી છે એવી બુદ્ધિથી તું તેની અવગણના કરીશ નહીં, કેમકે તારા સર્વ હૈદ્ધા કરતાં એ બે સ્ત્રીઓ અધિક બળવાન છે.”
કાર્ય સાધે છે એ વણ કરેલા લાભ અધ્યવસાય
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬ ]
પ્રબોધ ચિંતામણિ
ત્રણ ભુવનના સ્વામીની આ પ્રમાણેની હિતશિક્ષા સાંભળી તેમની આજ્ઞા લઈને વિવેકે પિતાની સ્ત્રીઓ ને કહ્યું કે “હે પ્રિયે! અમે સંગ્રામમાં જઈએ છીએ, તમે શું કરશે?” તે સ્ત્રીઓ કહે છે કે “હે પ્રિય! તમારા પ્રશ્નને આ પ્રયાસ નકામે છે. કેમકે તમારા વિના અમે કેઈપણ ઠેકાણે રહેતી જ નથી, કદાચ કોઈ ઠેકાણે એકલી રહી છે તે તત્કાળ અમે મરણ પામીએ છીએ (અર્થાત્ વિવેક વિના તસ્વરૂચિ અને સંયમશ્રી કેઈપણ ઠેકાણે હતી જ નથી.) હે સ્વામી! જે સ્ત્રી શત્રુને પરાભવ કરવાને અસમર્થ હોય તેને યુદ્ધમાં સાથે ન લેવી તે એગ્ય છે, પણ અમે તે શત્રુની સેનાને તૃણની ઉપમાવાળી સેના માનીએ છીએ (અર્થાત્ અમારી આગળ શત્રુની સેના તૃણ બરાબર છે).”
•. આ પ્રમાણે તે સ્ત્રીઓનાં સાહસિક વચને સાંભળીને વિવેકે તેઓને આજ્ઞા આપ્યું છતે તે સ્ત્રીઓ સાથે ચાલી. સત્ત્વની પરીક્ષામાં કેટલીએક સ્ત્રીઓ પુરુષને પણ ઓળંગી જાય છે (અર્થાત પુરુષ કરતાં આગળ વધે છે). પ્રશમની સાથે ક્ષમા, માર્દવની સાથે નમ્રતા, આર્જવની સાથે પ્રસન્નતા, સંતોષની સાથે ધૃતિ, વિચારની સાથે અનુપ્રેક્ષા (ગુણદોષ તપાસવાની બુદ્ધિ), વિમળબંધની સાથે ગવેષણું, કારણ કે (પંચાતીયા)ની સાથે શુદ્ધિ (મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ), તપની સાથે ઉપક્યિા સેનાના સ્વામીની સાથે ઓજસ્વિતા, પુરોહિતની સાથે આસ્તિકતા બુદ્ધિ, નગરશેઠની સાથે સચવાણું પાણીના
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૧૭]
અધ્યક્ષની સાથે અવદ્ય (પાપ) ભીરુતા, વિવેકના પુત્રની સાથે એકત્વધિ, બ્રહ્મવિદ્યા અને ભવનિંદા નામની સ્ત્રીઓ અને મહામાત્યની સાથે (આઠ કર્મરૂપ રેગની) શાંતિ કરનારી ગુણજ્ઞતા નામની સ્ત્રી ચાલી. આવી રીતે યુદ્ધને માટે હૈદ્ધાઓનું મંડળ તૈયાર થયે છતે મહા પરાકમી વિવેક શત્રુની સન્મુખ પ્રયાણ કરવા માટે ઉદ્યમ કરવા લાગ્યો. થોડા વખતમાં થવાવાળા સંગ્રામની સિદ્ધિને માટે શુકલ ધ્યાનના ભેદો, તે સર્વે વીર પુરુષને તે વખતે વિવિધ પ્રકારનાં શસ્ત્રરૂપે થયા. વીર પુરુષના શરીરની સાથે સારી રીતે જોડાયેલ (પક્ષે પૂર્વાપર વિરોધ રહિત) અને વિશેષ રનની ઘટનાને ઉચિત ગુરુની શિક્ષારૂપ બનો તેમના શરીરનું રક્ષણ કરવાવાળાં થયાં.
હવે સ્વામી અતથી આજ્ઞા અપાયેલ, માતાથી જેનો ઉત્સવ કરાવે છે એવો, કુળવૃદ્ધ સ્ત્રીઓએ જેને આશીર્વાદ આપે છે એ અને મિત્રોથી જેનું સમીપપણું ત્યજાયું નથી એવો વિવેક કીર્તિરૂપ તીણ ઘંટારવથી ઉત્કટ, પુષ્ટ અને ઉંચા એવા ચેગિના સમાગમરૂપ મદોન્મત્ત હાથી ઉપર ચડીને (યુદ્ધને માટે) ચાલવા લાગ્યા. તે મડા પરાક્રમી મહરાજાને હું એકલે જ પરાજય કરીશ એમ પ્રતિજ્ઞા કરતા વીર પુરુષે વિવેકની આસપાસ વીંટાઈ વળ્યા. નવીન નવીન ગુણસ્થાન (ગુણની પ્રાપ્તિ અને તેની સ્થિતિ) રૂપ પૃથ્વીખંડ ઉપર વિવેકે વિહાર કર્યો છતે સજ્જન મનુષ્ય મહા અનંદ પામ્યા. (તેને આવતે જોઈને) જે
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮
મેધ ચિંતામણિ નિર્દય ક્રૂર ક કરવાવાળા, કપટી અને કુટિલ આશયવાળા હતા તે સર્વે તે (વિવેક)ના પ્રતાપથી હણાયા છતાં નાશ પામી ગયા. જેમ પાણીના જુદા જુદા પ્રવાહેાથી નદી વૃદ્ધિ પામે છે તેમ એક્ડા થયેલા ઘણા ભવ્ય જીવેારૂપ સુલટાથી તેની સેના પ્રતિક્ષણે વૃદ્ધિ પામવા લાગી. માનથી ઉન્નત મનુષ્યરૂપ પર્વતની ચિત્તરૂપી ગુફામાં રહેવાવાળા કદાગ્રહરૂપ સિંહા તેની સેનાના કોલાહલથી ત્રાસ પામ્યા. શ્રદ્ધાળુતારૂપ ભેટણા સહિત અને પ્રિય વાણીરૂપ દુધ દહીં (પક્ષે, વાણીના રસ) સહિત આવેલા ગામડાના લોકોને પશુ ધમ ની વાણીથી હ પમાડતા, પેાતાના (વિવેકના) પ્રતાપના યશવડે મનેાહર ચણ્ડીરૂપ મેાીને ધાણુ કરતા વનને વિષે રહેલા જિલ્લાને પણ સ્નેહથી જોતા અને કાઇ પણ ખીતા નહીં અને પોતાનું સ્થાન (ગુણુસ્થાન) છેડતા નહીં.” એ પ્રમાણે ઉદ્ઘાષણા કરતા વિવેક વીરે યુદ્ધ કર્યાં વિના આખા વિશ્વને વશ કર્યું. વૈરીને વધ કરવા માટે વિવેક દોડય છતે તેની આજ્ઞાનેજ ધન્યપણે માનતા (અર્થાત્ તેની આજ્ઞાનેજ કર્તવ્યણે માનતા) સર્વ મનુષ્યા યુગલીઆની માફક આધિ, વ્યાધિ, વિરોધ અને રાધને ખીલકુલ ધારણ કરતા નહેાતા, ચેાગના જાણનારની માફક વિયેાગ અને અનંગ (કામ)ના સંગી. વ્યથા (પીડા)નો આશ્રય કરતા નહાતા અને પરમા ને દેવાવાળી નિમ ળતાને પામેલા મુક્ત થયેલાની માફક શૈાભતા હતા.
આ પ્રમાણે શ્રીમદ્ જયશેખરસૂરિએ કરેલા પ્રમેાધ
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૯ ] ચિંતામણિ ગ્રંથમાં કંદર્યને શહેરમાં પ્રવેશ, કળિકાળનું મહારાજા પાસે આગમન, કળિકાળનું મરણ, વિવેકનું સંયમશ્રીને પરણવું અને મેહ રાજા સાથે યુદ્ધ કરવા માટે નીકળવું–એ ભાવના વર્ણનવાળે છઠ્ઠો અધિકાર સમાપ્ત થયે.
સાતમો અધિકાર
હવે મહારાજાએ કદાગમ (માઠા અગર અસત્ય સિદ્ધાંત) રૂપ ચર પુરુષના મુખથી દુખે સાંભળી શકાય તેવી વિવેકના પરાક્રમની શરૂઆત સાંભળી (તેનું પરાક્રમ સાંભળતાં) કેધથી ભરાયેલે મહરાજ નિરંતર પિતાની પાસે રહેવાવાળા સામંત અને મંત્રિઓને કહે છે કે “હે ભક્તો !
મે સાંભળો–વીર પુરુષને લાયક વરવતને વહન કરતા મહાન. પરાક્રમવાળે અને કેઈથી (રસ્તામાં નહીં રે શકાય એ વિવેક (ગુણસ્થાનની) પૃથ્વી ઓળંગે છે, માટે હવે આપણે શું કરવું ? સામંતાદિ બેલ્યા કે “હે પ્રભુ! અમે કામ કરવાવાળા નેકરે તમારી આગળ શું ગણત્રીમાં છીએ ? આવા પ્રશ્નથી અલ્પ પરાકવાળા અમને પણ તમે મેટાઈ આપે છે. સેવકને પૂછતે (અનુમતિથી કામ લેતો) વિદ્વાન રાજા પિતાને અને સેવકને બુદ્ધિ અને પ્રેમના પાત્ર બનાવે છે (અર્થાત્ એક બીજાની સહાયથી કામ લેતાં રાજા અને સેવકે વચ્ચે સ્નેહની વૃદ્ધિ થાય છે). (તેમ અમને પૂછયું છે) માટે જેમ વસ્તુતત્ત્વ છે તેમ અમે કહીએ છીએ કે હે સાત્વિક પુરુષમાં ત્રષભ સમાન! તમારા ઉપર
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ર૦૦ ]
પ્રય ચિંતામણિ ચડાઈ કરવાને વિવેક હમણાં સમર્થ નથી. કારણકે તમે પ્રભુત્વપણની ઉત્તમ કટિ (શ્રેષ્ઠતા) ઉપર આરૂઢ થયા છે. આજે કેઈ ચકવર્તી પણ તમારી સાથે (યુદ્ધ કરવાને ) શક્તિમાન નથી. તમે જેમ લીલામાત્રમાં જગતને જીત્યું છે તેમ બીજે કણ જીતશે ? હવે તમે જે ત્રણ ભુવનના સ્વામી તેને કેઈપણ પ્રકારની ચૂક્તા નથી. લક્રમીના સમૂહથી મદોન્મત્ત થએલે આ વિવેક કઈ પણ ઠેકાણેથી મૂળ વિનાની નવીન પ્રભુતા વામને ટિટોડની માફક આચરણ કરે છે વળી મોટા સમુદ્રની માફક તમારે #ભ પામે એ એગ્ય નથી, કેમકે ક્ષુદ્ર (નાના)ની સાથે લડાઈ કરવી. એ મોટા રાજાને અપયશનું કારણ છે. પહેલા તેના પિતાથી મનપ્રધાનથી) કાઢી મૂકાયેલા અને ત્યાર પછી ઉદય પામેલા તે (વિવેકને) તમારા પુત્રે કામે) ત્રાસ પમાડા હતા, તેપણ તે નિર્લજ દ્ધાના નામને ધારણ કરે છે. માટે હે સ્વામી! તમારે હમણાં તેને ઉપેક્ષ્ય પક્ષમાં નાંખ જોઈએ. (અર્થાત્ તેની ઉપેક્ષા કરવી જોઈએ) એ પ્રમાણે અમારી બુદ્ધિ પહોંચે છે. હવે સ્વામીને અશય (અભિપ્રાય) જે થતો હોય તે અમને પ્રમાણ છે.” તે સાંભળીને મેહ કહે છે કે “હે ભાગ્યવાન ! શું વિવેક ઉપેક્ષા કરવા લાયક છે? (અર્થાત્ નથી. કેમકે વડ્ડાલાં મનુષ્ય પોષવા લાયક છે, ઉદાસીન મનુષ્ય ઉપેક્ષા કરવા લાયક છે અને શત્રુઓ તે ચૂર્ણ કરવા [મારવા યેવ્ય છે. આ વિવેક આપણે મોટો શત્રુ છે. તેને તો કેઈપણ પ્રકારે વધ કરજ જોઈએ. કેમકે વ્યાધિ (મેટા રેગ)ની માફક ઉપેક્ષા કરાયેલે શત્રુ
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૦૧ ]
પ્રાણને! નાશ કરનારા થાય છે. તેથી હમણાં અવસર મળ્યા છે માટે તેની સાથે મારે સગ્રામ કરવેશ જ જોઇએ, આજે ત્રણે જગત માહુ વિનાનાં કે વિવેક વિનાના થાએ! (અર્થાત્ આજે એવા સંગ્રામ કરવા કે આ દુનિયા ઉપર કાંતા હું નહીં અને કાંતે વિવેક નહીં). અરે પાડીએ ? મારી આજ્ઞા સાંભળતાં છતાં તમે સર્વે હવે વિલખ શા માટે કરે છે ? ઉતાવળથી મિથ્યાવચનરૂપી પ્રસ્થાન (પ્રયાણુ) ભેરી (નેાખત) વગાડે.’ (આ પ્રમાણેના માડુરાજાના હુકમથી તેમણે તત્કાળ ભેરી વગાડી.) ભેરીના શબ્દની ટુ' પહેલા, હું પહેલા, એમ ખેલતા અને જયલક્ષ્મીને પ્રણ કરવાની ઈચ્છાવાવાળા સ્મરાદિ સ યોદ્ધા તત્કાળ તે (મેહ)ની પાસે આવવા વાગ્યા. પહેલાં સ્મર (કામ)ની સાથે યુદ્ધ કરવામાં જે સુભટો હતા તે સર્વે જય પામેલા સુભટોને મેહરાજાએ સાથે લીધા. વિવેક સાથે યુદ્ધ કરવાને જવા માટે માહુરાજા મહાન ઉત્સાહથી શોભિત થયે છતે બાળકથી રાજા પર્યંત સર્વ લેાકે તેવે આશીર્વાદ દેવા લાગ્યા. પછી જડતા નામની સ્ત્રીથી પગલે પગલે અનુસરાતા, હિરણ જેવાં નેત્રવાળી હિંસાદ્ધિ સ્ત્રીઓવડે ગુણાવળી ગવાતા, મિથ્યાશ્રુતરૂપ ક્રિએ (ચારણે) પ્રગટ કલ્યાણની વાણી યેાજી છે જેને વિષે એવા, દુરાવેશરૂપ અખ્તર પહેરેલા, સાહસથી તીક્ષ્ણ, અનદંડ (વગર પ્રયેાજને આત્મા કથી ૪'ડાય તે) રૂપ ધનુષ્ય દંડથી ભુજારૂપ લતા મ"ડિત ( શોભિત) છે જેની એવા. ખાણાથી ભરેલા મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનરૂપ ભાથાંઓને ધારણ કરતા, નિર્દયતારૂપ ખડ્ગવડે દેવને પણ કંપાવતા,
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ]
પ્રબોધ ચિંતામણિ
બીજાઓથી સહન ન થઈ શકે તેવા તામસ ભાવરૂપ લોઢાના ટોપને મસ્તક પર ધારણ કરતા, મિથ્યાવાદરૂપ વાજીત્રન સમૂડને ચારે બાજુ વગાડતા, અને યમરાજાના યાન (રથ) સરખા શ્યામ અસત્સંગરૂપ મદેન્મત્ત હાથી ઉપર ખાસ્ટ થયેલા મોહરાજાને, શત્રુને રોધ કરવાવાળું તેમજ પિતાને સહાય કરવાવાળું અને મહાન કર્મને ઉદય થવાવાળું લક્ષ્ય પુરોહિતે આપ્યાથી તેણે પ્રયાણ કર્યું.
મહાન સંભ્રમથી પગ વડે ભૂમિને સ્પર્શ પણ ન કરતા હોય તેમ તેની આગળ કુવકલ્પ (ખરાબ વિચાર)રૂપ પદાતીઓ ચાલવા લાગ્યા. ભયંકર (શૈદ્ર) દુર્ગાનરૂપ વાઘના ચામડાથી ચારે બાજુથી મઢેલા ખરાબ મનેરશે તે પદાતીએની પાછળ દોડવા લાગ્યા. પ્રિયની પ્રાપ્તિ અને અપ્રિયની અપ્રાપ્તિની અભિલાષારૂપ પવન જેવા વેગવાળા ચપળ કરોડો ઘેડાએ તે રની પાછળ ચાલવા લાગ્યા. ઘણી જ ઉંચી સંપત્તિની અભિલાષાવાળા અને મદ ઝરતા મેરૂપર્વત સમાન ગંધહસ્તિઓ તે ઘડાઓની પાછળ ચાલવા લાગ્યા. તે વખતે મેરાજાના સામંત, મંત્રી, મિત્ર, પુરોહિત, ભંડારી, કેટવાળ અને દ્વારપાળ પ્રમુખ સર્વ આસ્થાનમંડપ (શહેરની બહાર ચેલા કચેરીમંડપ)માં આવ્યા. ત્યાં “શત્રુના સૈન્યને જીતવાને હું સમર્થ છું” આવી રીતે બેલતા અભિમાની પ્રમાદને આદરપૂર્વક મેહરાજાએ હર્ષથી પોતાના સમગ્ર સૈન્યને નાયક બનાવ્યો. પછી તેણે પ્રમાદને સ્નેહથી આજ્ઞા આપી કે “હે વીર! આ હાથી, આ ઘોડા, આ વેગવાળા રથ, આ યુદ્ધા અને આ ભંડાર વિગેરે સર્વ વસ્તુઓ
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૦૩ ]
તારે આધિન છે. રસ્તામાં અથવા સંગ્રામના મોખરામાં યથાયોગ્ય રીતે સર્વ સૈન્યને તું ચલાવજે. મેહરાજાને આ પ્રમાણેના આદેશથી પ્રમાદ પણ કોઈ જાતની હરક્ત વિના જેમ નાવિક નાવ (વહાણ)ને સમુદ્રમાં ચલાવે તેમ રસ્તામાં સેનાને ચલાવતું હતું. આ સેના સર્વ સ્થળે પ્રસરેલી હતી તે પણ બહળતાથી મેરૂપર્વતથી દક્ષિણ દિશાની સરહદમાં પિતાનું રક્ષણ કરવામાં તત્પર રહેલી સેનાને પ્રમાદે પડાવ નાખે.
આ પ્રમાણે મેહને મહિમા સાંભળીને ઉદાર દીલવાળે વિવેકરાજા પણ સેના લઈને યુદ્ધ માટે મેહની સન્મુખ જવાને એકતાન થયે. ઘણુ કાળે શત્રુનું સૈન્ય દષ્ટિગોચર થયે છતે પ્રશસ્ત મનવાળા (વિવેક)ને કઈ એવા પ્રકારને હર્ષ થયો કે જે હર્ષ સંયમશ્રીના પાણિગ્રહણ સમયે પણ થયે નહોતે. શ્રુતિમાગે (શ્રુતજ્ઞાનવડે) વીર પુરુષનાં ક્ષેત્રને પામીને [ સાંભળીને] નવીન મેઘની વૃષ્ટિથી ઉત્પન્ન થયેલ હેય નહીં તેવા વાજીંત્રના ધ્વનિએ રેમરૂપી અંકુરાના ઉગમને વૃદ્ધિ પમાડે. તે વખતે ઝળઝળાટથી શોભતાં અને દૂરથી દેખાતાં શત્રે કેળના પત્રની માફ્ટ વીર પુરૂ
ને ત્રાસ આપતાં નહોતાં. અર્થાત્ તે શસ્ત્રો કેળના પત્ર જેવાં જણાતાં હતાં. જ્યારે મનપ્રધાન મેહના ઉપર અથવા પુત્રના પ્રેમથી વિવેક ઉપર દૃષ્ટિ કરે છે ત્યારે જયલક્ષ્મી તેને તરફ જ વરવાની ઈચ્છા કરે છે [ અર્થાત્ જ્યારે મનપ્રધાનની દ્રષ્ટિ જેના ઉપર પડે છે ત્યારે તેને યે થાય છે]. તે વખતે અવસરના જાણ અને તેવા પ્રકારના (મધ્યસ્થ)
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪ ]
પ્રબોધ ચિંતામણિ
અધ્યવસાયવાળા સંધિપાલકો (સલાડ કરાવી આપનારા) વિવેકરાજાની પાસે આવીને વિનંતિ કરવા લાગ્યા કે “હે સ્વામી વિવેક ! અમે પાણીની માફક કેઈન પણ નિત્યના સેવક નથી. જ્યારે અમે જેને આશ્રય કરીએ છીએ ત્યારે અમે વૃક્ષની માફક તેની વૃદ્ધિ કરીએ છીએ. તેટલા માટે હિતકારી આશયથી અમે તમને કહીએ છીએ કે જે કે હમણું તમે સ્વામીની માફક આચરણ કરો છે તોપણ મેહરાજાની અવજ્ઞા કરવી તમને લાયક નથી.
(સંધિપાસે મેહનું વર્ણન કરે છે કે, આ મેહરાજી ઘણું કાળને જૂને છે. અનેક સૈન્યથી નિષ્પન્ન સાહસવાળે છે. જેમ વડનું વૃક્ષ પાંદડાથી ચારે બાજુ વીંટાએલું હોય છે તેમ તે પુત્રોથી ચોતરફ વિટાએલ છે. ખીલેલાં કમલેથી જેમ નાનું તળાવ પરિપૂર્ણ હોય છે તેમ તે ખજા. નાથી પરિપૂર્ણ છે. વળી સૌભાગ્યથી મનોહર, શૂરવીર, સમગ્ર કર્મને સાક્ષી, પ્રતાપથી દિચકને દબાવનાર અને ઈંદ્ર તથા ચકવતીથી નમસ્કાર કરાયેલ છે. માટે હે પુણ્યવાન્ વિવેક ! આ મેહરાજાની સાથે યુદ્ધ કરવું તમને યુક્ત નથી. જો તમે એક મેહને માનતા નથી તો તેથી મેહને શી ન્યૂનતા છે? (માનસરોવરમાં રહેતા) હંસને જો કે વરસાદ માનનિક નથી તે પણ તે વરસાદ આખા જગતને તે પ્રિય છે. માટે જે માણસ ઘણુને પ્રિય હોય તેની સાથે વિરોધ કરવો તે સુખદાયી ન હોય. જુઓ! અનાજ આખા જગતને પ્રિય છે તો તેને વિષે અરુચિથી શું મરણ થતું નથી? અમે ઈચ્છાનુસાર ચાલનારા હોવાથી
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૦૫ ] ત્રણ જગતમાં જે જે ઠેકાણે જઈએ છીએ તે તે ઠેકાણે આ મેહનું સૈન્ય રહેલું અમે જોઈએ છીએ. તેથી (વિસ્તારમાં) સમુદ્રને પણ જીતનારી આખા વિશ્વમાં વ્યા ત થયેલી મોહની સેના ક્યાં અને ઘણી ડી જમીન ઉપર રહેલું એક ખાબચીયા જેટલું તમારું સૈન્ય કયાં, આ ત્રણ લેકમાં પ્રાયે મનુષ્યક્ષેત્રમાંજ તમારૂં રહેઠાણ છે (મનુ. ધ્યક્ષેત્ર પસ્તાળીશ લાખ જન પ્રમાણ છે). તેમાં પણ કર્મભૂમિમાં (જ્યાં અસી, મસી અને કૃષિ હોય તે કર્મભૂમિ કહેવાય છે), તેમાં પણ નિર્મળ (ઉત્તમ) કુળમાં, તેમાં પણ ભવ્ય જીવને વિષે અને તેમાં પણ સમ્યજ્ઞાનની પ્રાપ્તિવાળા જીવનને વિષે તમારું રહેઠાણ છે, અને આ મેહનું રહેઠાણ તે ચરાચર ત્રણ જગતને વિષે છે તે તમે જુઓ. મેહના સૈન્યની સાથે તમારું સૈન્ય મળ્યાથી સમુદ્રની અંદર પડતે નદીઓનો પ્રવાહ જે દશાને પામે છે તેજ દશાને તમારું સૈન્ય પામશે.
ભાવાર્થ-નદીઓનો મીઠો પ્રવાહ પણ સમુદ્રની સાથે મળવાથી ખારો થઈ જાય છે. તેમ તમારું સારા સ્વભાવવાળું સૈન્ય પણ મોહન સૈન્યની સાથે મળવાથી પિતાને સ્વભાવ મૂકી મેહના સૈન્યની જેવા સ્વભાવવાળું થશે,
હે વિવેક! સપુરુષની સબતથી અને સિદ્ધાંતના શ્રવણ કરવાથી તમે પ્રકાશ પામે છે. (પ્રગટ દેખાઓ છે); પણ આ મહરાજા તે સ્વભાવથી જ જીવને વિષે નિરંતર પ્રકાશિત (પ્રગટ) છે. હે વિવેક ! તમારો આશ્રય અભવ્ય જીવો લેતા નથી અને જે મોક્ષે જવાવાળા ન હોય તેવા
Page #221
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
પ્રબોધ ચિતામણિ ભવ્ય પણ તમારે આશ્રય લેતા નથી. હવે બેલે, એ કયે માણસ છે કે જે મેડને નિર તેર સેવતા નથી. વળી તમે ઘણે કાળે પેદા થાઓ છે અને જમ્યા પછી પણ બહુ વખત સુધી જીવતા નથી અને આ મેહ તે અનાદિ છે, અને અમૃતનું પાન કરેલા પુરુષની માફક તે મરતેજ નથી. વળી તમે તમારા ભક્તોને એવું સુખ આપે છે કે જે ઇંદ્રિયેના વિષયમાં આવી શકતું નથી. પણ મેહ તે તેના ભક્તોને ઇંદ્રિયને આલ્હાદ ઉત્પન્ન કરવામાં સમર્થ એવું સુખ આપે છે. (અર્થાત્ ઇંદ્રિના વિષય સંબંધી સુખ આપે છે.) વળી જે મનુષ્ય તમારા ઉપર ઘણું આસક્ત હોય છે તેઓ તે પર્વતની ગુફા વિગેરેમાં રહેવાવાળા હોય છે અને મેહના સેવકે તે હરિના જેવાં નેત્રવાળી સ્ત્રીઓ સાથે મહેલમાં કીડા કરે છે. તમને આધિન રહેલા મનુષ્ય કુટુંબનો ત્યાગ કરીને એકલા રહેવાવાળા થાય છે અને મેડને આધિન રહેલા તે પુત્ર પૌત્રાદિ સંતતિવડે વૃદ્ધિ પામે છે. યુવાન અવસ્થામાં પ્રગટ સંજ્ઞાવાળા જીના નવીન દેહમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા જે તમે, તેને દૂર કરીને આ મેહ તેને વિષે આવાસ કરે છે, અને જ્યારે જરાથી જર્જરિત થયેલું જાણુને મેહ પિતે તે શરીરને ત્યાગ કરે છે ત્યારે પણ કેટલાએક (થડા) મનુષ્યના શરીરમાંજ તું નિવાસ કરવા પામે છેસર્વના શરીરમાં નિવાસ પામી શકતું નથી. આવા (સામર્થ્યવાળા) મેહની સાથે તમારે શી સ્પર્ધા કરવી ? માટે તમે યુદ્ધ કરવાથી પાછા વળે અને પિતાને ઠેકાણે જાઓ. તેમજ આ મહ પણ
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રાધ ચિંતામણિ
[ ૨૦૭ ]
સ્વાર્થ સાધવાવાળા થાઓ.”
આ પ્રમાણે કહીને સધિપાલે મૌન રહે છડે વિવેકરાજા તેને કહે છે કે “તમેાએ જે આજે (મારા તથા મેહના સંબધે) કહ્યું તે તમારા જેવા મહાન બુદ્ધિમાનાને યુક્ત છે. તે તે પ્રકારના ગુણાના વનથી તમેાએ જે મેાહના મહાત્મ્યની પ્રશંસા કરી તે સવ મારા જાણવામાંજ છે; કેમકે પહેલાં અમારા બેઉની સ્થિતિ એક ઠેકાણેજ હતી. પણ મલિન દુર્દિનને વિસ્તારતા (મેઘથી છવાયેલા, ગાઢ અંધકારવાળા અથવા ખરાબ લાગતા દિવસને વિસ્તારતા) અને નિરંતર કાઢવની વૃદ્ધિ કરતા મેઘ શ્વેત પાંખવાળા વિવેકી હુંસને કેવી રીતે ઇષ્ટ હોય ? (બીજા પક્ષમાં) મલિન અધ્યવસાયને વિસ્તારતા અને નિરંતર ક રૂપ કાદવની વૃદ્ધિ કરતા મેહરૂપી મેઘ શુકલપક્ષવાળા (અર્ધ પુદ્ ગલ પરાવર્ત્તથી પણ એછે. વખત જેને સાક્ષ જવાને બાકી રહેલા છે તે શુકલપક્ષી કહેવાય છે તેવા) તથા વિવેક જેને પ્રગટ થએલ છે એવા હુંસ (આત્મા)ને કેવી રીતે ઇષ્ટ હાય ? અર્થાત્ ન હેાય. જેમ દારૂ ઉન્મત્ત માણુસાને પ્રિય હાય છે તેમ માહ ઘણા માણસોને સ ંમત (માનનિક) છે, તે શું તે ચેતનાના ચારનાર દારૂ અથવા મેાહુને વિષે પડિત પુરુષાએ પણ આસકત થવું જોઈએ ? (અર્થાત્ ન થવુ જોઇએ.) તે મેનુ સૈન્ય વિશ્વવ્યાપી ધૂળની માફક અસાર [નિર્માલ્ય] હાવાથી વિસ્તાર પામ્યું છે, અને મારૂ સૈન્ય સેનાની માફક સારભૂત હોવાથી પ્રમિત (માપેલી) જગ્યાના આશ્રયે રહેલું છે. પર‘તુ મેહની
Page #223
--------------------------------------------------------------------------
________________
-રામ
રામ
[ ૨૦૮ ]
પ્રબોધ ચિતામણિ સેનાને દુઃખ આપવાને ઉઠેલું મારું સૈન્ય વિશ્વમાં વ્યાપ્ત થયેલ અંધકારના સમૂહનો નાશ કરનાર સૂર્યની તીવ્રતાને પામશે અર્થાત્ સૂર્ય જેમ અંધકારને નાશ કરે છે તેમ મારૂ સૈન્ય મેહની સેનાને નાશ કરશે. હું જે સત્ય દેવ, ગુરુ, ધર્માદિને જણાવી આપું છું તેનેજ તમે ભાસ્વર કહે છે વિદ્વાને પણ મેહ પમાડે છે તે શું ભાસ્વર છે? (અર્થાત્ નથી.) માત્ર થોડા ભવ્ય જીવેએ મારે આશ્રય કરે છે તે પણ હું સર્વના ઉપર વર્તુ છું અર્થાત સર્વથી શ્રેષ્ઠ છું; કેમકે એક પણ લક્ષ્મીવાળા આધિન હોય તે બસ છે. બાકી કરડે નિર્ધન આધિન હોય તે તેથી શું ફાયદો છે? (અર્થાત કાંઈ ફાયદો નથી.) મારા શરીરની સ્થિતિ સારી ન હોવાથી મેહે પિતાની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ (ચેષ્ટા) કરી છે, પણ હવે હું નિરગી થવાથી તેના ઘણા આયુષ્યની ખબર પડશે. મોહ યુગલ સંબંધી અને ક્ષણિક બાહ્ય સુખ આપે છે, અને હું તે. અંતરંગ, સ્વસંવેદ્ય (પિતાના આત્માથી જાણી શકાય તેવું) અને અવિનાશી સુખ આપું છું, (મેહના પ્રસાદથી) મહેલમાં મનુ જે વિલાસે કરે છે તે તત્વથી તે મારા પ્રસાદથીજ છે. (કેમકે વિવેકપૂર્વક થોડે ઘણે સન્માર્ગ આદર્યો હોય તોજ પુણ્યથી સાતવેદની યોગ્ય વિલાસે મળે છે, પણ મેહ તુષ્ટમાન થવાથી તે તેઓને નિશ્ચલ નિવાસ નરકને વિષેજ થાય છે. હે સંધિપાલ ! શત્રુઓ પાસેથી નાશી જવામાં અથવા મહાસાગર તરવામાં એકલે કે કુંટુંબવાળો એ બેમાંથી કેણ સુખી ? તે તમેજ સાચું કહો. કર્મ રૂપ વૈરીથી ભય પામતા જીવને અથવા
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિતામણિ
[ ૨૦૯ ]. ભવસમુદ્ર તરવાની ઈચ્છાવાળા ને હું એકાકીપણું ગ્રહણ કરાવું છું અને મોહ કુટુંબ ગ્રહણ ક્રરાવે છે. હવે તમે કહે કે અમારા બેમાં આ દુનિયાના જીવને કેણુ હિતકરી છે? યુવાવસ્થારૂપે મદીરાપાનની ગેઝીવાળા શરીરને વિષે હું રહેતું નથી, પણ સ્વાભાવિક રીતે તેજ શરીરન (જ્ઞાનાદિથી) નિર્ભેળ થયેલું જાણીને હું તેને આશ્રય કરું છું. જુઓ ! યુવાવસ્થાને વિષે પણ શિવકુમારાદિની માફક જેઓનાં શરીર પવિત્ર છે ત્યાં હું બેસું છું. હંસ મેલા ચાણમાં વસો જ નથી. કહ્યું છે કે
प्रथमे वयसि यः शांतः, स शांत इति मे मतिः । ધાતુપુ શિયાળે". સમર કશ્ય ન ગાયતે |
પહેલી વયમાં (યૌવનકાળમાં) જેઓ (વિષયથી શાંત ચયા તેજ ખરેખર શાંત છે એમ મારું માનવું છે. ધાતુને ક્ષય થયા પછી શમ-વિષયની શાંતિ કોને થતી નથી?”
આ મેહ પd ન્યાયને લેપ કરીને પ્રાણીઓને લંપટપણું કરાવનારો, સમાધિને નાશ કરવાવાળે અને દુરૂપ વૃક્ષસમૂહના મનોરથ તુલ્ય છે. એની સેનાને જે, મુખ્ય ઐધિકારીઓ છે તે પણ લોકોના સુખના શત્રુઓ છે અથવા જાતિવાન સેવકે સ્વામીના સરખી કિયાવાળા હોય તે યુક્ત છે. જુઓ, તીવ્ર મેહે કૃષ્ણનું શબ (મડદુ) ઉપડાવવવડે બુદ્ધિમાન બળભદ્રને પણ છ માસ પર્યત વિડંબના પમાંડી છે, અને ક્રોધથી કંસાદિક, માનથી દુર્યોધનાદિકદંભથી
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ].
પ્રબોધ ચિંતામણિ ઉદાયીરાજાને મારવાવાળા વિનયરભાદિ અને લેભથી સુભૂમ ચકવર્યાદિ નાશ પામ્યા છે. વળી પ્રમાદથી કંડરીકાદિક, કામથી ચંડપ્રોતાદિક, રાગથી વિક્રમ સરખા અને દ્વેષથી કેણિકાદિ અનેક પ્રકારની પીડા પામ્યા છે. તેમજ વ્યસન (જુગારાદિ)થી મૂળદેવાદિ, મિથ્યાત્વથી કપિલાદિ અને પાખંડિએના સંસ્તવ [પરિચયથી ચારૂદત્તાદિક સુખથી ભ્રષ્ટ થયા છે. કારણ વિનાને શત્રુ આ મહરાજા જગતના જીવોની કદર્થના કરતે છતે હું બળવાન અને સૈન્ય સહિત છતાં તેને વિષે ઉદાસીન થઈને કેમ બેસી રહું? [અર્થાત્ હવે તે હું મોહની ખબર લેવાને જ મારાસૈન્યમાં અનેક શૂરવીર સુભટો હોવા છતાં પણ હે સંધિપાલકે! તમે કહે કે શું મારા કેઈ પણ સુભટે કઈ પણ કાળે કેઈપણ કારણથી કેઈ પણ માણસને કલેશ પમાડય છે? “ધર્મથી જય અને પાપથી ક્ષય” એ વાણી જે સાચી હોય તે સપુરુષને દ્રોહ કરવામાં ઉત્સુક મેહને હું નિચે જીતીશ જન્મથી માંડીને આ મેહથી થતા જે મહાન પરાભવા અમોએ સહન કર્યા છે તેજ પરાભવે આજે તેનું ઉન્મેલન કરવાને સહાયકારી થયા છે. આ પ્રમાણે મને સાર પરિવાર મળે છે છતાં જે હું રણમાં શત્રુનું ચૂર્ણ કર્યા સિવાય હવે જીવું તે શું તેથી હું લજજા ન પામું ?” આ
૧ આ અને ત્યાર પછીના પ્રબંધ નેમિચરિત્ર, ઉપદેશમાળા, ઉપદેશચિંતામણું, જ્ઞાતાસૂત્ર, ભરહેમરાત્તિ અને વિક્રમચરિત્રાદિથી જાણ દેવા.
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૨૧] પ્રમાણે મહાત્મા વિવેકનો નિશ્ચય સાંભળીને સંધિપાલકે સંધિ કર્યા સિવાય જેમ આવ્યા હતા તેમ પાછા ગયા.
હવે પ્રતિક્ષણે ઉલ્લાસ પામતી રણસંગ્રામની આશાથી દૈવસ્વર શરીરવાળે વિવેકરાજા ધીરતાવાળી વાણીથી સૈન્યના લેકેને કહેવા લાગ્યો કે હે સેના૨ લેકે ! આપણને મેહની સાથેનું યુદ્ધ નજીક પ્રાપ્ત થયું છે. પરંતુ યુદ્ધજ શૂરવીર પુરુષના સત્ત્વની કસોટી છે. તમારા જેવા સહાય કરનારાના બળથી જ આ યુદ્ધનું કામ મેં આવ્યું છે. જે સહાય કરનારની જરૂર ન હોત તો તે મેહ અને હું વિવેક આટલે વખત શા માટે વિલંબ કરત? અર્થાત્ આ યુદ્ધમાં સહાય કરનારની અપેક્ષા હોવાથી જ વિલંબ થયે છે.) જે ઉત્સવ (આનંદ) વીર પુરુષને રણસંગ્રામરૂપ વેદિક ચિારીની અંદર જયલક્ષ્મી વરવામાં થાય છે તે ઉત્સવ (આનંદ) તેઓને સુંદર, પવિત્ર કન્યાના લગ્નમાં
તે નથી. યુદ્ધને વિષે જેવી વીર પુરુષના શરીરની શોભા શસ્ત્રના ઘાતથી ઝરતા રૂધિરના પ્રવાહથી થાય છે તેવી શેભા ચંદનરસનાં વિલેપનથી થતી નથી. સંગ્રામને વિષે બળવાન પુરુષનું મન સન્મુખ આવતા શસ્ત્રના પ્રહારથી જેવું પ્રમુદિત થાય છે તેવું તેઓનું મન હાર, અર્ધહાર અને કેયુરથી પ્રમુદિત થતું નથી. બળવાન પુરુષો સંગ્રામ કરતાં બીજું કઈ મેટું તીર્થ કહેતા નથી, કેમકે સંગ્રામમાં અધિક પરામવાળા પુરુષે મરણ પામીને પણ દેવપણે ઉત્પન્ન થાય છે. જેમ વમમાં પ્રવેશ કરતા હાથીઓને વેલણ રોકી શકતા નથી, તેમ સ્ત્રી. હાથી અને રાજ્યલક્ષ્મીની
Page #227
--------------------------------------------------------------------------
________________
થયાં હતાંજે સેવકે
વામીના
[ ૨૧૨ ]
પ્રબંધ ચિંતામણિ ઈચ્છાથી રણમાં પ્રવેશ કરતા ક્ષત્રિયને કેઇ રેકી શકતું નથી. ખગ્રરૂપ તાલથી અને ધનુષ્યને શબ્દરૂપ સ્કુરાયમાન થતા મૃદંગના શબ્દોથી રણસંગ્રામરૂપ રંગમંડપમાં વીર પુરુષોની કીર્તિ રૂપી નદી અત્યંત નાચ કરે છે. જ્યાં સુધી શત્રુનું સૈન્ય દૂર હોય છે ત્યાં સુધી (વીર પુરુષોને પોતાના પ્રાણ હાલે હોય છે, પણ શત્રુનું સૈન્ય દેખે છતે ડાહ્યા પુરુષે પોતાના પ્રાણને તૃણ સમાન ગણે છે. હે સંગ્રામમાં જય મેળવવાવાળા સુભટો ! સ્વામીને માથે આફત આવી પડયાં છતાં પણ સ્વામીએ પૂર્વે નેહપૂર્વક જમાડેલા [પષણ કરેલા] જે સેવકો પિતાના પ્રાણને તૃણની માફક નથી ગણતા તે સેવકે તે સ્વામીના ત્રણ રહિત કેમ થશે ? વાહન હાથી, ઘડાદિ કવચ અને શસ્ત્ર આ સર્વ બાહ્ય આડંબર છે પણ જેઓને હદયનું સાહસ છે તેઓ જ વસ્તુતઃ જયનું સ્થાન છે (અર્થાત્ તેઓજ જય મેળવે છે). તમે અધિક સત્ત્વવાળાં થઈને મેહના સૈન્યની સાથે યુદ્ધ કરશે તે હું ધારું છું કે શત્રુઓને દૂર કરીને તમે (અવશ્ય) લક્ષ્મી મેળવશે. હવે તમારામાં કેનું કેટલું સામર્થ્ય છે? કોને કેટલે પરિવાર છે? કેણ કયા વેરીને જીતી શકે તેમ તેમ છે ? અને કયે કાળે [ગુણઠાણે કણ યુદ્ધ કરવા ઉઠશે ? તે તમે કહો”
[આવા વિવેકનાં વચન સાંભળીને ] તેને ભવિરાગ નામનો પુત્ર વિનયથી ઉજ્જવળ વચનવડે કહેવા લાગે કે “સ્વામીની પાસે સેવકએ પિતાના ગુણનું વર્ણન કરવું તે યુક્ત નથી. છતાં જે સ્વામીના પ્રશ્નને ઉત્તર દેવામાં
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૧૩ ] સેવકે આળસ કરે તો પાપને બીજરૂપ આશાતના થાય, તેટલા માટે અમે કાંઈક કહીએ છીએ. (ભવવિરાગ પિતાનું સામર્થ્ય બતાવે છે) “હે સ્વામી! ભવાવર્ત (ભમાં ફરવા) રૂપ ખાડામાંથી કુક્ષ પ્રમાણ (મનુષ્યક્ષેત્ર પ્રમાણ ક્ષેત્રમાં રહેલા) ભક્તજનોને અનેક પ્રકારનાં નાનાં રૂપ કરીને (અનેક નિમિત્તરૂપે સહાયકારી થઈને) ઉદ્ધાર કરવામાં હું સમર્થ છું. મહાન દુઃખના હેતુભૂત ચળ અને અચળ વસ્તુ (સ્થાવર અને જંગમ અથવા જીવ અને અજીવ ને વિષે જીને વિપરીતપણે જે બુદ્ધિ વર્તે છે તેને છેદવાને હું સમર્થ છું. શ્રેત્રે દિયાદિના રૂપ સેવકે મારે અંતરંગ પરિ વાર છે અને કરકંડુઆદિ રાજાઓ અનેક પ્રકારનો બહિરંગ પરિવાર છે. હું દેશવિરતિ આદિ (પાંચમા ગુણઠાણાદિ) ગુણસ્થાનકની ભૂમિકા પામીને યુદ્ધ કરવાનો અવસરે નિચે તમારી આગળ શત્રુને સંહાર કરવાને ઉભો રહીશ.”
હવે ખેદ રહિત સંવેગ અને નિર્વેદ વિવેકરાજાને કહે છે કે “હે દેવ ! (ભવ્ય જીવ પ્રત્યેની મેહને સ્નેહ દૂર કરવાને અમે સમર્થ છીએ. યથાર્થ જ્ઞાન (સંસારથી ઉદાસીનતા) અહિંસા અને અદ્રોહ પ્રમુખ અમારે અંતરંગ પરિવાર છે, અને યુધિષ્ઠિર આદિ રાજાઓ અવસર મેળવીને અમને ભજે છે (તે બહિરંગ પરિવાર છે). અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકથી ઉસ્થાનિકા (જાગૃતિ) કરીને હળવે હળવે વધને ઉચિત એવા રાગોષને નામ માત્ર બાકી રહે એવા અમે કરીશું.” આ પ્રમાણે વિવેકરાજાના ત્રણ પુત્રોએ પ્રગટપણે પિતાનું બળ કહી બતાવ્યા
Page #229
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
પ્રમેધ ચિંતામણિ
<
પછી મહાન
વક્તા સભ્યષ્ટિ પ્રધાન કહે છે કે સ્વામી ! આ અનાદિ સ'સારરૂપ પ્રવાહના પુરમાં પડેલા જીવાને તેમાંથી ઉદ્ધરીને થાડા વખતમાં હું કિનારે પહેાંચાડું એવી શક્તિ મારામાં છે. દેવતત્ત્વ, ધર્મતત્ત્વ અને ગુરુતત્ત્વરૂપ રસ્તાની દિશામાં મૂઢ થયેલા જીવેાને વિચારણારૂપ અજનના સંચેગથી તેના બુદ્ધિવિપર્યાસને દૂર કરવાને હું શક્તિમાન છુ. આસ્તિકતા (શ્રદ્ધાન), સ્વૈતા અને નિપુણતા પ્રમુખ મારા મુખ્ય અંતર'ગ પિરવાર છે અને સત્યકી વિદ્યાધર તથા શ્રેણિકાદિ રાજાએ મને નિરત્તર સેવે છે (તે અહિંરગ પરિવાર છે.) ચેાથુ. ગુણસ્થાનક પામીને હું ઉદ્યમવાન થયે છતે મેહરાજાના મિથ્યાર્દષ્ટિ નામના પ્રધાનના નિશ્ચે ક્ષય થશે.”
શમભાવનુ સામર્થ્ય) શમભાવ કહે છે કે “ હું સ્વામી ! હું પ્રાણીઓના સંતાપને દૂર કરવાને સમર્થ છું, મારા વિના આ જગત જાણે કે, અગ્નિથી સ્પર્શાયેલુ' હાય નહીં તેમ તપ્યા કરે છે. સ્વસ્થતા, શીતળતા, અને જગતના જીવેની સાથે મૈત્રી પ્રમુખ મારે અંતરંગ પરિવાર છે અને સાગરચદ્રકુમાર તથા નાગઢત્તાદિક વીર પુરુષા મારા (બહિરંગ પિરવાર)માં રહેલા છે. મહાન સંભ્રમવાળે અને અસત મને રોકવાવાળે હું નત્રમા ગુગુસ્થાનકને વિષે ક્રાયેાદ્ધાને પરિપૂર્ણ પણે યમને મુકામે પહોંચાડીશ (અર્થાત્ ધના નાશ કરીશ).”
હવે માવ ઉંચે સ્વરે કહે છે કે “ હે દેવ ! માનથી સ્તંભાઈ ગયેલા (અકડ રહેલા) આ જગતના જીવાને મારા
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેાધ ચિંતામણિ
[ ૨૧૫ ] પરાક્રમથી તત્કાળ નેતરની માફક હું નમાવું છું. (આત્મિક બેધ થવા અથવા સશય દૂર કરવા) પ્રશ્ન પૂછવા, પ્રણામ કરવા અને (ગુણી મનુષ્યાનુ) સન્માન કરવું એ આદિ મારે અંતરગ પરીવાર છે અને અભયકુમાર તથા ઈંદ્રભૂતિઆદિ સુભટો મને અહુ માને છે (સેવે છે તે મારા અહિર ગ પરીવાર છે). અનિવૃત્તિ નામના નવમા ગુણસ્થાનકે હું વેગથી ઉદ્યમવાન થયે છતે અહંકાર એક હુકાર માત્ર કરવાને પણ સમર્થ થશે નહીં.”
66
આ વ નામના સામંત કહે છે કે હે દેવ ! ઇષ્ટ જીવાના વિષમ (વાંકા) મનને પણ એક ક્ષણમાં સરલ સીધાં કરવાને હું સમર્થ છું. સરલ આલાપ ( સરલપણે વાતચિત કરવી તે), વિશ્વાસ અને વિશ્વને વલ્લભપણા સરખા અનેક અંતરંગ સુભટો મારી પા.. છે કે એ મારા જીવવાથી જ જીવે છે. રાજાએ પૂછ્યું તે જેવી વાત હતી તેવી જ વાત તેની આગળ પ્રગટ કરનાર ક્ષુલ્લક કુમારાદિ મારા હિરંગ સેવકો છે. અનિવૃત્તિ નામના નવમા ગુણુસ્થાનકે સંગ્રામ કરવાની દીક્ષાએ દીક્ષિત અને ઉદ્યમવાન થયેલા એવા જે હું તેની આગળ દંભ શું કરશે ? (અર્થાત્ કાંઇ કરી શકવાના નથી.)”
સાષ કહે છે કે હે સ્વામી ! ઉંડી,મેટી અને અખડિત વિસ્તારવાળી તૃષ્ણારૂપ નદીને શેષવી નાખવાને હું સમ છું. સમાધિ, ધૈર્ય અને મધુરતા એ મારો શ્રેષ્ઠ અંતરંગ પરિવાર છે અને અતિમુક્તકુમાર તથા કપિલાદિ સુભટ ભક્તિપૂર્ણાંક મને સેવે છે (તે બહિરંગ પિરવાર છે). નવમા અને
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬
પ્રમેાધ ચિંતામણિ
દશમા: ગુણસ્થાનકે લડાઈના આગ્રહને વિસ્તારતે, નહીં દેખેલી ભૂમિકા પ્રત્યે પણ લાલને હુ ક્ષેાભ યમાડીશ.”
f
વિદ્વાન પુરુષોને વિષે અહુ પણાને ધારણ કરતા ઉત્સાહ નામના સેનાપતિ કહે છે કે “ હે સ્વામી ! તું સઘળા શૂરવીર પુરુષાના કાર્યસિદ્ધિનુ કારણ છું, કેઈપણુ વખતે ખેદ ન કરવા [અથવા જે કાર્ય પ્રારભ્યુ હોય તે પૂરું થયા વિના મૂકવુ નહીં] અને જે ધાયું હોય તે તત્કાળ કરવુ. અર્થાત્ અખેદ અને શિઘ્રકારીત્વ એ આદિ મા અંતરંગ પિરવાર છે તથા ઇંદ્રના નાના ભાઈ [વામન] અને મહાગિરિ આદિ સેવા મને ભજે છે (તે બહિરગ પરીવાર છે). સર્વે ઉત્તમ ગુણસ્થાનકને વિષે હું ઉદ્યમવાન થયાથી જેમ વૃદ્ધ (જરિત થયેલી) ગાય ઝઝા નામના વાયરાથી કપાયમાન થાય છે, તેમ શત્રુની સેના કપાયમાન થઈ જ સમજો. ”
3:
..
એ અવસરે વિમળબાધ નામના કોટવાળા શત્રુ એને ચાભ કરવાવાળાં વચન વડે કહેવા લાગ્યું કે “હું આ મારા સ` ભાઇને મારા તેજથી નિરોગી કરવાને સમર્થ છું. સારાં સારાં સૂક્ત, વસ્તુતત્ત્વના નિર્ણય અને ઉત્તમ શાસ્ત્રો એ આદિ મારા અંતર્ગ પરિવાર છે અને સરુચિ, શિવ સજઋષિ, વસ્વામી અને આ રક્ષિતાદિ મને સેવે છે (તે ુિરંગ પરિવાર છે), ચેાથા ગુણસ્થાન કથી માંડીને આગળના સર્વ ગુગુસ્થાનકમાં યુદ્ધ કરવાવાળા સર્વે બળવાન સુલટાને શત્રુના સમૂહને સંહાર કરવામાં હૂં સહાયકારી થઈશ.”
:
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૨૧૭ ]
એ અવસરે અનુષ્ઠાન (કર્મ કાંડ નામના પુરોહિત આગળ આવીને કહેવા લાગ્યા કે હે સ્વામી ! રણસંગ્રામમાં આપના કોઇ પણ ચેાદ્ધાને ધા જખમ વિગેરે થયા હાય તેને સાંધવાનું (ચિકિત્સા કરવાનું) કા હું. તત્કાળ કરી શકુ છું. સ્વાધ્યાય (ભણેલુ' યાદ કરવું, સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું વિગેરે), ચતુરાઈ અને (ધ કાર્ય માં) ઉદ્યોગ એ આદિ મારા અંતરગ પરિવાર છે અને શીતળાચા, આનંદ, કામદેવાદિ સમગ્ર સુભટો મને સેવે છે (તે અહિંર‘ગ. પિરવાર છે). પાંચમા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકને વિષે મને ઉઠેલે જોઈને આલસ્ય પ્રમુખ શત્રુએ તે મારી આગળ એક ક્ષણમાત્ર પણ રહેવાને સમર્થ નથી.”
એવી રીતે અનુક્રમને જાણનારા અને ઉચિતપણાના ત્યાગ નહીં કરનારા બાકીના સર્વે ઉદારમનવાળા સુભટોએ પણ વિવેકની આજ્ઞાથી) પાતપેાતાનું પરાક્રમ કહી બતાવ્યું. તે સુભટાની સ્ત્રીએ પણ ખુલ્લા દિલથી (નિર્ભયપણું) વિવેકરાજાને આ પ્રમાણે વચને કહેવા લાગી કે હું સ્વામી અમારા, ભૃત્ત્તરની સાથે રહીને ( શત્રુની સાથે ) યુદ્ધ કરતાં અમને પણ તમે જોજો. યુદ્ધને વિષે બહુના પ્રહારાથી શત્રુઓના નાશ કરતાં અમે સ્ત્રીઓને માથે ‘અબળા’ એવે જે અપવાદ છે તે દૂર કરીશું.” આ પ્રમાણે પોતાના પિરવારની (જેવી રીતે ખેલે છે તેવીજ રીતે) આચરણ કરવામાં સમથ વાણી સાંભળીને વિવેકરાજા હર્ષોંથી વિકસ્વર નેત્રવાળા થયા. (અર્થાત્ વિવેકરાજાના નેત્રા હ શ્રી વિકસ્વર થયાં). તે અવસરે અપૂર્વ અપૂર્વ અર્થની પર્યાલોચના (વિચા
Page #233
--------------------------------------------------------------------------
________________
[૨૧૮]
પ્રબોધ ચિતામણિ રણા) એ એક્ષપદગર્ભિત (મોક્ષપદને જણાવતી) રણસંગ્રામના વાજિંત્રેની શ્રેણુ વગાડી. તે વાજિત્રેના શબ્દોથી, જેમ જાંગુલી વિદ્યાના શબ્દો સાંભળીને સર્પ વ્યાકુળ થાય તેમ અતિ વ્યાકુળ થયેલે અને રોષથી લાલ નેત્રવાળે મહારાજા યુદ્ધ કરવાને ઉઠ, ઉઠીને ઉંચે સ્વરે પિતાના સૈનિકોને કહેવા લાગ્યું કે “હે સૈન્યના લેકે ! તમે સાંભળો, કેઈએ પણ (રસ્તામાં) નહીં રોકેલે વિવેક અહીં આવ્યો છે, અને જેમ સમુદ્રના કલ્લોલે દ્વીપની ચારે બાજુ પ્રિસરી જાય છે તેમ એ વિવેકના સુભટો મારા સૈન્યની
ચારે બાજુ પ્રસરી ગયા છે, આ તેના વાજિંત્રને નિર્દોષ (શબ્દ) મારા કર્ણનેચર કેમ થયે? તે મને લોઢાની સળી કાનમાં નાખ્યા સરખી પીડા ઉત્પન્ન કરે છે, માટે હવે તમે આમ વિલ બ શા માટે કરો છો ? યુદ્ધ કરવાને માટે ઉતાવળ કરો અને પારેવાં જેમ શાળનું ભક્ષણ કરે તેમ તમે વિવેકના સૈનિકેનું ભક્ષણ કરો (તેને નાશ કરો). આ વિવેકના સૈનિકોને નાશ કર્યો છતે શાખા છેદાયેલા ઠુંઠા) વૃક્ષની જેવા તે રાંકડા વિવેકને પણ હું સુખેથી છેદી નાખીશ; પણ તમારા દરેકને અંતરંગ અને બહિરંગ પરિવાર કોણ કોણ છે કે જે શત્રુરૂપ પાણીને રોકવાને પાળ તુલ્ય થાય તેવું છે અને કેનું કેટલું અથવા શું બળ છે તે તમે પ્રથમ મને કહો.”
(આ પ્રમાણે મેહરાજાનાં વચન સાંભળી) વૃદ્ધિ પામતા ભૂજાભળના ગર્વવાળો કંદર્પ (કામ) તેને કહેવા
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૧૯ ] લાગ્યું કે “હે પિતાજી? તમે અમારું બળ જણાવવાને માટે આજ્ઞા આપે છે તે જેમ છે તેમ હું કાંઈક કહું છું. શત્રુના આ સર્વે સુભટો મને જોઈને અવશ્ય ત્રાસ પામશે, કેમકે દાવાનળ દીપ્ત થયે છતે ઘાસને ઢગલે બીજા અરણ્યમાં જઈ શકતું નથી. આષાઢાભૂતિ મુનિ, નંદિષેણજી, આદ્રકુમાર, નેમનાથ જિનેશ્વરને નાનો ભાઈ (રહનેમી) અને કુળવ લકમુનિ એ આદિ પણ મારો પ્રભાવ જાણે છે તો બીજા સામાન્ય મનુષ્યરૂપ કીડાઓ તે શું ગણતરીમાં છે? આ વિવેક જે એકવાર નાસી ગયે હતું અને ફરી પાછા આવ્યો છે તે મારી શક્તિને જાણતા નથી, અથવા મરણ નજીક આવેલા મનુષ્યની બુદ્ધિ વિપરીત થઈ જાય છે. તાંબૂળ, પુષ્પ, વર્ષાકાળ, હાસ્ય, શૃંગાર, મૈથુન, એકાંત, વનના ભાગે, સ્નાન અને સ્વાદિષ્ટ આહાર પ્રમુખ મારા પ્રીતિવાળા અંતરંગ સુંભ કુરાયમાન થઈ રહેલા છે; અને ચંડપ્રદ્યોત, ગર્દભિલ્લ, કમઠ, વિક્રમરાજા મધુરાજા અને મણિરથાદિ મારી પાછળ ચાલનારા ઘણા સુભટો મારા બહિરંગ પરિવારમાં છે.”
રાગ કહે છે કે “હે દેવ! હું જગતને આંધળું કરવામાં સમર્થ છું. હું કામને અને કામ મને એમ અન્ય એક બીજાને અમે સહાય આપનારા છીએ.
(રાગ જગતને આંધળું કેવી રીતે કરે છે તે બતાવે છે)–વિકસ્વર થયેલું કમળ ક્યાં અને ચીપડાદિથી ભરેલા સ્ત્રીઓનાં નેત્ર કયાં, શરદ ત્રાતુનું ચંદ્રમંડળ કયાં અને
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૦ ]
પ્રબોધ ચિતામણિ અતિ ઉત્કટ દળધતાવાળું સ્ત્રીઓનું મુખ કયાં, દેદીપ્યમાન સૂર્યકાંતમણિ ક્યાં અને થુંકથી ભીંજાયેલા સ્ત્રીઓના હઠ કયાં, કાંતિથી મનહર હીરાઓ ક્યાં અને ધવાથી ધળા દેખાતા સ્ત્રીઓના દાંત કયાં, પવિત્ર સેનાના કળશે
ક્યાં અને માંસના પિંડરૂપ સ્ત્રીઓના સ્તન કયા, નિર્મળ જળની વાવડીએ કયાં અને પરસેવાના ઘરરૂપ સ્ત્રીઓની નાભિ કયાં–આ પ્રમાણે મહાન તફાવત છતાં મારા આદેશથી ઘેલાની માફક વિદ્વાન પુરુષે પણ સ્ત્રીઓના શરીરની તેઓ (ચંદ્રાદિક)ની સાથે (નિવિશેષ) સરખામણું કરે છેતેવી ઉપમાઓ આપે છે. સ્ત્રીનું શરીર નિરંતર ઢાંકેલું, દુગચ્છાનું સ્થાન અને પ્રસ્વેદથી તથા મેલથી વ્યાપ્ત હોય છે, છતાં વિદ્વાનોને પણ મેં તે શરીરને વિષે ઇચ્છાવાળા ર્યા છે. મેં દાસરૂપ કરેલા (આ દુનિયાના) પુરુષો કલેશથી સુવર્ણના સમૂહને ઉપાર્જન કરીને સ્ત્રીના અવાગ્યદેશ (નિ) રૂપ ખાળને વિષે નાંખે છે (અર્થાત્ ઘણું કલેશથી પેદા કરેલા પૈસાને વિષયમાં વ્યય કરે છે). વાંકી દૃષ્ટિ, મંદમંદ આલાપ, ઉત્સુકતા, આલિંગન, સંભ્રમ, ચાટુ વચન, અ.સક્તિ પ્રણય અગર પ્રાર્થના, એ આદિ મારા હંમેશન (અંતરંગ) સેવકો છે; અને ઇંદુષેણ, બિંદુષેણ, ચિલાતિપુત્ર, ઈલાપુત્ર (લાચીકુમાર) સામાયિક કુટુંબી (આદ્ર કુમારને પાછલા જન્મને જીવ) અને નળરાજા એ આદિ મારા બાહ્ય સેવકે છે.”
હવે શત્રુની સેનાને ભક્ષણ કરવાને અભ્યાસ કરતે હોય તેમ દંભવડે દાંતરૂપ વસ્ત્રને કરડતે દ્વેષ મહરાજાને
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૨૧ ] કહેવા લાગ્યું કે “હે સ્વામી! ભયરૂપ દેખાતે હું પ્રલયકાળના અગ્નિ જેવો છું. મારી તીવ્રતાવાળી દૃષ્ટિની આગળ કેઈપણ રહેવાને (ટકવાને) સમર્થ નથી. મત્સર, અમર્ષ, પૈશુન્ય (ચાડી), મર્મભાષણ, ચપળતા, વિગ્રહ, આક્રોશ અને નિરનુકેશ (ઘાતકીપણું) વિગેરે મારા નિત્યના (અંતરંગ) સેવકે છે, અને ચંડકૌશિક ઋષિ, કૂળવાલમુનિ, કમઠ (મેઘમાળી,) દુર્યોધન, સંગમદેવ અને પાલક પુહિતાદિ મારી પાછળ ચાલનારા અનેક બાહ્ય સેવકે છે.”
મિથ્યાદર્શન નામનો પ્રધાન કહે છે કે હે સ્વામી ! આ ત્રણ જગતના લોકોને ભવરૂપ આવ (ખાડા) માં હું એવી રીતે નાખું છું કે તેમાંથી અનંતકાળે પણ તેઓ નીકળી શકતા નથી. આ ત્રણ જગતમાં એવી કઈ જાતિ નથી. એવી કઈ યોનિ નથી અને એવું કે સ્થાન નથી કે જેને વિષે મેં વિમોહિત કરેલ છવ નિરંતર પરિ ભ્રમણ કરતા નથી. (અર્થાત્ મેં વિહિત કરેલે જીવ સર્વ નિને વિષે પરિભ્રમણ કરે છે). કુદેવ (જેમાં દેવપણું ન હોય છતાં દેવપણું ધરાવવું તે, તેવી જ રીતે કુગુરુ આદિમાં સમજવું), કુગુરુ, ધર્મ–પર્વ અને વ્રતના વિપરીત ભાવ, ધર્મ ઉપર દ્વેષ અને બીજાની નિંદા–આ સર્વ નિરંતર મારી પાછળ ચાલનારો મારો અંતરંગ પરિવાર છે; અને પર્વત નામને બ્રાહ્મણપુત્ર, સાત નિન્હવ (ભગવાનના એક એક વચનના ઉત્થાપક), કપિલ, પાળક, વસુરાજા અને સર્વે અનાર્યો મને નિરંતર સેવે છે તે મારા બાહ્ય પર્ષદાના
Page #237
--------------------------------------------------------------------------
________________
ર.
[ ૨૨૨]
પ્રબંધ ચિંતામણિ લેકે (બહિરંગ પરિવાર) છે.”
પછી લાખના રસ જેવી આંખના પાતવડે જગતન ક્ષેભ પમાડતો અને ધૂમાડાના સમૂહ સરખા શરીરવાળે
ધ તે અવસરે મેહરાજાને કહેવા લાગ્યું કે “હે સ્વામી ! હું પ્રગટ થયે છતે કે ધીર પુરુષ પણ પિતાને (પિતાપણે ટકાવી રાખવાને સમર્થ છે? મેં આક્રમણ કર્યું છતે (દબાવ્યું છતે) વિદ્વાન પણ વિચેતન જ (જ્ઞાન ઉપયોગ રહિત જ) થાય છે. મારે વશ થયેલે જીવ સનેપાત થયેલા માણસની માફક નેત્ર અને હેઠનું ભમાવવું, હાથનું ફેકવું, શરીરનું હલાવવું અને પ્રલાપ (નિરર્થક બલવું) કરે છે. મારા હુકમને તાબે થયેલા ઘણુ બળવાન છે પણ નરકને વિષે , નગદને વિષે, શ્વાનજાતિ વિષે અને સર્પાદિકને વિષે વસે છે. ક્ષાર (ડેસ રાખવાપણું), પ્રચંડતા, દુર્વાક્ય, શ્રાપ, સંતાપ, ઉપદ્રવ, કલેશ અને તામસભાવ-આ મારા નિત્યના પક્ષપાતી (અંતરંગ પરીવાર) છે. કુરૂટિ અને મહાકુરૂટિ (કુરડ, ઉકરડ) નામના સાધુઓ, બ્રહ્મરાજાને પુત્ર બ્રહ્મદત્ત ચકવતી, શિશુપાળ અને નભ સેનાદિક રાજાઓ મારા ભક્તિવંત સેવકે છે (તે બહિરંગ પરિવાર છે.)
' હવે અહંકાર મેહે રાજાને કહેવા લાગ્યું કે “આ ત્રણ લેકના જીવની સર્વ વિદ્યાનું ફલ હરણ કરવાને તથા સબુદ્ધિને અગ્ય કરવાને હું સમર્થ છું. મારે વશ થયેલે જીવ ગુરુને માનતું નથી, વૃદ્ધોની હાંસી કરે છે, બુદ્ધિના નિધાન તુલ્ય મનુષ્યનો ત્યાગ કરે છે, સ્તબ્ધ (જડ
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૨૩ ] જે) થાય છે અને નિરંકુશ થઈ ઉન્મત્તની માફક ભમ્યા કરે છે. ચક્રવતીને જીતવાવાળા બાહુબળીને પણ મેં (કેવળી થતાં) રેકી રાખે અને સુધા, તૃષા, શીત અને તાપાદિ આપદાને સહન કરે તે એક વર્ષ પર્યત ઉભે રહ્યો. પુરુષાર્થ સંબંધી સ્પર્ધા (હરીફાઈ), પિતાનું પરાક્રમ કહી બતાવવું, બીજાઓની તર્જના કરવી, અક્કર રહેવું (કેઈન નમસ્કાર ન કરે). અવિનય કરવો અને ઉદ્ધતાઈ કરવી એ આદિ મારા નિત્યના સેવકો (અંતરંગ પરિવાર) છે; તેમજ દુર્યોધન, રાવણ, ચમરેંદ્ર, પ્રતિવાસુદેવે અને તેના.. જેવા બીજા લાખ મારી સેવા કરવાવાળા સેવક (બહિરંગ પરિવાર) છે.”
દંભ કહેવા લાગ્યો કે “હે દેવ ! હું મીઠી વાણી બેલાવાવાળે છું છતાં દૂર કર્મ કરવાવાળે છું. દુષ્ટ સર્પની માફક મેં કરડેલ (ડસેલેપ્રાણી જીવતે રહેતું નથી. આસન ઉપરથી ઉઠવાવાળા, આસન આપવાવાળા, નમસ્કાર કરવાવાળા અને હાથ જોડવાવાળા મનુષ્યને હું દાસની માફક ખુશામતનાં વચને અંગીકાર કરાવું છું (બેલાવું છું). છળપ્રવેશ, વિશ્વાસઘાત, દ્રોહ, ધનને આગ્રહ, ગુપ્તઆચાર અને જુઠા આલાપાદિ મારા નિરંતરના સેવકે (અંતરંગ પરિવાર) છે. મહાબલ, પીઠ, મહાપીઠ, અંગારમર્દ કાચાર્ય અને આષાઢભૂતિ આદિ મારા પક્ષપાત કરવાવાળા બાહ્ય સેવકે (બહિરંગ પરિવાર) છે.”
