________________
૨/૬૧. ન્યા. મં.... સમુચ્ચય થવાનો પ્રસંગ હોયને, તેનું વ્યવસ્થાપન = નિયમન કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- ૧. “ઉપસર્ગથી પર ર વડે સજાતીય ઉપસર્ગના” સમુચ્ચયનું ઉદાહરણ - પ્રતેશ વધે (૪-૪-૯૪) સૂત્રમાં પ્રતિ ઉપસર્ગથી પર રહેલાં ૨ વડે પૂર્વસૂત્રથી ૩૫ - ઉપસર્ગનો જ સંગ્રહ થાય છે. ૨. “પ્રકૃતિથી પ્રકૃતિનો સંગ્રહ - શ શ્રેનેડનનગ્રમાણે (૧-૩-૪૬) સૂત્રમાં તત્ પ્રકૃતિથી પર ૨ થી તત્ એવી પ્રકૃતિનો પૂર્વસૂત્રથી સંગ્રહ કરેલો છે. ૩. “પ્રત્યયથી પ્રત્યાયનો” - માઁ ૨ (૧-૪-૩૯) સૂત્રમાં હિ પ્રત્યય સંયુક્ત ર થી ઘુટું પ્રત્યાયનો સમુચ્ચય. ૪. “આદેશથી આદેશનો સમુ. - મા ર હૈ (૪-૨-૧૦૧) સૂત્રમાં ના આદેશથી પર ૨ વડે રૂ અને હુઁ આદેશનો સમુ. (તથી નહાદિ, નહિ , નદીદિ એમ ૩ રૂપ થાય છે.) ૫. “આગમથી આગમનો” - મઠ તૌલ્વે (૪-૩-૧૧૫) અહિ કહું આગમથી પર થી ૩ આગમનો સમુ. કરેલો છે. તેથી યસ્થતિ, ટૂધ્યસ્થતા એમ બે રૂપો સિદ્ધ થયા.) ૬. “અર્થથી અર્થનો” તિરતિક્રમે ૨ (૩-૧-૪૫) અહિ ‘અતિક્રમરૂપ અર્થ બોધક શબ્દથી પર ર વડે ‘પૂબા' અર્થનો સમુ. થાય છે. (તેથી રાજ્ઞાનતિન્તિઃ તિરાના ની જેમ શોપનો રાજા - તિરાંના | એમ પણ સમાસ થાય.) ૭. “વાક્યાર્થથી વાક્યર્થનો'તી વ્યાધ્યાને પ્રસ્થાત્િ (દ-૩-૧૪૨) સૂત્રમાં “તી વ્યા' રૂપ વાક્યથી પર 3 વડે ‘તત્ર અવે' રૂપ વાક્યર્થનો સમુ. થાય છે. (વૃતાં વ્યસ્થાનમ્ અથવા કૃત્યુ
ભવં વા, ઋર્તિ૬ ) - આ ઉદાહરણોમાં ૨ થી અનુક્રમે (૧) ૩૫ત્ - એમ ઉપસર્ગ, (૨) તક એમ પ્રકૃતિ (૩) : - એ પ્રમાણે આદેશ (૪) પુટિ - એમ પ્રત્યયનો (૫) સ્તોડનઃ - એમ આગમનો (૬) પૂનાયા- એમ અર્થનો (૭) તત્ર પર્વ - એમ વાક્યર્થનો સમુચ્ચય થાય છે.
પ્રશ્ન :- અર્થ અને વાક્યર્થમાં શું તફાવત છે? (કે જેથી તમે એનો જુદો નિર્દેશ કરેલો છે ?).
. જવાબ :- એકપદરૂપ હોય તે અર્થ કહેવાય અને બે વગેરે પદવાળો પ્રયોગ હોય તે વાક્યર્થ કહેવાય.
જ્ઞાપક - આ ન્યાયનું વિમુદ્રક = જ્ઞાપક છે, પૂર્વોક્ત જ જોશ વધે (૪-૪-૯૪) વગેરે સૂત્રોમાં વિજાતીય શબ્દના સમુચ્ચયનો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. તે આ પ્રમાણે - વ શબ્દનો આ સૂત્રોમાં સમુચ્ચય જ અર્થ છે. અને સમુચ્ચય કરવા યોગ્ય વસ્તુ તો વિફરી નવને (૪-૪-૯૩) વગેરે પૂર્વસૂત્રમાં બે પ્રકારે છે. (૧) સજાતીય અને (૨) વિજાતીય. તેમાં સજાતીય જ ઉપસર્ગ વગેરે સમુચ્ચય કરવાને ઈષ્ટ છે, પણ વિજાતીય વન - રૂપ અર્થ વગેરેનો સમુચ્ચય ઈષ્ટ નથી. તેથી વિજાતીય સમુચ્ચયનો વ્યવચ્છેદ = નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન કરેલો દેખાવો જોઈએ. પણ જે તેવો પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયની આશાથી જ કરેલો નથી. અર્થાત્ આ ન્યાયથી જ ૨ જેની પરમાં હશે, તે શબ્દના “સજાતીય' જ શબ્દનો સમુચ્ચય કરશે, એ સિદ્ધ થઈ જવાથી તે માટે બીજો કોઈ પ્રયત્ન ન કરવો તે નિર્દષ્ટ | સંગત હોયને તેથી આ ન્યાય જણાય છે.
૪૮૩.