________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
છે. અને એવા એક દેશમાં વિકાર પામેલાં અતિના શબ્દનો પણ નરાયા નરસ્ વા (૨-૧-૩) થી ખરત્ આદેશ સિદ્ધ થયો.
પ્રવેશ એ ઉપલક્ષણ છે. આથી ક્વચિત ્ અનેક દેશમાં વિકૃત થયેલો શબ્દ પણ અનન્યવત થાય છે. અર્થાત જુદો ગણાતો નથી. જેમ કે, મિમિનમિમિનિમનિવનતિતનાવેલુંટિ વિકતિ (૪-૨-૫૫) સૂત્રથી હન્ ધાતુથી ન લોપ થવાથી (પ્રનિ હન્ + ) પ્રશિદ્દત । વગેરે રૂપોમાં એકદેશમાં વિકૃત શબ્દની જેમ ખ્રિસ્તિ । વગેરે રૂપોમાં પણ (પ્રનિ + đન્ + અનિ સ્થિતિમાં) હૅન્ નો રૂમહનનનવનધસ: સ્વરેડ: વિતિ જીજ્ (૪-૨-૪૪) સૂત્રથી સ્ ના નો લોપ થયે હો હો નઃ (૨-૧-૧૧૨) સૂત્રથી હૂઁ નો ← આદેશ કરવાથી અનેકદેશમાં વિકૃત ðન્ ધાતુનો પણ અનન્યવદ્ભાવ થવાથી સિદ્ધ થતું ત્તિ । એવું હૅન્ ધાતુનું રૂપ પર છતાં નેમાવત૦ (૨-૩-૭૯) સૂત્રથી નિ ઉપસર્ગમાં રહેલ નિ ઉપસર્ગના 7 નો ॥ આદેશ સિદ્ધ થયો.
પ્રશ્ન :- પ્રત્તિ ઉપસર્ગનો દ્દશ્ ધાતુ સાથે યોગ સંબંધ થાય ત્યારે જ નિ ના'ન નો ળ થઈ જશે. આથી અનેક દેશમાં વિકૃત થયા પહેલાં જ હન્ ધાતુ પર છતાં ત્વ થઇ જવાથી આ ન્યાયનો અવકાશ જ ક્યાં છે ?
ઉત્તર :- ના,ષમસત્વરે સ્થાવિવિધી ૪ (૨-૧-૬૦) વચનથી ત્યાદિ (ત્તિ વગેરે) પ્રત્યયોની ઉત્પત્તિ વગેરે પર' કાર્યો કરવાના હોય ત્યારે ત્વ શાસ્ત્ર A અસત્ થાય છે. આથી બત્ત ની પ્રવૃત્તિ જ થતી નથી. (બીજા તમામ પર કાર્યો થયા બાદ જ છત્વ શાસ્ત્રની પ્રવૃત્તિ થાય છે. અથવા ત્વ થયું હોય તો પણ તે નિવૃત્ત થાય છે.) આ રીતે આગળ પણ યથાયોગ્ય શંકા અને તેનું સમાધાન સમજી લેવું.
જ્ઞાપક :- આ ન્યાયનું અનુમાપક = શાપક છે, સશ્રુતિોડાવૈત્ (૧-૪-૮૩) સૂત્રમાં ત: પદનું ગ્રહણ. આ ત: નું ગ્રહણ સૌ B શબ્દના અંત્ય સ્વરના પે કાર આદેશનો નિષેધ કરવા માટે છે. હવે જો આ ન્યાય ન હોય તો સૌ (દીર્ઘ ફ્ કારન્ત) શબ્દના હૈ ત્વની પ્રાપ્તિ જ નથી. કેમ કે સૂત્રમાં હ્રસ્વ હૈં કારાંત દ્ઘિ શબ્દનો સાક્ષાત ્ ઉલ્લેખ કરેલો છે. જ્યારે સહી શબ્દ તો દીર્ઘ ર્ફે કારાંત છે. આથી સૂત્રમાં સૌ શબ્દના રૂ કારના છેૢ આદેશનો નિષેધ કરવા માટે ‘તા:' એવું કહેવાની જરૂર જ શી છે. (છતાંય જે ત: કહ્યું છે, તેથી આ ન્યાયનું અનુમાન થાય છે.) એટલે કે ફક્ત આ ન્યાયના બળથી જ એક ભાગમાં વિકૃત બનેલાં પણ સૌ શબ્દના ૐકારના હૈ આદેશની પ્રાપ્તિ છે. આથી તેનો નિષેધ કરવા માટે ત: એમ કહેવું આવશ્યક છે. આમ આ ન્યાયથી જ પૂર્વોક્તસૂત્રમાં સૌ શબ્દના ફ્ કારના ફે આદેશનું વર્જન કરવા માટે ‘તઃ' એ પ્રમાણે નિર્દેશ ઘટમાન સંગત થતો હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
-
=
અનિત્યતા :- આ ન્યાય અનિત્ય છે. આથી સૂર શબ્દનો મŕવિ ગણમાં પાઠ હોવા છતાં ય એકદેશમાં વિકાર પામેલાં (વિસદેશ) એવા શૂર શબ્દની મŕવિ ગણમાં ગણના કરેલી
૧૬૦