મેહના સમગ્ર સૈન્યમાં નિગિતા (અથવા ચતુરાઈ)ને
Page #239
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૪ ]
પ્રબોધ ચિંતામણિ
ધારણ કરતા લાલ કહેવા લાગ્યા કે હું એકલે પણ આ ત્રણ ભુવનને પરવશ કરવાને (અથવા મારે આધીન કરવાને) સમ છું. હે દેવપ્રમુખ! તમે સર્વ સાંભળે. હું હાથ ઉંચા કરીને કહું છું કે એવા કોઈપણ જીવ શુ કાઈ ઠેકાણે છે કે જે મારે આધીન થયેા નથી ? પર્વત ઉપર ચઢવું, સ્થળ (અટવી વિગેરે) અને સમુદ્ર ઓળ’ગવા, પૃથ્વીનું વિદ્વારણ કરવું (ખાઢવુ), ગુફામાં પ્રવેશ કરવા, શ્મશાનમાં રહેવુ, મંત્રાદિ સાધવું, જનાવરનુ પાલન કરવુ, ખેતી કરવી, અને ક્ષુધા તૃષા, શીત, . આતપાદિ સહન કરવાં—ઇત્યાદ્રિ દુષ્કર કાર્યો પણ મે આદેશ કરેલા પ્રાણીએ શું અંગીકાર કરતા નથી ? (અર્થાત્ સ કાર્યાં અંગીકાર કરે છે ). મહાર'ભ, મમત્વ, ઇચ્છા, મૂર્છા (આસક્તિ), સ’કલેશ, સંચય, કૃપણુતા અને સાહસિકતા આદિ મારા અતર`ગ સેવકો છે. અને તિલકશ્રેષ્ઠી, કુચિકણ વ્યવહારી, કેશરી ચાર, નંદરાજા, સુભૂમ ચક્રવતી અને લેાભન’દિવણિક આદિ મારા બાહ્ય સેવકો પણ હજારા છે.”
હવે પ્રદ કહેવા લાગ્યું કે “મારું તે લેાકેાત્તર મળ છે (અર્થાત્ મારા જેવું ખળ ખીજા કેાઈમાં નથી). કેમકે ઉચ્ચપદમાં આરૂઢ થયેલા મનુષ્યને હું એક ક્ષણવારમાં નીચે (અધેતિમાં) પાડી દઉં છું. જેઓ શ્રુતકેવળી (ચૌદપૂર્વધર), ઉપશાંત મેાડુ (અગ્યારમે) ગુણઠાણે ચડેલા અને ચાર જ્ઞાનના ધરનારા છે તેઓને પણ હું નિંગાદરૂપ ખાડામાં અનંતે કાળ વસાવુ છું. મેં આદેશ કરેલા જીવ
?
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ રરપ ] બુડી જવાને વિચાર ક્યાં વિના જળને વિષે કીડા કરે છે. જમીન ઉપર પડવાથી અંગ ભાંગી જશે તેને વિચાર કર્યા વિના વૃક્ષે ઉપર હીંચકે છે. મહત્ત્વના નાશને વિચાર નહીં કરતે છતે પાસવડે કીડા કરે છે. આલેક તથા પરલેકની પીડાને નહીં વિચારતે વિકથા કરે છે. આ વર મને લેશને માટે થશે એ વિચાર કર્યા સિવાય વૈર વધારે છે. ઉજાગરા તથા પગની પીડાને નહીં જાણતે નાટજાદિ જુએ છે. વસ્ત્રહિતપણાને અને વમનાદિકને નહીં વિચાર મદિરા પીએ છે. ક્ષયરેગાદિ રોગના ઉદયને નહીં જાણત વિષયમાં આસક્તિ કરે છે પૈસાના વ્યયને વિચાર કર્યા સિવાય પ્રાણીઓને નિરંતર લડાવે છે, અને આ તપ તથા ભમવાના પરિશ્રમને નહીં ગણકારતો શિકાર કરવા જાય છે. (અનેક જાતના) વ્યસન, આળસ, નિદ્રા, વિષયસંબંધી હલકાં વચન તથા બીજા પણ તેની જેવા અનેક મારા અત્યંતર (અંતરંગ) સેવકે છે. આર્યસંગૂ, શેલકરજર્ષિ, સેદાસરાજા, કંડરીકરાજા અને મરિચી આદિ મને હર્ષ આપવાવાળા મારી બાહ્યપર્ષદા માટેના મારા સેવકે છે.”
આ પ્રમાણે સર્વે વીર સુભટોએ પિતાપિતાનું બળ “કહે છતે મહરાજીએ પાખરેલા સિંહની માફક બળ સહિત ચારવ કર્યો. તે અવસરે નિરંતર શત્રુના હૃદયને ક્ષોભ કરવાવાળા મિશ્રભાષા અને અસત્ય ભાષાના ભેદરૂપ વાજિંત્રે અનેકવાર વાગવા લાગ્યાં. મેહરાજાના તથા વિવેકરાજાના
Page #241
--------------------------------------------------------------------------
________________
[૨૬]
પ્રબોધ ચિંતામણિ અશુભ ધ્યાન તથા શુભધ્યાનના ભેદરૂપ વીર પુરુષે અનુપગથી તથા વિધિથી (અનુક્રમે) શસ્ત્રો ખેંચવા લાગ્યા.
મેં રથનેમિને ચારિત્રથી ભગ્નપરિણામવાળે કે, મેં નળરાજાને શ્યામવર્ણવાળે કર્યો, મેં ક્ષપકષિને ક્ષીણ કર્યો, મેં શશરાજાને માર્યો, મેં સંભૂતિમુનિને પરાભવિત કર્યો, મેં બાહુબળીને બાંધ્યો, મહાબળરાજાને પ્લાન કર્યો અને મેં કેશરી રાજાને કલેશિત કર્યો. આ પ્રમાણે મેહરાજાની સેનાના સુભટ ભુજાના આશ્લેટ કરવા પૂર્વક આપસ આપસમાં પોતપોતાના પરાક્રમનું વર્ણન કરવા લાગ્યા.
મેં શિવકુમારને, મેં બળદેવને મેં ચિલાતીપુત્રને, મેં નયસાર અને ધનસાર્થવાહ આદિને મેં નાગને મેં મેઘકુમારને મેં અતિમુક્તમુનિને અને મેં કપિલ બ્રાહ્મણને ભાવશ પાસેથી ખેંચી લીધે. આ પ્રમાણે વિવેકરાજાના સૈન્યમાં પણ શૂરવીર સુભટ સત્ર રીતે પોતપોતાનું પરાકમ આપસમાં કહેતા છતા પ્રગટ થયેલા પોતાના શૌર્યને દેખાડવા લાગ્યા.
હવે અવિદ્યારૂપ રાત્રિને નાશ થયે છતે અને તત્વરૂપ સૂર્ય પ્રકાશિત થયે છતે તે સર્વે વિવેકના સુભટો શત્રુના સમૂહનો નાશ કરવા માટે તૈયાર થયા. પ્રારંભમાંજ શત્રુઓને વિષે સ્કુરાયમાન ક્રોધવાળા વિમળબોધ નામના
૧ મેહના અશુભ ધ્યાનરૂ૫ સુભટો અનુપગથી શસ્ત્ર ખેંચવા લાગ્યા અને વિવેકના શુભધ્યાનરૂપ સુભટ વિધિપૂર્વક શસ્ત્રો ખેંચવા લાગ્યા
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૨૭]. મહાન યોદ્ધાઓ કેટલાએક મેહની સેનાના સુભટોને જોઈ
ઈને માર્યા. જેમ સર્પ દેડકીઓને ગળી જાય તેમ સામાયિકાદિ ષટ્રકર્મ (આવશ્યક)માં સમર્થ પુરેહિત મોહની મોટી રેસેનાનું શસણ કર્યું (ભક્ષણ-નાશ કર્યો)) પછી વિવેકના સુભટોએ પ્રયત્નપૂર્વક કલેશરૂપ વૃક્ષના સમસ્ત અંકુરા જ્યાંથી દૂર કરેલા છે એવું ક્ષપકશ્રેણિ નામનું ક્ષેત્ર સંગ્રામને માટે તૈયાર કર્યું. હવે સર્વ સહનતારૂપ શસ્ત્ર ગ્રહણ કરેલ છે જેણે એ શમ નામને સુભટ પૂજન કરવા લાયક અને ઉજ્વળ પ્રસન્નતાને આશ્રય કરીને સંગ્રામ કરવાને માટે ઉ. તેણે અપૂર્વ કરણ નામનું આઠમું ગુણસ્થાનક પામીને તત્કાળ કે નામના સુભટને તર્જન કરી કહ્યું કે “હે મૂઢ! અહીંથી (શીધ્ર) નાસી જા. હવે કોના બળથી તું જીવવાને ઈચછે છે?” (શમનાં આવાં વચન સાંભળી) ક્રોધે પણ પિતાનાં ચાર રૂપ કરીને તેને દેખાડ્યાં. કવિ કહે છે કે “તેઓ (કષાયો) વિદ્યા અને તપની સિદ્ધિ વિના પણ બહુરૂપ કરવાવાળા હોય છે. (તે રૂપનાં નામ બતાવે છે) પહેલે અનંતાનુબંધી (અનંતકાળ પરિભ્રમણ કરાવનાર), બીજો પ્રત્યાખ્યાનાવૃત્તિ [વત પચ્ચખાણને સર્વથા રોકનાર], ત્રીજો અપ્રત્યાખ્યાનક (સર્વથી પ્રત્યાખ્યાન કરવા નહીં દેનાર), એ સંજવલન (યથાખ્યાત ચારિત્રને રેકવાર). તે ક્રોધ શમને કહે છે કે “હે શાંત આત્માવાળા શમ! તું શું કહે છે? દેદીપ્યમાન અગ્નિરૂપ મેં પોતેજ આ વિશ્વને પરાભર કર્યો છે. [મારે બીજાના બળથી જીવવાની જરૂર નથી]. હે રામ! મારૂં પરાક્રમ નું સાંભળ. જેઓ મહા
Page #243
--------------------------------------------------------------------------
________________
[૨૨૮ ]
પ્રોધ ચિંતામણિ
વીવાળા, તપસ્યાને વિષે રક્ત ચિત્તવાળા, અને માહ્ય સંગનો ત્યાગ કરેલા યાગીએ હતા તેઓનું પણ પુણ્યરૂપી ધન હરી લઇને નિરંતર નચાવતા મેં દુ:ખદાયી નરકરૂપ કુવામાં તેઓને કરાડે વર્ષ પર્યંત વસાવ્યાં છે. હું શમ ! સિંહથી ભક્ષણ કરાયેલા, ક્રૂર સપથી ડસાએલા, વનના દાવાનળથી દગ્ધ થએલા, શિકારીથી વિંધાએલા અને રાક્ષસથી રૂંધાએલા કેટલાક પુરુષા (શુભ પરિણામથી) સ્વર્ગ પામે છે (અર્થાત્ મરણ પામીને સ્વગે જાય છે), પણ ક્રોધથી મરણ પામેલેા કોઇ પણ માણસ કાઇ પણ ઠેકાણે શું સ્વગે ગયા છે અથવા જશે ? (અર્થાત્ ધથી મરણ પામેલા કોઇ પણ માણસ સ્વગે` ગયા નથી અને જશે પણ નહીં.) તેટલા માટે આ ઉપર કહેલ રાંકડાઓ (સિંહાકિ)ની સાથે મારી સરખામણીના ઉપદેશ દેતાં આચાય મને લાવે છે. (અર્થાત્ મહાન પરાક્રમવાળા મારી સરખામણી સિંહાર્દિકની સાથે યુક્ત નથી). વળી હે શમ ! તારા ઉપર પ્રથમ પ્રહાર કરતાં આ મારી ભુજ લજ્જા પામે છે, માટે પહેલાં તું પ્રહાર કર કે જેથી કરીને આ ભુજા પોતાનુ ખળ પ્રગટ કરે.” આ પ્રમાણે ઉંચે સ્વરે ખેલતાં ક્રોધનુ પહેલુ શરીર શમ સુભટે એકદમ કાપી નાંખ્યું કારણકે શૂરવીર પુરુષો બૈરીના વિનાશ કરવામાં કાળક્ષેપ કરતા નથી. એ પ્રમાણે ભદ્રભાવરૂપ અશ્વના આશ્રયવાળા અને સરળતા રૂપ હથિયારને ધારણ કરતા માવ નામના સુભટ પણ માન તરફ દોડયા અને તેણે પણ ચાર રૂપને ધારણ કરતા મનનું પહેલુ
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રખેાધ ચિંતામણિ
( ૨૨૯ )
રૂપ છેઢી નાંખ્યું. કારણ કે આ માદવ ખીજાઓને વિષે કામળ છે પણ શત્રુને વિષે તે કરવતની જેવા કાર છે. ત્યારમાદ નિરાશી ભાવરૂપ શસ્ત્રને ધારણ કરતા આવ અને સતાષ નામના સુભટા એકત્વતા (એકપણાની ભાવના) અને અકિંચનતા (પુલિક કાંઈ પણ વસ્તુ રાખવી નહીં તે) નામના અશ્વ ઉપર (અનુક્રમે) આરૂઢ થયા, અને તેમણે પણ ચાર ચાર રૂપને ધારણ કરનારા દ્રુભ અને લેાભના પહેલા શરીરને ભેઢી નાંખ્યા, કેમકે સંગ્રામની આદિમાં શત્રુના નાશ કરવા તેજ મંગળિક છે. તે અવસરે આસ્તિકતા રૂપ આયુધને ધારણ કરતા અને સ્યાદ્વાદ રૂપ હાથી ઉપર આરૂઢ થયેલા સમ્યગ્દષ્ટિ પ્રધાન મિથ્યાદષ્ટિ પ્રધાનની સામે ગયા અને કહેવા લાગ્યા કે ‘અરે મિથ્યાર્દષ્ટિ ! દુનિયામાં પ્રસિદ્ધ એવા તારા કેટલાક અપરાધા તને કહી બતાવું? પણ હમણા મારા શસ્ત્રની ધારાથી ધાવાએલા જે તુ તેના અપરાધાની શુદ્ધિ થાઓ.' આ પ્રમાણે તેનાથી તર્જના કરાયેલા મિથ્યાદૃષ્ટિ પ્રધાને પેાતાના અભિગ્રહિક, અનભિગ્રહિક, સશયિક, અનાભોગિક અને અભિનિવેશક નામનાં પાંચ રૂપ (ધારણ) કર્યાં, પણ સમ્યગ્દષ્ટિ પ્રધાને તે સર્વ` (રૂપ)ના એક પ્રહારવડે જ નાશ કર્યાં. કેમકે જેમ અગ્નિ લાકડાથી ભય પામતા નથી તેમ બળવાન પુરુષા શત્રુએથી ભય પામતા નથી. મિથ્યાદષ્ટિની સાથે જોડાતા મિશ્ર નામને સુભટ છે અને તે (મિથ્યાદૃષ્ટિ)ના દ્રવ્ય (દલીયાં)થી ઉત્પન્ન થએલે ક્ષાયેાપશમિક સુભટ પણ છે, એમ જાણીને સમ્યગ્દષ્ટિએ તે બેઉને પણ
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
પ્રબંધ ચિંતામણિ
સંગ્રામમાં પાડ્યા. તે વખતે અનિવાર્ય પરાક્રમવાળા શમાદિ વીરપુરુએ કેધાદિ શત્રુઓના વચલા બબે રૂપ (અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન ને માયા)ને હણી નાખ્યા. હવે યુદ્ધ કરવાને માટે તૈયાર થતા કામને જોઈને ભવવિરાગ નામને અતિ નિષ્ફર સુભટ તેના સન્મુખ દોડયે. અનિત્ય ભાવરૂપ (આ સર્વ પર્યાય નિત્ય નથી તદ્રુપ) ભાલાવાળા, સર્વ વસ્તુના ત્યાગ કરવા રૂપ (અથવા મુનિ પણ રૂપ હાથીના વાહનવાળા અને કેપથી હેડ કંપાવતા તે ભવવિરાગને આવતે જોઈને પ્રફુલ્લિત થયેલે સમર (કામ) તેને કહેવા લાગ્યું કે “હે તુચ્છ બુદ્ધિવાળા ભવવિરાગ! તું મારી સન્મુખ ચાલ્યો આવે છે પણ હું વિષયાયુધવાળા સુભટ છું તેને શું તું જાણતો નથી ? પાંખવાળા સર્ષની સાદશ્યતાવાળા આ મારાં બાણ શત્રુઓના પ્રાણને ભેદવાવાળાં છે, સ્ત્રી નામના જે મારા યુદ્ધાઓ અહીં છે અને અભિલાષા નામનાં જે તેનાં બાણે છે તેઓ (બાણ) પરાક્રમવડે અંતરમાં વજીના બખતરને ધારણ કરતા છતા ઇંદ્રના હદયને પણ નિચે ભેદી નાખે છે. જે પહેલાં જયયાત્રા કરવાને નીકળેલા તે તારા પિતા [વિવેકીને નાસી જવાની કળા મેં શીખવાડી હતી તે કળા પુત્રપણાએ (પુત્રના સ્નેહથી) શું હજુ સુધી તેણે તને આપી નથી કે જેથી તું અહીં [મારી સન્મુખ આવ્યું છે? દૈવને ધિક્કાર થાઓ ! કારણ કે તું એક બાળક આજે મારી સામે યુદ્ધ કરવાને આવા છે.” [ કવિ કહે છે કે ] આવી અહંકાયુક્ત વાણીથી કામે કોને કંપાવ્યા નથી? [ આ પ્રમાણે બેસીને ]
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રાધ ચિંતામણિ
[ ૨૩૧ ]
પછી ભવિરાગ સુભટને ત્રાસ પમાડવા માટે કામ અકસ્માત પુરુષ, સ્ત્રી અને નપુસક વેદ વડે ત્રણ રૂપ ધારણ કરવાવાળા થયા. તેના રૂપનું બહુપણું દેખીને પણ ભવિરાગ ત્રાસ પામ્યા નહીં, કેમકે અગ્નિના કણીયા વધારે દેખીને પણ શું મહાન મેઘ તેનાથી શંકા પામે છે ? [અર્થાત્ અગ્નિના નાશ કરવામાં વરસાદ શકાતાજ નથી.] ભવિવરાગ કામને કહેવા લાગ્યા કે અરે મૂઢ ! વધારે રૂપ રીને શુ તું મને ખીવરાવે છે ?' એ પ્રમાણે ખેલતા નિર્દય થયેલા ભવવિરાગે કામનાં છેલ્લાં બે રૂપ (સ્ત્રીવેદ અને નપુસકવેદ) એકદમ ઢી નાંખ્યાં. તે અવસરે અન્યત્વ ચિંતારૂપ (દેહ જુદો છે અને આત્મા જુદો છે. દેહ વિનાશી ધમ વાળા છે અને આત્મા અવિનાશી ધર્મવાળા છે એ આર્દિવિચારરૂપ) ભાલા સહિત ઉદાસીનતારૂપ હાથી ઉપર બેઠેલા તે (ભવિવરાગ)ના બે નાના ભાઇ સવેગ અને નિવેદ (સંગ્રામ કરવાને) દોડયા. તેઓએ હાસ્ય, રતિ, અતિ, ભય, જુગુપ્સા અને શાક સહિત રાગદ્વેષને મારીને સંગ્રામમાં તત્કાળ દિશાઓને બલિદાન કર્યું... (અર્થાત્ મરણને શરણુ કર્યા). પછી વ્યાઘ્ર (શિકારી) જેમ મૃગને વધ કરે તેમ ફ્રીને શત્રુને નાશ કરવામાં આસક્ત થયેલા ભવિરાગે કામના પહેલા રૂપ (પુરુષવેદ)ને પણુ વધ કર્યાં. પછી રણક્ષેત્રમાં (બાકી કાણુ રહ્યુ છે તેની) તપાસ કરતાં શમાદિ સુભટોએ) પેાતાની પાસે એક એક શાખાવાળા વૃક્ષની માફક એક એક રૂપવાળા ક્રોધાદિકને જોયા, એટલે તેઓએ (શમાદિ ત્રણ સુભટોએ) તે (ક્રોધાદ્રિક ત્રણ)ના
Page #247
--------------------------------------------------------------------------
________________
[ ર૩ર 3
પ્રબોધ ચિંતામણિ છેલ્લાં રૂપને પણ નાશ કર્યો. કેમકે અગ્નિના કણીયાની માફક ૫ શક્તિવાળા વૈરીને પણ મહાત્મા પુરુષેએ વિશ્વાસ કર એગ્ય નથી. પછી લેભ દુઃખે મરી શકે તેમ છે. એમ જાણીને સંતેષ સુભટે લેભને છેદીને તેના ત્રણ વિભાગ કર્યા. તેમાં પહેલા બે ભાગને નાશ કરીને છેલ્લા ત્રીજા ભાગના કરડે નાના નાના ભાગ ર્યા. કાળના ભેદવડે તે સર્વભાગોને નાશ કરી તેના છેલ્લા ભાગના અસંખ્યાત ખડે કરી રણસંગ્રામમાં તે સર્વને પણ તેણે નાશ કર્યો. ત્યાર પછી ઉત્સાહાદિ દ્ધાઓએ યુદ્ધભૂમિમાં ફરીફરીને પ્રમાદાદિ શત્રુઓને જેમ દેખ્યા તેમ તેઓને નાશ કર્યો. તે વખતે સ્ત્રીને વેશ ધારણ કરેલ સુભટોની માફક પોતાના સ્વામીની પાછળ રહીને યુદ્ધ કરતી સ્ત્રીઓને પણ વિવેકની સેનામાં સુભટોએ જોઈ, અને જેમ સરોવર સૂકાયાથી કમલિની મરણ પામે છે (સૂકાઈ જાય છે. તેમ પિતપોતાના સ્વામી મરણ પામ્યું છતે મેહની સેનાની સ્ત્રીઓ તે તેની પાછળ મરણ પામી. મેહની સેનાના ઘેડાઓને 1 વિવેકની સેનાના ઘેડાએાએ, હાથીઓને હાથીઓએ, રથ રથએ અને પાળાઓને પાળાઓએ ક્ષય કર્યો. નિરંતર મેહની સાથે ચાલનાર (રહેનારે) ભડાર પણ વિવેકના સુભટોએ એકદમ લુંટી લીધું. “શત્રુના પ્રાણ હરણ કરવાવાળાને તેનું દ્રવ્યો લુંટવામાં શી દયા હેાય ?” ઘણા વખતના પરિચયથી મેહને વિષે મહાન નેહ ધારણ કરનારા મનપ્રધાને પણ આ ઉદયવાન વિવેકના તરફ પિતાપણું (પિતા પુત્રના સ્નેહથી સહાય કરવા
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૨૩૩] પણું) દેખાડ્યું. જેમ કાષ્ઠથી અગ્નિ વધારે પ્રદીપ્ત થાય તેમ પિતાના સૈન્યમાં શત્રુઓએ કરેલા અતિ ઉપદ્રવને જોઈને મહારાજા કોધથી વધારે પ્રદીપ્ત થયો, અને દુઃખથી દગ્ધાત્માવાળે તે વિચાર કરવા લાગ્યું કે “અરે ! દુકાળમાંથી આવેલા મનુષ્યની માફક વિવેકના સૈનિકોએ મારા સર્વ સૈન્યનું ભક્ષણ કર્યું" (નાશ કર્યો). અરે ! જે દેવે મને આટલે બધે પરિવાર મેળવી આપીને પાછે વિયેગ પમાડે તેને જે હું દેખું તે પહેલાં તે તે જ નાશ કરું. અરે વિધાત્રાને ધિકકાર હે! કે જે વિવેકને મેં બાલ્યાવસ્થામાં કમળ, ઠંડે અને આળસુ દીઠો હતો તેના સેવકે આજે મારા સૈન્યને નાશ કરે છે! બાલ્યાવસ્થામાં વિવેકને આવી (આળસુ આદિ પ્રકૃતિવાળે જાણીને મારા શૂરવીર સુભટો અવજ્ઞા કરીને (તેના તરફથી નિર્ભયતા જાણીને ઉપેક્ષા કરીને) બેસી રહ્યા. જે તે વખતે જ તેઓ તેને મારવાને તૈયાર થયા હતા તે આજે મારી સર્વ સેનાને જીતવાવાળે વિવેક તે વખતે તેઓને જીતી શકત નહીં. (આ યુદ્ધમાંથી) મારા સુભટોમાને કઈ પણ (સેવક) સુભટ નાસી ગયે નથી તે તેઓએ ઘણું સારું કર્યું છે, કેમકે યુદ્ધમાં વીર પુરુષની વિજ્ય અગર મરણ એ બેજ ગતિ છે. હું યુદ્ધ કરતાં કેઈ વખત પણ બીજાની સહાયની પ્રાર્થના કરીશ નહીં. કેમકે શું સૂર્ય બીજાના બળવડે અંધકારને નાશ કરે છે? નહીં, પિતાના બળ વડે જ નાશ કરે છે.)” આ નિશ્ચય કરીને નેત્રના રક્તપણથી પ્રગટ મત્સરવાળે, નાના પ્રકારના આયુધથી થતા ઉલ્લાસ વડે હજાર
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]
પ્રબોધ ચિંતામણિ
અર્જુનને વિભ્રમને કરતે, પટ્ટહસ્તી ઉપર આરૂઢ થવાથી પરાક્રમ રૂપી વૃક્ષ જેનું પ્રફુલ્લિત થયું છે એ જણાવે અને યુદ્ધની ઈચ્છાથી બીજા સર્વ વ્યાપારને રોકત મેહરાજા રણક્ષેત્રમાં આવ્યા અને કહેવા લાગ્યો કે અરે રે પંડિતે ! તમે નાસી જાઓ અને અધ્યાત્મિક પુરુષ! મારી દષ્ટિને મૂકી ઘો. (અર્થાત્ મારી દૃષ્ટિથી દૂર થાઓ). અરે યુદ્ધાઓ! તમે બીજી દિશામાં ચાલ્યા જાઓ. અરે વિચારવાન પુરુષે ! તમારા પગ સજજ કરે. કેમકે શત્રુઓને ભયંકર અને દવનીતથા રાજાની ભુજાના મદને ભાંગતે અને અંજનના પુંજ જેવી કાંતિવાળે આ મેહરાજા પોતે જ પ્રહાર કરવાને ઉઠે છે.” આ પ્રમાણે બોલતો અને કર દૃષ્ટિથી ત્રણ ભુવનને ભય પમાડ વિકસ્વર રેમવાળો મોહ મહામુનિઓને પણ ક્ષેભને માટે થયો. આ મેહરાજાએ યુદ્ધમાં ઝંપલાવ્યું છતે મનુષ્યો તે દૂર રહ્યા પણ દેને વિશે પણ એ કેઈ ન રહ્યો કે જે પીંપળાના પાનની માફક કંપાયમાન થયો ન હોય. એ અવસરે સત્સમાગમ રૂપ અતિ ઉંચા મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થયેલે કેઈ પણ જાતના કલેશરહિત શુકલધ્યાનના ભેદરૂપ આયુધની શ્રેણીને નચાવતે નવી પરણેલી (સંયમશ્રી)પત્નીથી પગલે પગલે જાગ્રત કરતે અને યુદ્ધને કૌતુકી (અદ્વિતીય) વીર એ વિવેકરાજા મેહની સન્મુખ આવ્યું, તે વખતે મેહરાજા તેને કહેવા લાગે કે “હે વિવેક ! તું પુષ્ટ થયેલે છે માટે અહીંથી સત્વર ચાલ્યો જા. કેમકે પાછળથી પાછા જવા ધારીશ ત્યારે તું જવાને સમર્થ થઈ શકીશ નહીં (માટે પહેલેથી જ
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રોાધ ચિંતામણિ
[ ૨૩૫ ]
પા ચાલ્યા જા). જેએ મૂર્ખ અથવા આળસુ છે તેને (શરીરનું) સ્થૂળપણુ થવુ' દુષ્કર નથી. કેમકે વૈરીને વશ થયેલા સ્થૂળ (શરીરવાળા) પુરુષ ઉલટા અધિક પીડા સહન કરે છે, જો તને શરીરનું પેાષણ જ ઈષ્ટ છે તે તું અહીં શા માટે આવ્યે ? અહીં કાંઈ આહાર મળવાના નથી, અહીં તેા કેવળ પ્રહારો જ મળવાના છે. હું વિવેક ! તે પ્રમાદાદિક શત્રુએને માર્યા છે તેથી ગ કરીશ નહીં. જ્યાં સુધી હું પૂર્ણ શરીરવાળા છું ત્યાં સુધી અરે વિવેક ! તેં શુ જીત્યું છે ? અથાત કાંઇ જીત્યું નથી. હું જીવતા હોવાથી આ સર્વ સુભટો ફરી સજીવન થશે, કેમકે પૃથ્વીથી પેદા થનાર વૃક્ષનુ મૂળ જો અક્ષત હોય તે શુ ફરીને તે પલ્લવિત ન થાય ? (અર્થાત્ થાય ). હે વિવેક! શરીર વિનાના કમળ પુષ્પરૂપ શસ્ત્રવાળા અને સ્ત્રી છે માત્ર પરિવાર જેને એવા જે કામે જગતને જીત્યું છે તેને હું ગુરુ છું, એમ તુ મને જાણજે.
