SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કેન મનને જાગૃત નથી કરી ? આ પ્રમાણમાં માતાન પ્રબોધ ચિહ્યું કોણ ? ધૃતમ મા ના કહે છે, હો ભા- “સ્નેહધ, કવિધતું”ોયનું દુધે ધોધું , નેદન વન્મ અર્થે હોઉં, ચંદનના રસનું વિલેપન કર્યું હોય અને શ્રીં હ્યુવનંને પૈવ પ્રાપ્ત થયા હોય તેમ મને જણાય છે અર્થાત તેટલે અને આનંદ થાય છે. પ્રથમ નહીં દેખેલી કર્થના હે શને વિયથી વ્યાકુળ થયેલા છે. મનુષ્ય તેની અવગણના કરે છે. તેઓ મહા બુદ્ધિવનેશચવા યોગ્ય છે. પ્રગટ સેવા લકવાળો મોતા એવું હિત કરે છે કે જેનાથી પેદા થયેલ પ્રતીતિનો સમૂડ કેને-મનને મ વચનો શુકન થવાથી નિર્મળ સ્વભાવવાળે વિવેકકુમાર જગતના મીની સમીમાં છે ત્યાં યોગીશ્વરને જાપ કરવા લાયક ધીર પુરૂધને ધ્યાન કરવા લાયક અને સુર, તથા અસુરને સેંચવા લાયકે, દેવા માત્રથી જ નમસ્કાર કરવાવાળાની સમસ્ત પઢાનો મોશ કરના, ત્રણ કાળના જાણ, ત્રણ લેકના સ્વામી, ત્રણ ત્રથી શોભિત અને સિંહાસન ઉપર તિર્મય જિનેશ્વરને તેણે જોય. ? . * * * * * * * * * * : ર હશે વિવેક જિનેશ્વરની સ્તુતિ કરે છે અને ત્રિકાળના રાગાદિફ અત્યંત દાખે દૂર થઈ શકે તેવા દોષે ક્ષયથી પ્રસ્ટપણે આમ (પ્રમાણિક) નામને પામેલા અને આત્મિક સુખના અનુભવથી સંસારમાં રહેલ"દુ અતિ મશ્કર નારા હે ભગવાન! હું તમને નમસ્કાર કૅરું છું કે દેવ એ કામ સાધારણ છતાં હું ખેવ ! બીજાને વિષે તમેજ
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy