________________
પ્રબોધ ચિંતામણિ
[૩૫]
આ માનવનગર પ્રાણાદિ (પ્રાણ, અપાન, સમાન, ઉદ્દાન અને બ્યાન) પાંચ વાયુના સમુદૃાયરૂપ કુટુંબીઓથી મિશ્રિત છે, નાના પ્રકારના બ્યાપાર કરવામાં પ્રવીણ એવી પાંચ ઇંદ્રિયથી બ્યાસ છે, તેમાં નિરંતર વહુન થતી ઇંડા અને મ્પિંગલારૂપ રાજમાર્ગ (ધોરી રસ્તા) છે અ + કેટલાક પુણ્યવાન જીવાથી જાણી શકાય તેવે સુષુમ્ગા નામનો એક સાંકડા રસ્તા પણ છે; તે અનુકૂળ લત્તાએના આલેખ માટે નાભિરૂપ કુંડથી ઉપશે ભત છે, તેમાં નવ દરવાજા છે, ઘણા કલેશથી રક્ષણ કરવા માટે ભુજારૂપ અગલા જાગૃત છે, કેશરૂપ ધ્વા નેમાં ફકી રહી છે અને સાત ધાતુઓ (રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય) રૂપ પાડાએ (મહાલ્લા) છે. આ પ્રમાણે તે તે વસ્તુઓ । ભેગવવાને લાયક આ માનવનગર કેટલેક કાળે વિસ્તાર પામ્યું. રાજાથી સન્માન પામેલું મન પણ પર્યાસ (સમ) યું અને અનુક્રમે દેદીપ્યનામ ચંચળતાના સ્થાનરૂપ યુવાવસ્થાને પામ્યું. પર ́તુ માયાને શ્વા એલે રાજ ક્રમે ક્રમે પેાતાના શહેરનું રક્ષણ કરવાને પણ અસમર્થ થયેા. (સત્ય છે કે) રાગથી પીડાએલા સિંહ પણ નિળ શિયાળની માફક આચરણ કરે છે. પાતાના પતિની આવી દશા જાઇને સબુદ્ધિ માયા છુપર ખુદ પામી. ખેદની વાત છે કે (સ્ત્રી છતાં) શત્રુરૂપ અને આ માયાએ પતિના મૂળનો નાશ કર્યાં. એક દિવસે પ્રેમ સબધી કલેશથી પતિથી જરા દૂર થયેલી માયાને જોઈને એકાંત હિત કરનારી સત્બુદ્ધિ એકાંતે પેાતાના પતિને આસ્થા લાગી કે ” હું વિદ્વાન ! હું ઉત્તમ પુરૂષામાં મુગટ