વિવેક ! યુદ્ધ કરવાના રણક્ષેત્રમાં પ્રાપ્ત થયેલા માહુરાજાને આઘાત કરવાને પિરઘ (ભેાગળ), વ્યથા પમાડવામાં ગદા, ચૂર્ણ કરવાને ચક્ર, વિદ્યારણ કરવાને વજ્ર, વિનાશ કરવાને ધનુષ્ય અને કાપવાને ખડ઼ે સમર્થ નથી. હું કૃત્રિમ નથી કહેતા પણ નિશ્ચે સાચુ કહું છુ કે સેહનુ' મથન કરવાને વ્યાલ અને અગ્નિ આ≠િ પણ સમ નથી. ઈંદ્ર વાથી, ખળભદ્ર હળથી, ચક્રવર્તી ચક્રથી, ક્ષત્રી. શસ્રથી, હાથી દાંતથી, સર્પ દાઢથી, લિંગી શ્રાપ દેવાથી, બ્રાહ્મણે કડવાં વચન ખેલવાથી અને ધનવાન ધનથી ખળવાન છે; પણ રણભૂમિમાં પ્રાપ્ત થયેલા માહરાજાની પાસે તેઓ સવે
Page #251
--------------------------------------------------------------------------
________________
[૨૩૬]
પ્રબોધ ચિંતામણિ
જરા પણ બળવાન નથી. નાના પ્રકારના સંગ્રામમાં અથડાવાથી કઠણ શરીરવાળો થયેલે હું કયાં અને સંગ્રામના પ્રયાસને નહીં દેખેલ એ તેમજ કેમલ શરીરવાળે તું કયાં ! અરે વિવેક! પહેલાં તારા ઘણું સેવકને મેં પરાભવિત કર્યા છે તે વાત કહેવાથી તું દુઃખી થઈશ અથવા તને દુઃખી કરવા સિવાય મારે બીજું શું પ્રયોજન છે? (તેજ પ્રયજન છે. સાંભળ, તારે વિષે એક બુદ્ધિ (નિષ્ઠા) વાળા પહેલા ચકવતી (ભરતીના પુત્ર વીર મરીચિને તું નાયક જીવતે છતે મેં બળથી બાંધી લીધું અને તેને ઘણા એમ ભવને વિષે કેડીકેડ સાગરોપમ સુધી ભમાવ્યો જે કંડરિક મુનિ તારા સૈન્યના સમૂહને આગેવાન હતો તેને પણ જીવ્હાઇદ્રિય (રસ સ્વાદમાં આસક્તિ) નામના મારા સેવકે મજબુતીથી બાંધી લઈને એક ક્ષણવારમાં સાતમી નરકરૂપ કૂવામાં ફેદી દીધો. મહાબલી અને બાહુબલી નામના રાજાઓ જે તારા ભક્તો હતા તેઓમાંના એક (મહાબલ)ને મારા (માયા) સૈનિકે સ્ત્રીનો વેશ લેવરા (સ્ત્રીલિંગ બંધાવી મલ્લીનાથના ભવમાં ઉદય આપ્યું), અને બીજાને (બાહુબળી ) એક વર્ષ પર્યત ઉભા ઉભા જ તંભિત કર્યો. તારા સમ્યગદષ્ટિ પ્રધાનશ્રી આશ્રિત કરાયેલા જે સત્યકિ અને શ્રેણિક પ્રમુખ રાજાઓ દુનિયામાં પ્રખ્યાતી પામેલ હતા તેઓને મારી અવિરત નામની સ્ત્રીએ જ રેકીને નિવાસને માટે નરકમાં પહોંચાડ્યા. તું હાથમાં શસ્ત્ર ધારણ કરે છે તેથી સુભટો તારા ઉપર દુર્ગચ્છા ધારણ કરતા નથી, પણ તું મારી સાથે સ્પર્ધા (હરીફાઈ) કરે છે તેથી
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રાધ ચિંતામણિ
[ ૨૩૭ ] બુદ્ધિમાન જીવા તારી હાંસી કરશે. હે કુબુદ્ધિ ! હજી પણ અહીંથી ચાલ્યા જા. અકાળે શા માટે પ્રાણ ત્યાગ કરે છે? કારણ કે મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા તુ તારા પિરવારને ફરીથી જોઇ શકીશ નહીં.”
આ પ્રમાણે મેહે કહ્યા પછી આક્ષેપ પૂર્વક વિવેકરાજાએ તેને જવાબ આપ્યા કે મેહ ! તું ઘણું શા માટે બેલે છે? બાલ્યાવસ્થામાં મે' તને લાંબા વખત સુધી જોયે છે. જેએ પાતાની પ્રશંસા કરે છે તે જુદા કરેલા દ્રવ્યના નિધાનની માફક અત્યંત શૈાભતા નથી. વળી ઉધરસ આવતી હોય એવા ચેારાથી જેમ ચારીનું કામ સિદ્ધ થતુ નથી તેમ ઘણા પ્રલાપ કરવાવાળા [લવાવાળા ]થી કાની સિદ્ધિ થતી નથી. જેમ વર્ષાઋતુને વિષે અલ્પ ગરવ કરવાવાળા વરસાદ[વરસવાનું કાર્ય કરે છે તેમ થોડુ એલવાવાળા મડ઼ાન પુરુષોજ કાર્ય કરે છે. જેએ નિશ્ચે અ'દરથી શૂન્ય [ખાત્રી] હોય છે તેએજ મૃદંગના અવાજની માફક ઉંચે સ્વરે અવાજ કરે છે; અથવા તારૂ મરણ નજીક આવેલું હાવાથી તને જે વેદના ઉત્પન્ન થઈ છે તે વેદના આ પ્રમાણે તને બધુ ખેલાવે છે. કારણ કે ઝાડ ઉપરથી પડતું પરિપકવ થયેલું પાંદડુ... શું ખરાબ અવાજ નથી કરતું ? શીતળ ચંદ્રમાં અધકારનો નાશ કરે છે, શીતળ પાણી પતાને ભેદી નાખે છે, શીતળ મણિ નિધનપણાને હણે છે અને શીતળ હિમ વૃક્ષેાને ખાળી નાખે છે, તેટલા માટે હે મતિમૂઢ ! મને શીતળ જાણીને
Page #253
--------------------------------------------------------------------------
________________
-
-
માં કરે છે. તેમનું
એજ
[૩૮]
પ્રબંધ ચિંતામણિ તું મારો વિશ્વાસ કરીશ નહીં. (કેમકે) શીતળ વનથી ઉત્પન્ન થયેલે અગ્નિ સર્વથી વિષમ હોય છે. હું તને હિતકારી વચન કહું છું કે જે તે વિતવ્યની ઈચ્છા રાખતો હો તે યુદ્ધમાંથી ચાલ્યો જા. કેમકે અહીં અમૃતને આહાર મળવાના નથી, અહીં તે કેવળ પ્રહારજ મળવાના છે. હાથીઓ ગયા, ધન નાશ પામ્યું, સુભટો નાશ પામ્યા અને અધો હણાયા, તે છતાં તારા નિર્લજ્જપણાને ધિક્કાર છે કે હજુ પણ તું દુર્બળ ભુજાના બળનું વર્ણન કર્યા કરે છે. હે મોહ ! તે દેવલેકમાં રહેલા પ્રાણીઓને જીત્યા તેમાં તેઓનું અચેતનપણું (ઉપગ રહિતપણું, જડ વસ્તુ ઉપર અતિ આસક્તિ) એજ એક હેતુ છે. તેથી જે તે કેઈપણ ઉપગવાળા પ્રાણી ઉપર કઈ વખત પણ બળ ફેરવ્યું હોય તે મને કહી બતાવ. અપ્રમાદી અને ઉપગવાન સાધુઓએ તને યુદ્ધમાં અનેકવાર પરાભવિત કર્યો છે, તે પણ હે નીચ! તું પાછે યુદ્ધ કરવાને ઉઠે છે. તારા જેવા ધાનવૃત્તિવાળાની નિર્લજજતાને ધિક્કાર હે! પહેલાં મારા જે ઉપાસક (સેવક)ને તેં બાંધ્યા હતા તે સર્વને મેં તારી પાસેથી મુકાવ્યા છે, પણ તારા જે સેવકેને પકડીને હું મેક્ષમાં લઈ ગયે છું, તેમાંથી જે તું બળવાન હોય તે એકને પણ મુકાવ (ત્યાંથી પાછા લાવ). તે સ્ત્રીરૂપ સેંકડે પાલવડે બાંધેલું અને હાથી ઘોડા તથા
દ્ધાઓ વડે રક્ષણ કરાયેલે જે ભરત ચક્રવતી હતે તે એક ક્ષણવાર મારું ધ્યાન કરીને બંધમાક્ષને જાણવા લાગે (અર્થાત્ બંધથી મુકા–મુક્તિ પામે). યુદ્ધરૂપ તાંડવ
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેાધ ચિંતામણિ
[ ૨૩૯ ]
પાંડવે
(નાટક) વડે પેાતાના ભાઇઓને પણ હણનારા જે તે તને વલ્લભ હતા પણ તેઓ તત્ત્વને જાણીને તારાથી વિરક્ત થઈ, મને પ્રસન્ન કરીને અવિનાશી આવાસને પ્રાપ્ત થયા. જેણે સ્ત્રી, બ્રાહ્મણ, બાળક અને ગાયના વધવડે તારી સેનાનું આગેવાનપણું મેળવ્યું હતુ તે નરકના અતિથિ થવાવાળા દૃઢપ્રહારીને હું મેક્ષમાં લઇ ગયા. સુસમા નામની કન્યાનું મસ્તક છેઢવાવાળા અને કૃતાંત (યમ)ની માફ્ક ક્રૂર સ્વભાવવાળા જેણે (ચિલાતીપુત્રે) એક તારાજ આશ્રય લીધા હતા તે ચિલાતીપુત્ર શમતાના સમુદ્રરૂપ મુનિની સહાયથી મને પ્રાપ્ત થઇને (મારા આશ્રય લઇને). દેવલાકમાં ગયા. હું મા ! ‘શસ્ત્ર અથવા અસ્ત્ર ( ફેંકવા લાયક બાણુ વિગેરે) કોઇપણ મને મારવાને સમર્થ નથી.’ આ પ્રમાણે તે કહ્યું તે તારૂ કહેવું ખેાટું નથી. વળી સાચી વાત કોના હૃદયને વિષે ન વસે (બેસે) ? પણ હે ભાઈ ! આ પણ હુ સાથે કહું છું કે મદપૂર્વક મારા આશ્રયથી ઉત્પન્ન થયેલું અતિશે ખળ એનુ છે તેઓની પાસે તુ તૃણ તુલ્ય છે. આ વાત પણ ખેાટી નથી. હું મેહ ! તારા સૈન્યમાં જે કેટલાક મુખથી વર્ણવી ન શકાય તેવા ખળવાન સુભટા હતા તે સર્વેને તારી નજરે મારી સેનાના સુભટોએ યુદ્ધમાં હણી નાખ્યા છે, તે હવે તું છાલ ઉતારી નાખેલા વૃક્ષની માફક પેાતાની મેળેજ વેગથી સૂકાઈ જઈશ; કેમકે તુટી ગયેલી પાળવાળા સરોવરને વિષે પાણી ઘણેા લત રહેતું નથી. હે માહ! જર્જરિત થયેલા અને જરા (ઘડપણ)થી હણાયેલા તને હુવામાં પણ મને યા નથી,
.MAN
Page #255
--------------------------------------------------------------------------
________________
£ ૨૪૦ ]
પ્રબોધ ચિંતામણિ
કેમકે લીલાં ઝાડને બાળી નાખનાર અગ્નિરૂપી વીરને સૂકાં લાકડાં બાળતાં કાંઈ યશ મળતું નથી.”
આ પ્રમાણે તે (વિવેક)ને કહેવાથી કોપાયમાન થએલે મેહ વૃદ્ધ છતાં પણ યુવાનની આચરણ કરતે છતો પ્રયત્નથી પોતાના શોની શ્રેણી તેના ઉપર વરસાવવા લાગ્યો. પરંતુ જેમ દઢ શ્રેષ્ઠ ગુણવાળા હીરાને વિષે લેઢાની સેય કુંઠિત (બુડી) થઈ જાય છે તેમ તે (વિવેક)ને ભેદવાની ઈચ્છાવાળી શસ્ત્રની શ્રેણી તિક્ષણ છતાં પણ કુંઠતાને પામી. એટલે પછી તે બને વીરે આપસમાં હાહાથ યુદ્ધ કરવા લાગ્યા. તે અવસરે આજે શું થશે (કેની જીત થશે) એમ અંતઃકરણમાં સંદેહવાળા દેવ તે બને જોવા લાગ્યા. પૃથ્વીને કંપાવતા, ઉંચા તેમજ ગૌર અને શ્યામ શરીરવાળા વિવેક અને મેહ યુદ્ધને વિષે પ્રાપ્ત
એલ હિમગિરિ અને અંજનગિરિની માફક શોભતા હતા, તેવામાં એક મલ્લ જેમ બીજા મલ્લને પાડી નાખે તેમ પાપના યુગથી સ્લાની પામેલા મહારાજાને મજબુત રીતે પિતાના ચરણથી (ચારિત્રથી દબાવીને વિવેકે ભૂમિપર પાડી નાખ્યા.
તે વખતે વિવેક કહે છે કે “નિરંતર જગતને દ્રોહ કરવાવાળા અને દુઃખના સમૂહને દેવાવાળા હે મેહ! હું વિષમ છું, મેં તને પકડે છે, તારૂં મરણ નજીક આવ્યું છે, માટે અરે કંપાયમાન થતા દેહવાળા મેહ ! આ અવસરે તારૂં જે કઈ પણ રક્ષણ કરવાવાળું હોય તેનું તું સ્મરણ કર. કેમકે યજ્ઞ કરવાવાળે યાજ્ઞિક જેમ યજ્ઞમાં
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
|
૨૪૧ ]
હેમવાના બકરાને જીવતે રહેલે સહન કરી શકતો નથી તેમ હું તને જીવતે રહેલે સહન કરૂં તેમ મેથી. હે હિ! પુત્ર હોય કે ભાઈ હા–પિતાના ગોત્રને હેય કે મિર હોય-તે પણ દુષ્કર્મ કરવાવાળાને નાશ કરેજ, આવી રીતિ સર્વ રાજાઓની છે. આ તારી માતા–આ તારે પિતા–અને આ તારી નજીક હેલા તારા પુત્ર– પ્રફુલ્લ નેત્રવાળા છતા સર્વે તને જુએ છે, પણ મૃત્યુથી કઈ તારો ચાવ કરતા નથી. તારે વધ કરવામાં હું તે કેવળ સાક્ષીમાત્રજ છું, બાકી તે પરિપકવ થયેલાં તારાં પાપજ તને મરણ દેવાવાળાં છે.” આ પ્રમાણે કહીને મેહની સુષ્ટિ આદિની તાડનાને રોકીને જેમ પરશુ (કુહાડા) વડે વૃક્ષને નાશ કરે તેમ બ્રહ્માસ્ત્ર (જ્ઞાનશસ્ત્ર) વડે વિવેકે મોહને નાશ કર્યો (મારી નાખ્યા.
મેહને મૂકવાને અસમર્થ એવા જ્ઞાનાવરણ અને દશનાવરણી આદિ જે મેહરા સેવકે હતા તેઓ પણ મહના મરણના દુઃખથી તેજ અવસરે મરણ પામ્યા. મેહની માતા માયા પોતાના વ્હાલા પુત્રની આવી દશાને જોઈને જેમ ઉધહી લાગેલી વેલી ક્ષણવારમાં ઉભીને ઉભી સુકાઈ જાય તેમ તે ક્ષણવારમાં ઉભીને ઉભી સુકાઈ ગઈ (નાશ પામી). જેમ વૃક્ષ છેદાયાથી તેને આધારે રહેલી વેલી નીચે પડે છે તેમ પોતખ્તા પ્રાણથી પણ પ્રિય સ્વામીને મરણ પામેલા જોઈને જડતા (મેહની રાણી) પૃથ્વી ઉપર પડી ગઈ.
