SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ગુણોના ભંડાર એવા આ જીવાત્માને મોહરાજાએ અનાદિકાળથી ૨MSાવી, ઝળાવીને હેરાન, પરેશાન કર્યા છે. નાનાવિધ પ્રકારે દુઃખી કરીને, વિવિધ રીતે મુંઝવીને અનેકવાર આ સંસારચકમાં પરિભ્રમણ કરાવ્યું છે. આવા કુર મોહરાજાને પણ હરાવી શકાય છે. | જાણો છે કેવીરીતે ? વિવેકરૂપી યુવરાજ પાસે જ એવી સામર્થ્યતા છે કે જેથી મોહરાજાને પોતાની લીલા સંકેલવી પડે છે. તો આ “વિવેક રાય" કેવીરીતે “મોહરાજા ને યુધ્ધમાં પછાડે છે. અને કેવીરીતે જીવાત્માને મુકત કરે છે તે જાણવા વાંચીએ. આ પુસ્તક.... શ્રી પ્રતુબોદ ચિંતામણી 62bebe - 210 - eels ? પ્રકાશક 8. શ્રી મુક્તિ-ચંદ્ર શ્રHણા આરાધના ટ્રસ્ટ મુક્તિનગર ગિરિવિવાર તલાટી રોડ, પાલિતાણા 34200 ફોન : 5:2848-252258 Jસુ : શery/opicg
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy