Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 686
________________ ક્રમાંક ન્યાય (૩/૧૭) રિદ્દિ વચનાન્ન મતિ। (૧) અમિયાન ક્ષળા: ત્તતિ – સમામા: ફ્યુઃ । (૩/૧૮) ચાયાઃ સ્થવિષ્ટિપ્રાયાઃ । ઉદાહરણ અપ્રાપ્તનું પ્રવર્તન - સૂર્યપશ્યા રાખવાશે: હું અવત્તીયો ગોલુજ । પ્રાપ્તનું અપ્રવર્તન - નહૃાોÉતૌ (૨-૧-૮૫) અહીં કૃિિક્તવ્ ન થયા. સમદ્ર મૂયાત્ એમ ષષ્ઠી - સમાસ ન થાય. (૧) શ્રેષ્ઠ:, શ્રેયાન્ । અગુણાંગ પ્રશસ્ય થી ઇ, વત્ । અતિપ્તિ + નામ્, અતિરીનાં તાનામ્। અહિ Rનું આત્વ સનિપાતનક્ષળ૦ ન્યાયથી ન થયું. પણ પુનઃ તે જ ન્યાયના અનાશ્રયથી દીર્ઘત્વ થયું. વજ્ઞસ્વામ્ (૧-૧-૩૪) માં ત્, તત્તિના સાહચર્યના અનાશ્રયથી આમ્ (પરોક્ષા) નું ગ્રહણ, આશ્રયથી ષષ્ઠી બ. વ. આમ્નું અગ્રહણ. ॥ इति तृतीयो वक्षस्कारः समाप्तः ॥ જ્ઞાપક વૃક્ષસ્કાર - ૪ (ન્યાય - ૧ માત્ર) ઉદાહરણ ક્રમાંક ન્યાય (૪/૧) શિષ્ટનામ – નિષ્પત્તિ – પ્રયોગ – (૧) શિષ્ટનામની - સૂત્ર નિર્દેશથી સિદ્ધિ - ચતુર્ + થર્ અહીં પૂરણ પ્રત્યય આવતાં धातूनां सौत्रत्वाल्लक्ष्या નામ સિદ્૦ (૧-૧-૨૧) થી પદસંજ્ઞા થયે, તુથી, પી ।રૂપની પ્રાપ્તિ છે. પણ नुरोधाद्वा सिद्धिः । ચતુર્થી (૨-૨-૫૩) અને અજ્ઞાને જ્ઞ: પઠ્ઠી (૨-૨-૮૦) એ પ્રમાણે સૂત્ર નિર્દેશના બળથી તેવા રૂપ ન થયા. પણ ચતુર્થી, પછી એવા રૂપો જ થાય. લક્ષ્યાનુરોધથી નામની સિદ્ધિ - મિક્સટા ।વગેરેમાં લક્ષ્યાનુરોધથી ૮ આગમ થાય છે. વાવિવા:, વૈવિ: ।વગેરેમાં ગ્ ના હૂઁ નો લુમ્ પ્રાપ્ત હોવા છતાં ન થયો. (૨) નિષ્પત્તિની - અંગ: અનુસ્વાર્૦ (૧-૧-૯), આપો હિતાર્॰ (૧-૪-૧૭) માં અને નર્પ્રત્યયનો લુમ્ એ સૂત્રનિર્દેશથી સિદ્ધ છે. લક્ષ્યાનુરોધથી નિષ્પત્તિની સિદ્ધિનો અસંભવ છે. (૩) પ્રયોગની - રખિતં નૂપુરાવો, ખિત વીખાવો વગેરેની લક્ષ્યાનુરોધથી સિદ્ધિ થાય છે. (૪) ધાતુની - સૂત્રનિર્દેશથી ડ્વાતિ ધાતુઓની તેમજ સ્તમ્ વગેરેની સિદ્ધિ જાણવી. તથા લૌકિક, વાક્યકરણીય વગેરે ધાતુઓની લક્ષ્યાનુરોધથી = પૂર્વ મહાકવિઓના પ્રયોગથી સિદ્ધિ જણાવી. ॥ રૂતિ ચતુર્થો: વક્ષાર સમાપ્ત: ॥ ૬૩૮

Loading...

Page Navigation
1 ... 684 685 686 687 688