Page #257
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ ]
પ્રબંધ ચિતામણિ અકસ્માત મેહને મરણ પામેલ જોઈને તેની સર્વે પુત્રીઓ પણ “પિતા પિતા” એ પ્રમાણે બોલતી દવાની દવેટની માફક સૂકાઈ ગઈ. મહાન શત્રુ મિડ મરણ પામે છતે દેવેદ્રોએ વિવેકના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
(વિવેકને જય શાથી બંદીવાન વિવેકની બીરૂદાવળી બોલે છે) હે નિરૂપમ મહિમાથી મનહર! હે હિમાચલના શિખરની માફક ઉજવળ યશના સમૂહવાળા ! હે ભરત ઐરવત અને મહાવિદહને વિષે મહાન પુરુષોને ઉત્પન્ન કરવાવાળા અને સભાના મનુષ્યોને વિચક્ષણ કરવાવાળા વિવેક ! તમે જ્યવાન થાઓ. જયવાન થાઓ. હે પ્રાણીએના સમૂહ ઉપર માતાની માફક વાત્સલ્ય રાખનાર ! હે અપાર મેહરૂપ અંધકારને નાશ કરવાને સૂર્ય સમાન છે હે રણમાં ધીર! હે અતિ પ્રિય વિવેક! દઢ વિપત્તિવાળા જગતના જીવેનું તમે પાલન કરો. (કેવળજ્ઞાનની) ઉત્પત્તિ પર્યત મધુર શ્રેષ્ઠતાના આધારભૂત, પુષ્પરાવર્ત મેઘ સમાન દાનના બળવાળા, દુર્ધર કિરણવાળા સૂર્યના સમૂહ સરખા પ્રકાશવાળા, જગતને આનંદકારક શ્રેષ્ઠ વચનની કળાવાળા, કળિકાળરૂપી ભયંકર સર્પ સમાન ઉદ્ધત બળ પુરુષાથી ભક્ષણ કરાતા સજજ્જનેને શરણ દેવાવાળા અને ભવભવના પરાભવ સંબંધી ભયને હરણ કરનારા આ વિવેક રાજાને, હે ભવ્ય જ! તમે શ. હે નકજ્યાં સુધી જિનશાસન રૂપ ઉદયાચળને આશ્રય કરીને અને નવા ઉદયને પામીને સૂર્યની માફક તમે મને આધીન કરનાર અત્યંત
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
૨૪૩] સુંદર વિચાર રૂપી જ્યોતિને સ્થી ફેંકતા (વિસ્તારતા) ત્યાંસુધી યમુના નદીનું જળ, કાજળ અને કેયલના શરીરજા સરખી કાંતિવાળે અને સુગતિના માર્ગને દૂર કરવાવાળે મેહરૂપી અંધકાર નવતત્વના અવલેનનું તેજ નિષ્ફળ કરે છે. શું આ (વિવેક) શેષનાગ છે? ના, તે તે વાંકી ગ તવાળે છે. શું આ સૂર્ય છે? ના, તે તે રાત્રે તેજ રહિત હોય છે. શું આ ચંદ્રમા છે? ના, તે તે કલંકિત શરીરવાળે છે. શું આ મણિ છે? અહા! તે તે બુદ્ધિ વિનાને (જડ) છે. શું આ બૃહસ્પતિ છે? ને તે તે કવિએને પી છે. શું આ રાજા છે? ના, તે તે નરકમાં જવાના મનવાળા (આચરણવાળા) હેય છે–આ પ્રમાણે હે (વિવેક ! તમને જોઈને પંડિત પુરુષે વિવિધ પ્રકારના વિત કર્યા કરે છે. જેઓ ખરકર્મ કરવામાં આસક્ત, હીન આચારવાળા, વિચાર વિનાના, દયાને નાશ કરવાવાળા, પર અપવાદ બોલવાવાળા, પરાભવ ક્રરવાવાળા, પીડા કરવાવાળા અને ચૂર્ણ કરવાવાળા વિગેરે પાપી જી હતા. તેઓ સઘળા બળવાન, સજજન અને ભાવાળા તમને જોઈને મેક્ષફળ પર્યત વિવિધ પ્રકારની વિભૂતિ અને સભાજનની પાત્રતાના ભાવને પામ્યા છે. હે વિવેક! તમારી આગળ કામ પિતાના મહિમાની હાનિને પામ્ય, માન મદને મૂકીને નાસી ગયે, લોભ પાપે, દૃળ અને કેપ કંપાયમાન થયા, અજ્ઞાન પોતાના માનથી પ્લાનિ પામ્યું અને મેહનું અળનિંદા પામ્યું, (હું વિતર્ક કરૂં છું કે, હે વીરવિક્ર! એ કેણુ છે કે તમે યુદ્ધ કરતે
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ર૪
]
પ્રબેધ ચિંતામણિ
છતે જે યુદ્ધમાં તમારી સામે પોતાના બાહનું બળ વિસ્તારે ? (અર્થાત્ તમારા જે બીજે કઈ પણ નથી) હે સૂરિરાજ ! હે નિષ્કપટી! હે વિનયથી નમ્ર ચરણકમળવાળા ! હે સમગ્ર ઇચ્છિત વિભવ આપવામાં કલ્પવૃક્ષ તુલ્ય ! હે મિથ્યદષ્ટિના માર્ગનું મથન કરનાર! હે કંદર્પરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય તુલ્ય ! હે સુર કિનર અને મનુષ્યના સમૂહથી ગવાતા ગુણરૂપી મણિના સમુદ્ર! હે કરૂણાના આવેશથી કેમળ હૃદયવાળા ! હે જિનપતિની સેવાથી પ્રસાદ પામેલા હે વીર પુરુષને વિષે મુગટ તુલ્ય! અને હે વિરોના સમૂહને હરણ કરનાર વિવેકરાજા! આ જગતનું તમે નિરંતર રક્ષણ કરે.
આ પ્રમાણે નાના પ્રકારના છંદવડે બંદિવાનથી ગવાતું પુત્રનું પરાક્રમ સાંભળી વિવેકની માતા રોમાંચિત થઈ, તેથી તે પુત્રને કહેવા લાગી કે “હે વિવેક ! હે વત્સ ! મારી પ્રીતિરૂપ વેલડીને વિશ્રામ લેવાના મંડપ ! વાત્સલ્યના સમુદ્ર ! અને પ્રખ્યાત પ્રરાક્રમવાળા! તું ઘણો કાળ જીવ. તારા બળવાન બાહુની પૂજા, નેત્રની પૂંછના અને પરાક્રમનું અવતરણ હું વારંવાર કરું છું. ભવ્ય જીવોની માફક મારા સર્વ મનેર છે આજે સિદ્ધ થયા છે, અને મુક્તિની માફક મારા આત્માને હું આખા વિશ્વની ઉપર વર્તવાવાળા માનું છું. તારા જેવા એક પુત્રવડે હું સિંહણની માફક કેઈથી પણ પરાભવ પામું તેમ નથી. કેમકે (પરાક્રમ વિના) ઘણું પુત્રવાળી બીજી સ્ત્રીઓ તે કુતરીની માફક આચરણ
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૪૫ ]
કરે છે. હે પુત્ર! તને મેં એકાંતમાં જે શિક્ષા આપી હતી તે અને “તારે જય થાઓ તું જીવતે રહે અને ઘણા કાળ રાજ્ય કર ” એ આશિર્વાદ પણ સઘળા ફળીભૂત થયા છે જેમ દેદિપ્યમાન નાયકવડે સેના અને સાથે સનાથ થાય છે તેમ હે પુત્ર! તે એકલે આ આપણું કુળ સનાથતાને પમાડ્યું છે.”
આ પ્રમાણે માતાની વાણી સાંભળતાં અને યુદ્ધ કરવાની ભૂમિ તરફ જતાં વિવેકે મેહના સમુદાયમાં એક પિતાના પિતા (મનપ્રધાન)નેજ જીવતે દીઠો. તેને અતિ દુર્બળ થયેલે જોઈને ઉલ્લાસિત કપાવાળે વિવેક તેને કહેવા લાગ્યો કે “હે પિતાજી! મેં મેહને માથે છતે તમે આ પ્રમાણે શામાટે ખેદ કરે છે ? હે પિતાજી! આ મેહ સમગ્ર શત્રુઓમાં મુખ્ય હતું, પ્રાણીઓને કલેશ કરાવનાર તે જ હતે અને ત્રણ ભુવનના લોકેને પાપના અભ્યાસની કળા શીખડાવનાર ગુરુ પણ તેજ હતે. જુઓ ! મેહને વશ થયેલા છે નિરપરાધી જીવને હણે છે, અસત્ય વચન બોલે છે, ચેરી કરવામાં આસક્ત થાય છે, પરસ્ત્રીની સ્તવના કરે છે, ચાડીનું આલંબન કરે છે, મિત્રને દ્રોહ કરે છે, સ્વામીને ત્યાગ કરે છે, માંસનું પક્ષનું કરે છે, મદિરા પીએ છે, અન્યાય કરે છે અને બળ પુરુષની સાથે રમે છે. મેહના ઉદયથી સર્વ નરકને વિષે અનંતીવાર નાના પ્રકારની વેદના પામે છે. પશુપણાને વિષે સુધા, તૃષા, ભારનું વહન કરવું, વધ, બંધન, માર આદિ વિપદાના સમૂહને પામે
Page #261
--------------------------------------------------------------------------
________________
-
-
1
-
-
-
[૨૪૬ ]
પ્રબંધ ચિંતામણિ છે, મનુષ્યભવને વિષે વૈર, વ્યાધિ, વિયેગ બંધન અને ધનના નાશ પ્રમુખ (દુઃખે)ને પામે છે અને દેવભવને વિષે પરાભવ, સેવકપણું અને પ્રણાદિ દુઃખને પામે છે. તમારી નજરે આવા દુષ્ટનું મરણ થાય તે તે ઉલટું તમને હર્ષને માટે થવું જોઈએ. (કેમકે) કાળજવર દેહથી દૂર થાય તે કેને રુચતું નથી? આ મહિને મેં માથે છતે ઘણું દે અને મનુષ્ય હર્ષ પામ્યા છે, વિષ વૃક્ષને છેલ્લે તે થે બુદ્ધિવાન સંતોષ પામતા નથી? પરંતુ તમારા આવા અન્યાયને ધિક્કાર છે કે તમે પુત્ર સરખા પ્રેમથી મેહને, વૃદ્ધિ પમાડે અને અમને ઉજવળ ગુણવાળાને ચોરની માફક દૂર કર્યા. હવે આ નિવૃત્તિ તમારી પત્ની છે, હું વિવેક તમારે પુત્ર છું અને આ સમાદિક તમારા પૌત્રે (પુત્રના પુત્ર) છે, માટે એને વિષે સ્નેહ ધારણ કરે. હે પિતાજી! “કથીરનું ઘરેણું ગયું અને સેનાનું ઘરેણું પ્રાપ્ત થયું' એવી કુટુંબની સ્થિતિમાં તમને કઈ બાબતની ન્યૂનતા છે? કાંઈપણ ન્યૂનતા નથી. માટે હવે સર્વથા ચપળપણું તજી ઘો. નિરંજન દેવની પૂજા કરે અને પ્રીતિ તથા વિષાદવડે (રાગદ્વેષવડે) એક લગાર માત્ર પણ પીડા ધારણ ન કરો.” વિવેકે આ પ્રમાણે બહુ સમજાવ્યો તે પણ મંત્રી પિતાની ભવિષ્યની દશાને ચિંતવવા લાગ્યો, કૈમકે પ્રાય પ્રધાનની લાંબી દષ્ટિએ જેનારી મતિ ઉલ્લાસ (પ્રકાશ) પામે છે. અર્થાત્ તેઓ દીર્ઘ દૃષ્ટિવડે વિચાર કરનારા હોય છે. (પ્રધાન પિતે વિચાર કરે છે કે, “વિવેક જે કહે છે તે સત્ય છે અને આયતિ (ભવિષ્યમાં પણ સુંદર છે, તે પણ
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૪૭ ] મારા મેાહ સ'ખ'ધી સ્નેહ આ નવીન વિવેકને વિષે અકસ્માત્ કેમ સક્રમણ કરે ? કેમકે તેને બાલ્યાવસ્થામાં તેની માની સાથે મે' કાઢી મૂકયા હતા તે વાત ગુપ્ત શલ્યની માફક તેના હૃદયમાં ખટકે જ છે, અને તેની માતા નિવૃત્તિને મેં નિરપર ભેગથી નિધન (ઢરિદ્રી) રાખી છે. તેથી હું ધારું છું કે તે (નિવૃત્તિ) પણ મારા અપરાધ વિવેકને હમેશા સંભારી આપશે. વળી જે તત્ત્વરુચિ અને સચમશ્રી નામની વિવેકની એ સ્ત્રીએ છે તે શુ મારી ભક્તિ કરશે ? [નહીં કરે]. કેમકે જેમ તૃણને સમૂડ વાયરાને અનુસારે ચાલે છે તેમ વહુએ સાસુને અનુસારે જ ચાલે અને જે આ વિરાગાદિ વિવેકના પુત્ર એટલે મારા પૌત્રા હજારે છે તે પણ · આ પિતાના વૈરી છે' એમ જાણીને ઘરના સર્પની માફ્ક મને માનશે. આના પિરવારમાં એવા કોઈ પણ માણસ હું જોતા નથી કે જે નેત્રના કટાક્ષરૂપી ભાલાનુ લક્ષ મને નહીં કરે અર્થાત્ કટાક્ષથી મારા સામે નહિ જુએ. આને [પહેલાં] વિધી કરીને હવે ફરી તેની સાથે નિવાસ કરવા તે સિંહને ક્રશ કરીને પાછું તેની ગુફામાં રહેવા સરખું છે. વળી આત્માથી અધિક વહાલા એવા મેહની અકસ્માત્ આવી દુર્દશા જોતાં છતાં હું મન ! ખેદ્યની વાત છે કે હજ્જુ પણ તું જીવવાને ઈચ્છે છે? પુત્રો ગયા, પૌત્રો ગયા, પુત્રીએ ગઈ અને પુત્રની સ્ત્રીએ પણ ગઈ. આ સમ સમુદાય ગયે છતે હવે હું કેટલેા
6
અરે !
કાળ રહીશ ? ”
આ પ્રમાણે અંત કરણમાં ગુપ્તપણે વિચાર કરીને
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ર૪૮ ]
પ્રબોધ ચિંતામણિ મનપ્રધાને વિવેકને કહ્યું કે “હે વત્સ! સાંભળ. (હું જાણુ છું કે આ પ્રમાણે મારે વિષે તારૂં સ્વાભાવિક વાત્સલ્યપણું છે, પણ દુઃખે નિવારી શકાય તેવે મેહ પણ મારે ઘણુ વખતને પરિચિત છે અને તે મારી આગળ મરણ પામે છતે હે પુત્ર! હવે મારે જીવવું તે ચુક્ત નથી. મેં પહેલાં મોહરાજાને વર્ચન આપ્યું હતું કે–તું જીવતે જીતે હું જીવીશ અને તું મરણ પામીશ તે તારી પાછળ હું મરણ પામીશ. માટે તે વચનને હું સત્ય કરવાને ઈચ્છ છું; તેથી જે તું રો આપે તે પાથેય (દેશાંતર જતાં રસ્તામાં ખાવાને બે રાક–ભાત)ની માફક તારી આપેલી શિક્ષાને હૃદયમાં રાખીને હું પીડારહિતપણુ અશિમાં પ્રવેશ કરૂં.”
- બાલ્યાવસ્થામાં વિવેકને તથા નિવૃત્તિને મન પ્રધાને કાઢી મૂક્યાં હતાં તે-અપેક્ષા મનમાં લાવીને તેનું આ વિચારવું છે.
(મનપ્રધાનનાં આવાં વચને સાંભળી વિવેક વિચાર કરે છે કે, “આ મનપ્રધાનને અસ્ત (નાશ) થવાથી નિર્ચ મને લાભ થશે, તે વિદ્યમાન હોવાથી મને લાભ થશે નહીં માટે તેનું કહેવું કબુલ કરવું ઠીક છે.” એ નિશ્ચય કરીને વિવેકે તેને કહેવું બહુ માનપૂર્વક અંગીકાર કર્યું. પછી ભાવતીર્થમય પવિત્ર એવા બારમા ગુણસ્થાનકને વિષે વિવેકે કુંડની માફક ક્ષાયિક ભાવને શુદ્ધ કર્યો. ત્યારપછી પાંચે અંતરાય, પ્રચલા (નિદ્રાને એક ભેદ) અને નિદ્રા પ્રમુખ કર્મ પ્રકૃતિ રૂપ કાષ્ઠ હોમવાવડે તેણે શુકલધ્યાનરૂપ અગ્નિને
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[૨૪૯] પ્રજ્વલિત કર્યો. પછી પરિવાર સહિત વિવેક સાક્ષીપણે રહ્યા છતે નિવય થયેલે મનપ્રધાન શુકલધ્યાનરૂપ અગ્નિમાં પ્રવેશ કરી ભસ્મતાને પામ્યા. ૧
આ વખતે અવકાશ મેળવ્યો છે જેણે એવી મહાસતી ચેતના પિતાના મૂળ સ્વરૂપે હંસ નામના પિતાના સ્વામીની પાસે આવીને ઉભી રહી અને વિનયથી નમ્ર થયેલી તથા જીલ્ડાના અગ્રભાગ ઉપર અમૃતને સંચાર કરતી સતી પોતાના પતિને કહેવા લાગી કે –“હે નાથ ! કેઈ ન દેખી શકે તેવા મારા શુદ્ધ સ્વરૂપને તમે જુઓ. જેમ ચેર અને જિલ્લાની પાસે ઉત્તમ રત્ન પ્રગટ ને કરાય તેમ મન અને મેહ તમારી પાસે વિદ્યમાન હતા ‘ત્યાંસુધી મોરા આ સ્વરૂપને મેં પ્રગટ કર્યું ન હતું. હે બુદ્ધિમાન ! હવે તમે પિતાને બંધાયેલા જાણે નહીં. તમારા સર્વ બંધને નાશ પામ્યા અને જેઓએ તમને બાંધ્યા હતા તે સર્વે દુરાત્માઓ પણ નાશ પામ્યા છે. હે હંસરાજ! જેમ વાદળાં વિનાને સૂર્ય, રાહુથી મુકાયેલા
૧ તેરમે ગુણસ્થાનકે મનને સર્વથા નાશ થતો નથી; માટે અહીં જે નાશ કહેવામાં આવ્યો છે તે નિર્વીર્યતા આશ્રીને કહેવામાં આવ્યો છે. એટલે મન વિદ્યમાન છે છતાં અહીં તેનું કાંઈ જેર ચાલતું નથી. તેમજ તે કઈ વખતજ ઉપયોગી છે, કેમકે કેવળજ્ઞાન થયા પછી સર્વ વ્યવહાર જ્ઞાનથી જ ચાલે છે અને મનના પ્રયોગ વિના વચન તથા કાયાને વ્યવહાર તેઓ કરી શકે છે. ફક્ત અનુત્તર વિમાનવાસી આદિ દેવ જે મનથી પ્રશ્ન કરે છે તેઓને કેવળી દ્રવ્યમનથી ઉત્તર આપે છે તે ઠેકાણેજ દ્રવ્યમનનું ઉપગીપણું છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ ]
પ્રબોધ ચિંતામણિ ચંદ્ર, આવરણ રહિત દીપક, નિર્મળ સુવર્ણ, ડાઘ વગરનું માણિકય અને ધૂમાડા વિનાને અગ્નિ શેભે છે તેમ શત્રુ એને સંસર્ગ દૂર કરવાથી તમે હમણાં અત્યંત શેભે છે સૂક્ષ્મ મને અને માયા સ્ત્રીએ તમને દુર્બળ જાણીને બાંધ્યા હતા, પણ વિશ્વને (દુઃખથી-સંસારથી) સુકાવવાવાળું તમારું બળ આજે ઉલ્લાસ પામ્યું છે. પહેલાં તમે પરવશ હતા ત્યારે જે ભંડારો ક્ષીણ થયેલા તમે જોયા હતા તે વિર્ય અને આલ્હાદ આદિ ભંડારે આજે પરિપૂર્ણ સ્થિતિમાં દેખાય છે. પહેલાં મ્યુચ્છ લોકોએ તમારી પાસે કાષ્ટ તથા પાણી વિગેરે ભારવહન કરાવ્યું હતું, અને હમણાં તો અને સેવકોની માફક સર્વ દેવો તમારી સેવા કરે છે. નિરંતર એક સ્વભાવવાળા આપણું બેઉને પૃથગુભાવ જ શું બીલકુલ નથી, માત્ર કેટલાએક સ્થૂળ દૃષ્ટિવાળા મનુષ્ય ભેદ માને છે. પણ આપણે જેને તે ભેદને ઈચ્છતા જ નથી. તમે માયાને આધીન થયા હતા તેથી તમારામાં શંકા કરતી હું છતી છતાં પણ અસતીની માફક (તમારી સેવા નહીં કરતાં) તટસ્થપણે જ રહી હતી. હે માયા રહિત થયેલા ક્ષમાના સમુદ્ર ! તે મારે અપરાધ તમે ક્ષમા કરો. હવે આજથી નિરંતર એકાગ્ર મનવાળી થઈને હું તમારી સેવા કરીશ. હે સ્વામી! અત્યારે તે આ દેવેએ રચેલા રત્નજડિત સુવર્ણમય કમળને અલંકૃત કરીને (તેના ઉપર બેસીને) ન્યાય (સત્ય માર્ગ) પ્રકાશ કરો.”
આ પ્રમાણે ચેતનારાણીનાં વચનથી બંધનમુક્ત થયેલ
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૫૧ ]
અને પટુતાને પ્રાપ્ત થયેલે હંસરાજા પિતાને સ્વરૂપસ્થિત જોઈને આનંદની ભૂમિકારૂપ (આનંદમય) થયે. એ અવસરે ચેતનાની સાથે હંસરાજાને અવિનાભાવિ સંબંધ (ચેતના વિના હંસરાજા ન હોય અને હંસરાજા વિના ચેતનારાણી ન હોય તે અર્થાત્ કઈ વખત નાશ ન થાય તે સંબંધ) થયેલે જોઈને હંસરાજાના મસ્તક ઉપર દેવોએ ઉંચે પ્રકારે પુષ્પની વૃષ્ટિ કરી; તથા જય જય એવા શબ્દો કરીને અને વસ્ત્રની વૃષ્ટિ કરીને વાજિંત્ર વગાડનારાઓની માફક તે દેએ આકાશમાં હૃદુભી વગાડી. તે અવસરે વજરત્નને મૂળવાળા, મણિરત્નના નાળવાળા અને સુવર્ણ મય પત્રેથી શોભતા ,નિર્મળ દિવ્ય કમળ ઉપર તે હંસ રાજા હંસની માફક બેઠો, એટલે મહાત્મા પુરુષની સેવા કરવાના સ્વભાવવાળા દેવ તે (હંસરાજા)ના મુખરૂપ ચંદ્રની પ્રભાના લાભથી પિતાનાં નેત્રને ચકેરપક્ષીની માફક આચરણ કરાવતા છતા તેની ચારે બાજુ વીંટાઈ વળ્યા અને ‘પૂર્વજોથી ચાલી આવતી પવિત્ર ગંગા પણ આ હંસરાજાની આગળ શું ગણતરીમાં છે?” એ પ્રમાણે બેલનારા બદ્ધિમાન મનુષ્ય પણ તેમની ઉપાસના કરવા લાગ્યા. પછી ઘણે કાળે પ્રાપ્ત થયેલી ચેતનારાણીને સભાને વિષે પણ જુદી ન કરતાં (બીજાઓના) હિતની ઈચ્છાવાળા હંસરાજાએ તેઓને (દેવ અને મનુષ્યની પર્ષદાને) મોક્ષમાર્ગને ઉપદેશ કર્યો (મેક્ષમાર્ગ બતાવ્યો). તે ઉપદેશમાં આ દેહધારી આત્માઓ કર્મવેરીથી કેવી રીતે બંધાય છે અને કેવી રીતે તેનાથી મુક્ત થાય છે તે સર્વ જેમ છે તેમ પ્રગટ કર્યું.
