________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૩૧ ]
શત્રુકુળનો ક્ષય (જ્ઞાનમાં ) દીઠો છે. આ સયમશ્રીને પાંચ સમિતિ અને ત્રણ ગુમિ (ઇર્ષ્યા, ભાષા, એષણા, આદાનભડમત્તનિક્ષેપણા અને પારિષ્ઠાપનિકા; મનશ્રુતિ, વચનગુપ્તિ અને કાયઝુતિ) નામની આ સખીએ છે જેએ તેને નિર તર આધીન છે. તેમાંથી એક એક પણ માહના રાજ્યારાહુને હંસી કાઢે તવી છે.
{
.
(તે આઠ સખીઓનું પરાક્રમ દૃષ્ટાંત દ્વારા બતાવે છે—) ધરુચિ મુનિની ઈર્યા સમિતિ (સયમની અને આત્માની વિરાધના ન થાય તે માટે રસ્તે યુગ પ્રમાણ દૃષ્ટિ કરી જોઈને ચાલવુ તે) એ અને યક્ષમ દિરમાં રહેલા કરક ડું ઋષિની ભાષા સમિતિ કાય પ્રસંગે નિર્દોષ; સત્ય હિતકારી અન્ય પ્રિય ભાષા ખેલવી તે) એ, માહનો નાશ કર્યાં છે. વસ્વામીની એષણા સમિતિ (એંતાળીશ દોષ રહિત આહાર, પાણી, વસ્રપ્રમુખ લેવાં) દેવની પરીક્ષામાં અને ચાથી આદાનભ'ડમત્તનિક્ષેપણા સમતિ (વસ્ત્ર, પાત્રા દ દૃષ્ટિથી દેખી, રજોહરણથી પુંજી નિર્જીવ જગ્યાએ લેવાં મુકવાં તે) કલચીરીની ઝાડની છાલનાં વસ્ત્રાની પ્રત્યુપેક્ષણા (પડિલેહણા)માં અખાડિતપણાને પામી છે. મળેલા મેકનું ચૂર્ણ કરતાં ઢઢણા રાણીના પુત્ર ઢઢણકુમાર મુનિને પાંચમી પારિષ્ઠાપનિકા સમિતિ (સદોષ તથા સત્ર આહાર પાણી, ખેળ, પ્રશ્નવણુ, ઉચ્ચારાદિ નિત્ર પ્રાસુ* જમ્યા ઉપર તજવું તે) મેાહનો નાશ કરવાને હેતુભૂત થઇ છે. કર્મીની મલિનતાની નિંદા કરતાં પ્રસન્નચંદ્ર રાષિત મનોગુ × (મનને કાંઈપણ વિચાર કર્યા સિવાય સ્વાભાવિક સ્થિતિમાં નિર્વિકલ્પપણામાં