Page #267
--------------------------------------------------------------------------
________________
[
પર ]
પ્રબોધ ચિંતામણિ
પછી જે જે ઠેકાણે કર્મરૂપ વૈરીએ ઉત્પન્ન કરેલા કલેશને હંસરાજા સાંભળતે તે તે ઠેકાણે ઈચ્છારૂપ ગમન કરનારે (હંસરાજા) તેને નાશ કરવાની ઈચ્છાથી વિચરતે હતે. તે અવસરે એકતાન થઈને વિવેકે જોયું તો હંસરાજાની અને પિતાના અધિપતિની વસ્તુતત્ત્વથી કાંઈ પણ બિરા તેને દેખાણી નહીં. “હે ગ્રામોધ્યક્ષ! તમને મેં જે આ કથામાં હંસરાજા કહ્યો છે તે હંસરાજા હું છું. હમણાં ધમરૂચિ એવું મારું નામ પ્રચલિત છે અર્થાત્ ધર્મરૂચિ એ નામથી લોકે મને બોલાવે છે. માયાથી મહિત થયેલે. મનથી બંધાયેલે, કુબુદ્ધિથી પ્રેરાયેલે, બુદ્ધિથી ઉપેક્ષા કરાયેલે અને વિવેક વિનાને થયેલે જે હું તેણે નાના પ્રકારનાં રૂપો (દેહ) કરતાં, અનેક પ્રકારનાં નામ ધારણ કરતાં અને અનેક પ્રકારના ભેમાં ભ્રમણ કરતા નાના પ્રકારનાં દુઃખ સહન કર્યા છે, તેમજ મારી મહાન જ્ઞાનની સંપદા દૂર થઈ હતી, જ્ઞાનને આડંબર અસ્ત થયું હતું, પ્રભુત્વપણાથી પતિત થયા હતા અને ડેકાણે ઠેકાણે પરાભવ પામ્યું હતું, પરંતુ યોગ્ય અવસરે પંચપરમેષ્ઠી (અરિ હંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ)ના પ્રસાદથી બળ પ્રાપ્ત કરીને વિવેકે પોતેજ મેહરાજાને યુદ્ધને વિષે માર્યો છે. મહારાજા મરણ પામ્યું છતે અને માયાદિ સ્ત્રીઓ નાશ પામે છતે ચેતનાએ (મારી પૂર્ણ આત્મસત્તાએ) મુખ્ય સ્વરૂપે મને ઓળખાવીને સર્વને સ્વામી કર્યો છે. આ ચેતનાનું ચરિત્ર સંભારી સંભારીને મારું મન વિસ્મય
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[૫૩]
પામે છે, કેમકે તેના અનેક અપરાધ કર્યા છતાં પણ તેણુએ મેરે વિષે પ્રેમને ત્યાગ કર્યો નથી.
(નેટ) –દેહ અને ચેતનાના સંબંધમાં વિચાર કરતાં માલમ પડી આવશે કે આત્માએ દેહને પાળીપેરીને બાલ્યાવસ્થાથી વૃદ્ધિ પમાડયે, અને તેને માટે સારા સારા ખાવાના ખેરાકે, પીવાના પદાર્થો, રહેવાને માટે મહેલે અને પહેરવાને માટે સુંદર કુમાશદાર કપડાં પૂરાં પાડયાં; તેમજ પિતાની કેવી અધમ સ્થિતિ થશે તેને બિલકુલ વિચાર કર્યા સિવાય આ દેહને માટે મહાન અઘેર કાર્યો કર્યા, છતાં આ દેહને જોઈતા ખેરાક કે પૂરતી સામગ્રીમાં જરા પણ ખામી પડતાં તે પૂર્વના કરેલા તમામ ઉપકારની કોઈપણ સ્મૃતિ કર્યા સિવાય કે બદલે આપ્યા સિવાય અટકી પડે છે, એટલું જ નહીં પણ નાશ પામે છે. તેને માટે જ્યારે ન કરવા લાયક કાર્યો કર્યા તે વખતે ચેતનાને બીલકુલ યાદ કરી નહીં એટલું જ નહીં પણ તેને અધમ દશાએ પહોંચાડી. દેહને માટે આટલું બધું કર્યું પણ તેની સાર્થકતા કાંઈ ન થઈ. દેહની ઉપર આટલી બધી પ્રીતિ રાખી તે અવસરે ચેતના પાસે છે, તે જાણે છે કે મને (ચેતનાને) યાદ ન કરતાં આ આત્મા દેહનેજ પુષ્ટિ આપે છે, છતાં તે ચેતનાએ અવસર આવ્યે આત્માના સર્વ અપરાધ સહન કર્યા, એટલું જ નહીં પણ હળવે હળવે વિવેકને સમાગમ કરાવી આપી, આત્માને અધમ સ્થિતિમાંથી ઉદ્ધાર કરી, તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી
Page #269
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૪ ]
પ્રાધ ચિંતામણિ
આપ્યું. ચેતનાનું આવુ. અદ્ભૂત ચારિત્ર યાદ કરતાં આત્મા વિસ્મય પામે છે કે તેને મારા ઉપર કેટલે બધા અગાધ પ્રેમ છે કે મારા મહાન અપરાધને ભૂલી જઇ પૂર્ણ પ્રેમ ધારણ કરી મને મારી સ્વતંત્ર સ્થિતિ મેળવી આપી. અહીં આત્મા અને ચેતનાના કોઈ ઠેકાણે ભેદ અને કોઈ ઠેકાણે અભેદ મતાન્યેા છે તે ખાળવાને બેધ થવાને માટે છે; નહીંતર આત્મા અને ચેતનાના અભેદ્યજ છે. કોઈ અપેક્ષાથી કથ'ચિત્ ભેદાભેદ છે.
જે સ્ત્રીઓ દેદીપ્યમાન ભૂષણ, લેાજન, ભાગ અને ભુવનને ભાગવવા રૂપ પગારની આશાએ ભર્તારને વિષે ભક્તિવ'ત હાય છે, તેવી સ્ત્રીઓ પૃથ્વીને વિષે દાસીની ઉપમાને લાયક છે; પણ જે સ્ત્રીએ મરી દુઃખી અવસ્થામાં પણ મારું હિત કરવાની બુદ્ધિ મૂકી નથી તેવી કપટ રહિત હિતકારી અને સૂર્યકાન્તરત્નની માફક નિર્મળ એક ચેતના સ્ત્રીની જ હું સ્તુતિ કરું છું.'
તે અવસરે ગામના નાયક કહેશે કે “ હું પ્રમાણિક પુરુષામાં મુખ્ય ( હુંસરાજા અથવા ધ રૂચિ મુનિરાજ ) ! મારૂ' કહેવું આપ સાંભળે. આપે જે આ પેાતાનુ' ચરિત્ર કહી સભળાવ્યુ છે તે સર્વ સ ́સારી જીવાનુ સરખું છે અર્થાત્ સવ જીવાનું ચરિત્ર તેવું જ હોય છે સવ જીવે આ વૃતાંતને અનુભવ કરે છે પણ બ્યામેાહરૂપ મદિરાનુ વિશેષ પાન કરવાથી લુપ્ત (લેાપ પામેલી) બુદ્ધિવાળા મનુષ્ય તેને ણી શકતા નથી. અથવા હે પ્રભુ! જે જીવાથી તમે
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રખેાધ ચિંતામણિ
[ ૨૫૫ ]
દૂર છે તેઓની ચિંતા કરવાથી સ', પણ સૂર્ય સરખા આપ નજીક છતાં શું હું અંધકારથી પીડા પામુ ? ન જ પામુ. માટે વિવિધ પ્રકારના જન્મ ધારણ કરવારૂપ અધ કૃપમાંથી પેાતાની માફક મારા ઉદ્ધાર કરો. કેમકે પેાતાની માફક સજીવને જોવા એવી જ મહાત્મા પુરુષોની
સ્થિતિ હોય છે.
ત્યાર પછી નિર'તર મેાક્ષની અભિલાષાથી શે।ભતા અને નિશ્ચળ આગ્રહવાળા તે ગ્રામાધિપતિને તે શ્રેષ્ઠ મુનિ દીક્ષા આપશે. પછી તે નિષ્કપટી મુનિ સ્વાધ્યાયના કારણ વિના ખાકીને વખતે મૌનરૂપ મુનીશ્વરની મુદ્રાને આદર કરીને ગુરુની સાથે વિહાર કરશે. પછી પૂર્વ આંધેલા કર્મને (બાહ્યાભ્ય‘તર) તપવડે નાશ કરતા અને સયમવડે નવીન કમ ખ'ધને રોકતા તે મુનિ કેવળજ્ઞાન પામી કર્મથી મુક્ત થઇને મેક્ષે જો. (બીજા જીવાને પ્રતિષેધ કરતા હંસરાજાને પણ ) કેટણાક કાળ ગયા પછી અવસર જોઇને ચેતના વિપદા રહિત સ્થાન પ્રત્યે લઈ જવાને માટે પેાતાના સ્વામીને વિન'તિ કરશે.
ચેતના કહેશે કે હું અન ́ત દર્શનવાન અન જ્ઞાનવાન અને સ લેાકને સુખના કરનાર ! તમે હમણાં જે સ્થાનમાં રહેા છે. તેનુ સ્વરૂપ વિચારશ. (હંસરાજ જે હમણાં શરીરરૂપ સ્થાનમાં રહ્યો છે તેનુ સ્વરૂપ ચેતના બતાવે છે) નવ દ્વારાવડે નિરંતર ગળતા એવા અધમ રસરૂપ કાદવથી બ્યાસ, વિશ્વ પામેલાં આંતરડાં નસે અને
Page #271
--------------------------------------------------------------------------
________________
[૫૬]
પ્રબંધ ચિંતામણિ
સ્નાયુવડે ચંડાળના ઘરનું સ્મરણ કરાવનાર, ઉંચા અને નીચા અથવા નાના અને મેટા વાળના સમૂહથી અને રિમથી બીભત્સનિક દેખાતું, માંસ, વશા, મેદ, અસ્થિ અને રૂધિર વિગેરેથી જેવાને પણ અગ્ય, વિષ્ટા, મુત્ર અને મળથી ખરાબ ગંધવાળું, લાળ તથા થુંકથી દુર્ગચ્છનિક અને પરિણામે કૃતધ્ધ એવું આ દેહરૂપ નગર તમારા જેવા સપુરુષોને રહેવા લાયક નથી. આ દેહરૂપ નગરમાં જ્યાં જોઈએ ત્યાં મણિ, મેતી, સેનું કે રૂપા પ્રમુખ કશું દેખાતું નથી, પણ માત્ર લેહી પ્રમુખ જ દેખાઈ આવે છે. ઉપર જમીનને વિષે વાવેલાં બીજની માફક આ દેહમાં નાખેલાં અનાજ, પાણી, ઘી, ઘેલ (મળેલું દહીં), સાકર, દુધ, ફળ અને પત્ર પ્રમુખ સર્વ વિનાશ પામે છે. વળી જેમ ચંડાળની સેબતથી કુળવાન પુરુષ નિચે દૂષિત થાય છે, તેમ શય્યા, વસ્ત્ર, તંબોળ, પુષ્પ, ગંધ અને વિલેપન પ્રમુખ સર્વે આ દેહની સાથે સચેજિત થવાથી દૂષિત થાય છે. આ દેહરૂપ કોઠારમાં નિરંતર પાણી અને અનાજ નાંખવામાં આવે છે, તોપણ શક કરતાં પણ અધિક ખરાબ ચેષ્ટાવાળો આ દેહ સંતોષ પામતું નથી. પંડિત પુરુષો આ દેહને નવીન નવીન સંસ્કાર કરે છે તે પણ વિષ્ટાના ઘરની માફક આ દેહ અશુચિપણાને ત્યાગ કરતા નથી. શિલાના પત્થર, પર્વતના શિખર, નદી કિનારાના કાંકરા અને ધૂળ વિગેરે પૃથ્વીના ભેદોવડે આ દેહને ભંગ (નાશ)નો ભય છે, એમ પંડિત પુરુષ અનુમાન કરે છે. સરેવર, પાણીને પ્રવાહ, નદી,
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૫૭ ]
કૂવા, કહ, સમુદ્ર અને અતિવૃષ્ટિ વિગેરે પાણીના અનેક ભેદોવડે પણ આ દેહને વિપ્લવ થઈ શકે છે. અગ્નિ, વિજળી, દાવાનળ, અંગારા અને ફેતરાને અગ્નિ વિગેરે
આ દેહને બાળે છે. અથવા મહાવાત અને ઉર્ધ્વ વાતાદિ વાયુ પણ આ દેહને હરી જાય છે. વિષ, વિષફળ, શંકુ, યંત્ર, મુગર, લાકડી, દેરડાને પાશ અને અતિ આહાર વિગેરે વનસ્પતિજન્ય વસ્તુ પણ આ દેહનો નાશ કરે છે. છીપ, શંખ, જળ, કમી અને કીકર્સ (એક જાતને કીડે) પ્રમુખ બેઈદ્રિયવાળા જીથી કીડી, મોડા, ઘીમેલ, કીડા અને માંકણ પ્રમુખ ત્રણઈદ્રિયવાળા જીવાથી અને પતંગીયા, ભમરી, ડાંસ તથા વીંછી પ્રમુખ ચારદ્રિયવાળા જીવથી આ દેહને નિણયાતી વસ્તુની માફક પગલે પગલે વિપદાઓ આવી પડે છે. વળી હાથી, ઘોડા, પાડા, વાઘ વરૂ, શ્કર, (ભૂંડ) વાનર, ગર્દભ, સાંઢ, શ્વાન અને શિયાળ પ્રમુખ પાંચઈંદ્રિયવાળા જીવડે આ દેહ કદથેના પામે છે. મગર, ગ્રાહુ, નક, પાઠીન, અને કરચલા પ્રમુખ પાણીમાં રહેવાવાળા તથા ભિલિગુ, બાજપક્ષી અને ગીધ પ્રમુખ આકાશમાં ચાલવાવાળાં પક્ષઓવડે પણ આ દેહ ખેદને પામે છે. નેળીયા, ઉંદર, બિલાડા, ગરોળી, કાકીડા અને સર્પાદિવડે પણ આ દેહને વિધ્ર થવાની વિદ્વાન પુરુષો શંકા રાખે છે. સંગ્રહણી, ગ્રંથી, ગંભીર, ગુલમ, કુષ્ટ અને
૧ પક્ષી વિશેષ ૨ વ્યાધિ વિશેષ.
Page #273
--------------------------------------------------------------------------
________________
[૨૫૮]
પ્રબંધ ચિંતામણિ
જવર પ્રમુખ વ્યાધિરૂપ ચારે તમારું વિદ્યમાનપણું છતાં પણ તત્કાળ આ દેહને લુંટી જાય છે. આ દેહનાજ નાશને માટે ચક, વજ, ધનુષ્ય, ખ, છરી, કુંત અને તેમર (એક જાતનું આયુધ) પ્રમુખ શાસ્ત્રોના સમૂહ ક્યા દેવે બનાવ્યા છે ? ભૂત, પ્રેત, અને પિશાચાદિ દેવે તથા મલેચ્છ, મુગલ અને ચંડાળ પ્રમુખ મનુષ્ય પણ આ દેહને નાશ કરવાને ઈચ્છે છે. દેવ અને મુનિનાં પણ કઠેર મન તથા વચન (શ્રાપ દેવાવડે) અને કેટલાંક મનુષ્યની દુષ્ટ દષ્ટિવડે પણ આ દેહ ઉભેને ઉભે સૂકાઈ જાય છે. અત્યંત નેહથી, અત્યંત રાગથી, અત્યંત ક્રોધથી અને અત્યંત ભયથી અકસ્માત આ દેહ નાશ પામેલે દેખાય છે. વળી હે દેવ! અતિ આહાર કરવાથી, સર્વથા આહાર ન કરવાથી, ઘણું પાન કરવાથી, (પાણી પીવાથી) સર્વથા પાન ન કરવાથી ઘણે પ્રયાસ કરવાથી, સર્વથા પ્રયાસ ન કરવાથી, આ દેહ વીર્ણ (સૂકાઈ ગયેલ) થઈ જાય છે. આવા મળરૂપ પંકથી વ્યાસ નિસાર અને વિનાશ ધર્મવાળા દેહને વિષે તમારો નિવાસ જે ને તેને માટે રંકના મસ્તક ઉપર રહેલા મણિને દેખીને કરે તેમ સંત પુરુષ શેચ કરે છે. તે પવિત્ર! આ અપવિત્ર દેહને વિષે, હે નિર્મલાત્મન્ ! મલિન દેહને વિષે, હે ચિદ્ર! જડ દેહને વિષે, હે અવિનાશી ! વિનાશી દેહને વિષે, હે અનંતવીર્ય ! નિવયે દેહને વિષે અને હે પાંચ ભૂતેથી ભિન્ન! આ ભૌતિક (પાંચ ભૂતમય) દેહને વિષે દાક્ષિણ્યતારૂપ પાશથી બંધાયેલા તમે કયાંસુધી રહેશે? હે નાથ ! પહેલાં આ કાયાપુરના જેવાં ઘણાં પુરો
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ર૫૯ ] તમે ચણ કર્યા (તથા તેનો ત્યાગ ) અને હવે તો મેક્ષમાં નિવાસ કરવાને વખત નજીક આવ્યું છે, તેથી તમને દુઃખે ત્યાગ કરવા લાય શું છે? ( અર્થાત્ કાંઈ
ચી). જે આયુકમે ચોકીદારની માફક તમને આટલે લાંબો વખત દેહમાં રેકી રાખ્યા છે તે હમણાં નાશ પામ્યા જેવું થઈ રહ્યું છે માટે તમે તેને વિચાર કરે.
આ પ્રમાણે ચેતને પત્નીએ પ્રેરણા કરેલ હંસરાજા પરમપદ (મક્ષ) પામવાની ઈચ્છાથી તે દેહપુરને ત્યાગ કરતે એક ક્ષણમાં દેહ ત્યાગરૂપ રથ ઉપર આરૂઢ થશે. ‘સર્વે બુદ્ધિમાનમાં મુગટ તુલ્ય તે રાજા (હંસરાજા) પરમપદની પ્રાપ્તિમાં વિનભૂત અને પહેલાં રાખના ઢગલા તુલ્ય કરેલા મનને ચૂર્ણ કરીને ચારે બાજુ-એ ફેંકી દેશે. પછી મારા જવાથી કાંઈ પણ કલકલ શબ્દ ન થાઓ, એમ ધારીને ગર્વરહિત હંસરાજ વચનગને ધીમે ધીમે રેશે. પછી નસે અને રૂધિરના કંપવાથી મેક્ષ જતાં અને અપશુકન ન થાઓ. એમ ચિતવી કાયા સંબંધી સર્વ ચેષ્ટાને બંધ કરશે. પછી લેકના અગ્ર ભાગ પ્રત્યે ઉત્પન્ન થવાની ઈચ્છાવાળા થઈને પાંચ હૃસ્વ સ્વર (અ, ઈ, ઉ, ત્રક અને લૂ) *ઉચ્ચારણ પ્રમાણ કાળ પર્યત તે (હંસરાજે) મેરુ પર્વતના સરખું ધૈર્ય પણું (ચૌદમે ગુણ સ્થાન કે ભગવશે. પહેલાં મેહરાના સેવકને હણતાં બાકી રહેલી પંચાશી પ્રકૃતિએને તે હંસરાજા) પાંચ રહસ્વ અક્ષર ઉચ્ચારણ ઢાળના અંતના એ સઋયમાં નાશ કરશે. પછી પોતાની પ્રયાણ
Page #275
--------------------------------------------------------------------------
________________
[૨૬]
પ્રબોધ ચિંતામણિ કરવાની સ્થિતિને જાણ તે મુખ અને ઉદર આદિ રંધ્રો (છિદ્રો)ના સદ્દભાવે આમ તેમ રહેલા પોતાના આત્મપ્રદેશેને એકઠા પિંડીભૂત કરશે. પછી યંત્રથી છુટેલા બાણની માફક અથવા પાણીને વિષે લેપરહિત થયેલા તુંબડાની માફક ચેતના સહિત તે ઊર્વ દિશામાં દોડશે, અને અચિંત્ય શક્તિવાન તેમજ મહા વેગવાન તે સરલ રક્ત (ગતિવડે) એકદમ એક સમયમાં પરમપદ (મેક્ષ)ને પામશે.
(મેક્ષની સ્થિતિ અને તેના સુખનું વર્ણન) તે પરમપદ–મેક્ષમાં વાસ રૂપ બંદીખાનામાં નિવાસ, પ્રસવ વખતની વેદના, બાલ્યાવસ્થા, ધૂળની કીડા, ભણાવનારથી થતી તાડના, માનની હાનિ, ધનને નાશ તથા કુટુંબના કલેશયુક્ત (કોધાદિક) કષાય અને (પાંચ ઇન્દ્રિયના) વિષયેથી ઉત્પન્ન થતી યૌવન સંબંધી વિડંબના, વિયેગ રૂપ અગ્નિની જવાળાથી ઉત્પન્ન થયેલ શૈકરૂપ જવર, વ્યાપારના નાશ વિગેરેથી ઉત્પન્ન થતે બીજાઓ તરફને પરાભવ, ધનની આશાથી દેશને લાભ, 'ન્યાયમાર્ગ, રાજસેવા પ્રમુખ પરિશ્રમે, કષ્ટદાયી વ્યાપાર, જળ, સ્થળમાગે ગમનાગમન, બાળકની લાળ, વિષ્ટા અને મૂત્રના સંસર્ગને વિષે સુખની કપના, સ્ત્રીના ચરણનો આઘાત, સ્ત્રી પ્રત્યે કહેવા પડતા ખુશા* ૧ કેઈ અન્યાય કરનાર હોય તે ન્યાયમાર્ગ સ્થાપવામાં આવે, પણ પરમપદ (મેક્ષ)માં અન્યાય કરનાર જઈ શક નથી તેથી ત્યાં તે માંગ પણ નથી
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૬૧ ]
મતનાં વચને, વ્યાધિથી થતી પીડા, રાજા આદિથી થત ભય, ડાંસ અને મચ્છર પ્રમુખ મુદ્ર જેતુથી થતી કદર્થના, ટાઢના કારણથી થતે કપ, તાપથી ઉત્પન્ન થત સંતાપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને પવનાદિથી થતે ઉપદ્રવ, ભૂતેથી તે પરાભવ, સ્વપર ચકથી ઉત્પન્ન થતે ભય, ક્ષુદ્ર યંત્ર અને મંત્રાદિથી કરેલી કાયાની નિયંત્રણ, વ્યસન સંબંધી કલેશ, અપર દ્રોહીઓને પ્રવેશ, શાકિની આદિને આવેશ, શત્રુઓને કદાગ્રહ, દેણદારને માટે ધિક્કારના શબ્દો, દુર્જન પુરુષનાં ઉખલ વચને, દારિદ્રતા, દુર્ભિક્ષ (દુકાળ) આજીવિકાને માટે ચિંતા, નાટક, હાસ્ય, ગીત ઈદ્રજાળ આદિ કૌતુક જોવાની ઈચ્છા, જ્ઞાનની વિસ્મૃતિ, ભ્રાંતિ, બુદ્ધિને વ્યાપેહ, સંશય, રૂપારૂપી સર્વસ્વ (ધન)નો ગ્રાસ કરવાની લાલસાવાળી જરારૂપ રાક્ષસી, વ્રતધારી જીવને ભક્ષણ કરવાવાળા યમરાજાથી કરાતી મરણની શંકા, ગર્વથી ઘેલા થયેલા શ્રીમાન (ધનાઢ્ય) પુરુષના ગવરૂપ બાફથી તપેલા મુખનું જેવું, તેઓના દાસ થવાની ઈચ્છા, તેઓના આક્રોશનું ખમવું તેમજ ખાવાની ઈચ્છા, પીડા અને ભય જે સ્થાનમાં બીલકુલ નથી એવા મેક્ષસ્થાનમાં તે હંસરાજા નિશ્ચ રહેઠાણ મેળવશે. પછી અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદરૂપ અમૃતવડે તૃપ્ત થયેલ તે ત્યાં અનંત કાળપર્યત નિર્ભયપણે સુખની અંદર રહેશે. નિરંતર નિર્મળ સજ્ઞાન દર્શનરૂપ તિને આશ્રય કર
Page #277
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૨ ]
પ્રબંધ ચિંતામણિ વાવાળે તે (હંસ યા આત્મા) તે અવસરે "રાજા એવું પિતાનું નામ સાર્થક્તાને પમાડશે. હવે તે પવિત્ર આત્માના ગુણનિષ્પન્ન નામાંતરે બતાવે છે. પૃથ્વી ઉપરથી આવેલ હેવાથી તે (અછાત્મા) પાર્થિવ કહેવાય છે, પ્રજાને પાળતા છતાં પણ સમગ્ર આરંભના હેતુને ત્યાગ કરેલ હોવાથી તે પ્રજાપાળ કહેવાય છે, ત્રણ ભુવનના જ મુગટની માફક તેને મસ્તક ઉપર ધારણ કરે છે તેથી બુદ્ધિમાને તેને ત્રિભુવનપ્રભુ કહે છે, સર્વ ઉપદ્રવો ( જન્મ, જરા, મરણાદિ )થી મુક્ત હોવાથી તે (આત્મા) જ સદાશિવ કહે વાય છે, જ્ઞાન સ્વરૂપવડે કાલેલકમાં વ્યાપ્ત હોવાથી તે વિષ્ણુ કહેવાય છે, પોતાની મેળે ઉત્પન્ન થયેલ હોવાથી– કેઈ બીજાથી ઉત્પન્ન થયેલ ન હોવાથી તે (આત્મા) સ્વયંભૂ કહેવાય છે, જન્મ રહિત હોવાથી તેજ ભગવાન અજ પણ કહેવાય છે, કર્મથી બંધાએલા આત્મા કરતાં ઉત્કર્ષતાને પામેલ હેવાથી તે પરમાત્મા કહેવાય છે અને પરમ (ઉત્કૃષ્ટ) જ્ઞાનના યોગથી પરબ્રહ્મ એવા નામને પણ તે પામેલ છે. વિદ્વાનેથી પણ તે કઈ પ્રકારે જાણી શકાતે નથી, તેથી તેને અલક્ષ્ય (અલખ) કહ્યો છે. દ્રવ્યની અપેક્ષા એ તે એક કહેવાય છે અને તેના પર્યાયે અનંત હોવાથી (અનંત પર્યાની અપેક્ષાએ) તે અનેક કહેવાય છે. સત્વગુણ, રજોગુણ અને તમગુણ રહિત હોવાથી તે નિર્ગુણ કહેવાય છે અને જ્ઞાનાદિ ગુણેના સંયેગથી તે મહાગુણ
૧ રાજા એટલે ચંદ્ર
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રોધ ચિંતામણિ
[ ૨૬૩ ]
:.
કહેવાય છે. આકાશના જેવા (રૂપાદિ રહિત) હેાવાથી તે અવ્યક્ત કહેવાય છે અને તેના ગુણનું વર્ણન કરી શકતુ હાવાથી તે વ્યક્ત કહેવાય છે. મેાક્ષના પર્યાયમાં રહેલ હાવાથી તે ભાવ કહેવાય છે અને સ’સારના પર્યાયમાં રહેલ નહીં હાવાથી તે અભાવ કહેવાય છે. મેાક્ષમાં જ્ઞાનદનવડે ચેષ્ટાવાન હેાવાથી તે સકળ કહેવાય છે અને વચન તથા શરીરની ચેષ્ટાના આશ્રય નહીં · કરવાથી તે અપેક્ષાએ તે નીષ્કળ પણ કહેવાય છે. કમ અને ઉદ્યમઆત્મા અને દેહ-દ્રવ્ય અને ભાવ-જ્ઞાન અને ચારિત્રભાગ અને ચેગ તથા લક્ષ્મી અને સરસ્વતી એમાંથી એકેક વસ્તુને અવલ બીને પણ કયા કયા . સંસારી જીવા આ દુનિયા ઉપર કલેશ કરતા નથી ? (અર્થાત્ સવ કરે છે); પણ આ હુંસરાજાએ મેક્ષમાં આવા દ્રોના ત્યાગ કરેલ છે તેથી તે નિરંતર સુખી છે. સંસારી જીવાએ જે જે પુગલિક વસ્તુ સુખને અર્થે કલ્પેલી છે તે તે વસ્તુઓ હુ'સરાજાએ (શુદ્ધ આત્માએ) દુઃખને માટે માનેલી છે. તેથી તે વિશ્વથી વિલક્ષણ સ્વભાવવાળા છે. શકા અને સંકલ્પ રૂપી શલ્યને દૂર કરીને ધૃતિયુક્ત થયેલા તે હંસરાજાને મેાક્ષને વિષે જે નિર'તર સુખ છે તે સુખ કષાય અને વિષયેાથી વ્યાકુળ ચિત્તવૃત્તિવાળા રાજા, ચક્રવતી, દેવ અને ઇંદ્રને પણ નથી.
(શુદ્ધ આત્મા-હંસરાજાને હવે સિદ્ધના નામથી ઓળખાવીશું) સન તીર્થંકર સિદ્ધના જીવનું અનંતસુખ
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ર૬૪]
પ્રાધિ ચિંતામણિ પિતાના જ્ઞાનથી જાણે છે અને સ્વાત્મવડે તેને અનુભવ (અહીં રહીને) કરે છે. પણ તે સુખને પરિપૂર્ણપણે કહેવાને તે સમર્થ નથી. કારણકે તેની વાણુ ક્રમથી પરિમુમતા અક્ષરેની સમુદાયરૂપ છે અને તેનું આયુષ્ય (આ મનુષ્યદેહને અપેક્ષીને) પૂર્વ કોડ વર્ષથી આગળના વિભાગને સ્પર્શી શકતું નથી, અર્થાત્ પૂર્વ કોડથી વધારે હતું નથી. જે કમરહિત સિદ્ધના સુખના અનંતમાં ભાગથી અધિક સુખ ભોગવનારા લવસત્તમ દેવે પણ નથી તે તે અમૃતથી અધિક સુખ પંડિત પુરુષ વચનમાર્ગમાં કેમ લાવી શકે ?
| નેટ–જેઓ આ માનવદેહમાં ચારિત્ર અંગીકાર કરી કર્મ ખપાવવાની (ઉપશમ) શ્રેણી ઉપર આરૂઢ થતાં સાત લવ જેટલા સ્વલ્પ આયુષ્યના અભાવે તેવી સ્થિતિમાં દેહને ત્યાગ કરી સર્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે તેઓને લવસત્તમ દેવે કહેવામાં આવે છે. ભાવાર્થ એ છે કે જે તેઓનું આયુષ્ય મનુષ્યદેહમાં સાત લવ જેટલું વધારે હેત તે તેઓ મેક્ષે જાત. તે દેવે પણ સિદ્ધના સુખના અનંતમાં ભાગ જેટલું સુખ અનુભવે છે તે તેવા અનંત સુખને અનુભવ વિનાના પંડિત કેવી રીતે કહી શકે ? એક રાજા કેઈ ભિલને ઉપકારી જાણીને] અટવી [જંગલ] માંથી પિતાના અંતઃપુરમાં લાવ્યા ત્યાં તે તે પ્રકારની [વિષયની કળાને જાણકાર પુરુષોએ તેને અનેક પ્રકારના વિષય સંબંધી સુખના પ્રવાહમાં નિપુણ
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૬૫ ] કર્યો. તે પાછો અટવામાં આવ્યું તે વખતે [અંતઃપુરમાં જે સુખને અનુભવ કર્યો છે તે સુખ પોતે જાણતો હતો છતાં પણ ત્યાં [અટવીમાં ઉપમા આપવા લાયક વસ્તુ કાંઈ પણ નહીં હોવાથી પિતાનાં સગાંવહાલાં આગળ તેનું વર્ણન તે કેવી રીતે કરી શકે ? ન કરી શકે. તેજ પ્રમાણે આ દુનિધાને વિષે રહેલા જીવે મહાકાલેશે સાધ્ય થઈ શકે તેવાં સુખને જ નિરંતર [ અટવીમાં રહેલા બીજા ભિલ્લાની માફક] ભગવતા હોવાથી કેવળી ભગવાન કઈ ઉપમાવડે મેક્ષના સુખની સાંભળનારને પ્રતીતિ કરાવી શકે ? [અર્થાત્ ન કરાવી શકે ]. ઈષ્ટ એવાં અન્ન, પાણી, વસ્ત્ર, આભરણ, વિલેપન અને સ્ત્રી વિગેરેથી [ આ દુનિયામાં] જે સુખ
કુરાયમાન થાય છે [દેખાય છે તે નિચે કૃત્રિમ છે અને આત્મસ્વરૂપ સંબંધી, નિમિત્તની અપેક્ષા વિનાનું અને કેઈ ચેરી ન શકે તેવું સિદ્ધના જીવનું જે સુખ છે તે અકૃત્રિમ સ્વિાભાવિક છે. જે [પરમાત્મા સંભારવાથી જગતના જીવોને વેગ [નહીં પામેલા આત્મધર્મને મેળવી આપનાર અને ક્ષેમ [પ્રાપ્ત કરેલ આત્મજ્ઞાનાદિનું રક્ષણ કરનારને માટે થાય છે તેથી તેને તમે લોકનાથ કહે; અને જે પરમપદને પામીને બીજા દેને [જેઓ પરમપદને પામ્યા નથી તેઓને નીચા કરે છે તેથી તેને તમે દેવાધિદેવ કહે. આ દુનિયામાં આવા શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ ધ્યાન કરવા લાયક નથી, આ શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પ્રસિદ્ધ જાણવા લાયક પણ નથી, આ શુદ્ધ આત્મા સિવાય બીજું કઈ દૈવત [ દેવપણું] નથી અને
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ર૬૬ ]
પ્રબોધ ચિંતામણિ
શુદ્ધ આત્મા સિવાય બીજું કઈપણ તીર્થ નથી–એમ અમે પ્રતીતિ કરીએ છીએ.
નોટ–અહીં આશય એવો છે કે દરેક ક્રિયાઓ આ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવાને માટે જ છે. તેની પ્રાપ્તિને માટે એક અગર બે સાધને છે એમ નથી, પણ હજારે અને કરોડ સાધને તેની પરાકાષ્ઠા મેળવવાનાં છે, પણ તેમાનું દરેક સાધન દરેક મનુષ્યને તેની યેગ્યતાનુસાર સહાયકારક થાય છે. આ ઉપરથી અમુક સાધન જ ઉપયોગી છે અને બાકીનાં બીજાં સાધનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ શકે નહિં એમ માનનારા પૂરેપૂરી ભૂલ ખાય છે. તે ભૂલ જ્યારે તે સારી સ્થિતિમાં આવે છે ત્યારે તેને માલમ પડે છે, પણ તે પહેલાં તે સાધના નિષેધ કરતાં તે હજારો જીને ઉપકારી થવાને બદલે અપકારી થઈ પડે છે. માટે અમુક ભાગને વિષય (શુદ્ધ આત્માની પ્રાપ્તિને હેતુ) કરનારી પોતાની સાંકડી મતિ જ્યાં સુધી વિસ્તૃત થઈને આત્મગુણપ્રાપ્તિને સર્વ રરતા પિતાને દેખાડી ન આપે, ત્યાંસુધી તેવા ઉપદેશનું કામ કરવું એ મેટા જોખમનું કામ ઉપદેશકને માથે છે. એટલા માટે ત્યાં સુધી ઉપદેશ વૃત્તિથી દૂર રહેવાની જરૂર છે. આ વાત વારંવાર યાદ રાખવાની છે.
જેઓએ આ શુદ્ધસ્વરૂપ જાણ્યું નથી તે મુગ્ધ આશવાળા “આ નવીન તીર્થ છે, આ નવીન તીર્થ છે એમ બેલતા ત્રણ ભુવનને વિષે ભટક્યા કરે છે, કારણ કે આત્માના
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૬૭ ] શુદ્ધ સ્વરૂપને જાણનારાઓને તે સર્વ પૃથ્વી તીર્થરૂપ છે.
નોટ—તીર્થ સ્થળે જવાને હેતુ એ છે કે પિtiના આત્માને પવિત્ર કરે. કોઈ પણ પવિત્રતામાં વધારે કર. તે નિવૃત્તિ વિના થતું નથી. આવી નિવૃત્તિ પ્રાયે તીર્થસ્થળમાં વિશેષ હોય છે. તે સ્થળે અનેક મહા પુરુષને સમાગમ થાય છે. મહાત્માઓની નિર્વાણભૂમિને સ્પર્શવાથી તેઓના શુભ વિચારોનું બધાયેલું વાતાવરણ આત્મગુણ પ્રગટ કરવામાં વિશેષ સહાયક બને છે. તેઓના ગુણ, કર્તવ્ય વિગેરે યાદ આવવાથી શુભ વિચારે ઉત્તેજિત થાય છે અને તેવાં કાર્યોમાં પ્રયત્નશીલ બને છે. આ સર્વ હેતુઓ જેઓ
પ્રથમ હદમાં રહેલા છે તેઓને વિશેષ ફાયદાકારક છે; પણ જેઓએ પિતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું છે તેઓ ગમે તેવા સ્થળનો આશ્રય કરીને પણ પિતાની શુદ્ધતા પ્રગટ કરી શકે છે. માટે એ ઉપરથી આ ઉપરના કલેકમાં જણાવવામાં આવ્યું છે કે “સffજ વિદ્યાં fહ તીર્થ” આત્મ સ્વરૂપ જાણનારાઓને સર્વ પૃથ્વી તીર્થરૂપ છે તે બરાબર છે, કેમકે તીર્થે જઈને જે કાર્ય કરવું છે તે કાર્ય ગમે તે સ્થળે રહીને તેઓ કરી શકે છે.”
જેમ એક જાતની માટીને ધમવાથી તે સુવર્ણતાને પ્રાપ્ત થાય છે, લીંબડાને પરિકમિત [એક જાતની કિયા] કરવાથી નિગીપણું પમાડે છે અને સારી રીતે સંસ્કાર
Page #283
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૮ ]
પ્રોધ ચિંતામણિ
કરેલા પારા સિદ્ધરસના નામથી પ્રખ્યાતિ પામે છે, તેમ આત્મા ( તેને સારી સંસ્કારિત કરવાથી ) પાતેજ પરમાત્મભાવને પ્રગટ કરે છે. જ્યાંસુધી આ શુદ્ધ આત્માનુ સ્વરૂપ જણાયેલું હોતું નથી, ત્યાં સુધી મથી ધમાયેલાં [તપેલાં મન છે જેનાં એવા સવેદનકારો આપસ આપસમાં દ્રોહ [વાયુદ્ધ વિગેરે] કરે છે; પણુ જ્યારે તે આત્મતત્ત્વને જાગે છે, ત્યારે [ આપસમાં] સગા ભાઇઓની માફક આચરણ કરે છે. આત્મતત્ત્વના જ્ઞાન સહિત જે વિદ્યા છે તે નિર્દોષ વિદ્યા છે અને બાકીની જે અવિદ્યા છે તે સંસારમાં ગિત કરવાના મારૂપ છે. તેથી અધ્યાત્મજ્ઞાન વિનાના અને વિચિત્ર પ્રકારના શાસ્ત્રરૂપ મહા અંધકારથી થયેલા તેઓ (અવિદ્યાવાળાએ) કુગતિને વિષે પડે છે. આ દુનિયામાં પ્રસિદ્ધ એવા સર્વ પદાર્થોનું કેટલાએક પુરુષા ગાન કરે છે (અર્થાત્ તે પદાર્થાં વિદ્યમાન છે એમ કેટલાએક પુરુષા પ્રમાણ અને અનુભવદ્વારા સિદ્ધ કરી બાપે છે), ત્યારે કેટલાએક પુરુષા તેને વગાવે છે (અર્થાત્ દુનિયામાં દેખાતા કોઈ પણ પદાર્થ છેજ નહીં, માયા છે, લોકોને ભ્રમ છે વિગેરે અનુમાનાદિ પ્રમાણેાથી તેના અભાવ સિદ્ધ કરે છે). પરંતુ આ અધ્યાત્મનું સ્વરૂપ અથવા શુદ્ધ આત્માનું સ્વરૂપ તે પ્રમાણિક પુરુષોનેજ લક્ષ્ય કરવા (જાણવા) ચેાગ્ય છે અને તે કોઈપણ સચેતન (સજીવ પ્રાણી) વડે દૂષિત કરવા લાયક નથી, (દૂષિત થઈ શકતુ નથી). કૃષિ (ખેતી), રાજાની અથવા માલિકની સેવા, વ્યાપાર,
भूढ
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૬૯ ]
પશુપાળપણું, સમુદ્ર અને પૃથ્વીનું ઉલ્લંઘન કરવું ઈત્યાદિ સવે ઉપાય મનુષ્યને (ધન પ્રાપ્તિને માટે) સંદિગ્ધ ફળવાળા (અર્થાત્ ફળ મળી શકે અથવા ન મળી એવા સંદેહવાળા) છે, પણ આ આધ્યાત્મિક જ્ઞાનની અથવા શુદ્ધ આત્માની તે થોડી પણ સેવા નિષ્ફળ થતી નથી, (અર્થાત્ ફળ આપનારની જ થાય છે). કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ અને દક્ષિણાવર્ત શેખ પ્રમુખ કેઈ કાળે, કાંઈક કેઈ સ્થાને અને કેઈ એક પુરુષનેજ ઈષ્ટ વસ્તુ આપે છે આ અધ્યાત્મ અથવા શુદ્ધ આત્મા સિવાય સર્વ વસ્તુ આપનાર બીજે કઈ પણ પ્રસિદ્ધ નથી. ધીરજ વિનાના પુરુષો ધનની આશાથી ધનવાન પુરુષની ખુશામત તથા દાસપણું કરે છે, પણ જે આ શુદ્ધ આત્માનું એકાગ્રતાથી સેવન કરે તે તેને ત્રણ જગતનું સ્વામીપણું પણ દુર્લભ નથી. મનુષ્યને આ અધ્યાત્મ (આત્માને અધિકાર કરીને જે કાંઈ ક્રિયા કરાય તે અધ્યાત્મ અર્થાત્ શુદ્ધ આત્મતાને પ્રગટ કરનાર જ્ઞાન અને કિયા તે અધ્યાત્મ) જ્ઞાન મહામંગળ છે, એજ મંત્ર છે, એજ મહોત્સવ છે, એજ સુકૃતનું અંગ છે, એજ ચિંતામણિ છે, એજ રક્ષણ કરનાર ઔષધ છે અને એજ રમણિય બંધુ છે. જે પરમાત્મા (પરમ–-ઉત્કૃષ્ટ આત્મા–પૂર્વોક્ત વિધિથી શુદ્ધ થયેલ આત્મા. તેજ પરમાત્મા) રૂપ રહિત છે ને વિશ્વરૂપ છે, સકળ છે ને અકળ છે, વ્યક્ત છે ને અવ્યક્ત છે, એક છે ને અનેક છે, પુણ્ય પાપ પ્રકૃતિ રહિત છે, યેગીઓને
Page #285
--------------------------------------------------------------------------
________________
[ ર૭૦ ]
પ્રબંધ ચિંતામણિ
લક્ષ્ય છે ને (સંસારી બાહ્યદષ્ટિ જેને અલક્ષ્ય છે, ભાવ
સ્વભાવવાળે છે ને અભાવ સ્વભાવવાળે છે, સગુણ છે, ને નિર્ગુણ છે, નાયકને નાયક છે અને ધ્યેયમાં પણ ઉત્કૃષ્ટ
ધ્યેય છે, તેથી તેને એકને જ હે ભવ્ય જીવે! ઈષ્ટાર્થ સિદ્ધિને માટે તમે નમસ્કાર કરે.
Page #286
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકર્તાની પ્રશસ્તિ,
આચાર્યામાં શ્રેષ્ઠ ચારિત્રને ધારણ કરનાર અને ચારિત્રની ઉત્તમ નિળતાથી દેવાની શ્રેણીને દાસરૂપ કરનાર આ પૃથ્વી ઉપર આરક્ષિત નામે પ્રસિદ્ધ આચાર્ય થયા હતા. મિથ્યાદર્શનરૂપ અંધકારનો નાશ કરનાર તે આરક્ષિત આચાર્ય થીજ સમગ્ર સ્તવના કરવા લાયક સાધુએના સમુદાયથી આશ્રય કરાતા અંચળગચ્છ દુનિયા ઉપર પ્રસિદ્ધિ પામ્યા છે. તે આચાર્યાંના પટ્ટાનુકુચ નિમ ળ બુદ્ધિવાળા, પ્રમાદરૂપ શત્રુના સંહારને માટે મજબૂત કીત/ ખાંધેલા, હસ્તીની માફક ગતિવાળા, કળાવાન પુરુષાને પ્રિય, શ્રીઓના મનેહર કટાક્ષરૂપ ખાણેાના વિસ્તારથી અક્ષાભ્ય અને રાજાએથી જેના ચરણકમળ સ્તવાયેલા છે એવા મહેદ્રપ્રા નામના આચાર્ય થયા. વિનયમાં પ્રધાન અને શાસ્ત્રારૂપ સાનાની કસોટી તુલ્ય તેના શિષ્ય શ્રી જયશેખર નામના ઉત્તમ આચાયે ઉત્તમ અર્થના સારભૂત અને કલ્પેલા ઉત્તમ યુક્તિરૂપ તરંગાથી જાણી શકાય તેવા આ પ્રાધ ચિંતામણિ નામને ગ્રથ ચેલે છે, જે માક્ષનગરીના રથ ઉત્તમ સમ્યક્ત્વ આપવાવાળા થાઓ. સ્તંભના પાર્શ્વનાથથી ભૂષિત ખંભાયત નગરને વિષે શ્રીમાન, જયશેખરસૂરિએ વિક્રમ સવત ૧૪૬૨માં આ પ્રોધ ચિંતા મણિ ગ્રંથ બનાવ્યે છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૨ ]
પ્રમેાધ ચિંતામણિ
આ પ્રમાણે શ્રીમાન જયશેખરસૂરિએ રચેલા પ્રોાધ ચિંતામણિ ગ્રંથમાં વિવેક અને મેહરાજાનું યુદ્ધ, વિવેકને જય તથા મેાહુના પરાજ્ય અને પરમાત્મસ્વરૂપના વર્ણનવાળે આ સાતમા અધિકાર સમાપ્ત થયા છે.
સમા સ
NAY.
ભગવતી પ્રિન્ટીંગ પ્રેસ, મામાની છીપર પાસે-પાલીતાણા
Page #288
--------------------------------------------------------------------------
________________ અનંત ગુણોના ભંડાર એવા આ જીવાત્માને મોહરાજાએ અનાદિકાળથી ૨MSાવી, ઝળાવીને હેરાન, પરેશાન કર્યા છે. નાનાવિધ પ્રકારે દુઃખી કરીને, વિવિધ રીતે મુંઝવીને અનેકવાર આ સંસારચકમાં પરિભ્રમણ કરાવ્યું છે. આવા કુર મોહરાજાને પણ હરાવી શકાય છે. | જાણો છે કેવીરીતે ? વિવેકરૂપી યુવરાજ પાસે જ એવી સામર્થ્યતા છે કે જેથી મોહરાજાને પોતાની લીલા સંકેલવી પડે છે. તો આ “વિવેક રાય" કેવીરીતે “મોહરાજા ને યુધ્ધમાં પછાડે છે. અને કેવીરીતે જીવાત્માને મુકત કરે છે તે જાણવા વાંચીએ. આ પુસ્તક.... શ્રી પ્રતુબોદ ચિંતામણી 62bebe - 210 - eels ? પ્રકાશક 8. શ્રી મુક્તિ-ચંદ્ર શ્રHણા આરાધના ટ્રસ્ટ મુક્તિનગર ગિરિવિવાર તલાટી રોડ, પાલિતાણા 34200 ફોન : 5:2848-252258 Jસુ : શery/opicg