Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 659
________________ અનિત્યતા જ્ઞાપક સમાસાંત - અનિત્યતાઉદાહરણ (૧) યુકે (૭-૩-૭૪)થી શાશિ (૨) ઈનિ માં આગમ થાય જ. વિશેષ યથાપ્રાવન, દવિ પદો શેષ છે. આ ન્યાયમાં જે છ વિધિઓ અનિત્ય કહી છે, તે કેટલાંક જ જાણવા. બાકીના વિધિઓ તો નિયત જ થાય છે. અનિત્ય નથી. આમ અહીં શેષ અંશમાં અનિત્યતાની અનિત્યતા અમુક અપેક્ષાએ ઘટી જાય છે. કેમકે તે વિધિઓ નિત્ય જ થાય છે. (૩) ફુવ : (૧-૨-૨૧) થી ધ્યત્રામાં વત્વ થાય જ. (૪) સો વર્ણo (૫-૪-૩૦) ઉત્તરપદ - વૃદ્ધિ થાય જ. (૫) મનાવેઃ (૨-૪-૧૨) થી ગામના - વગેરેમાં થાય જ. (૬) માનવ ના (૧-૧-૬) થી ગવર્ણનું વર્જન નામી સંજ્ઞામાં નિયત જ છે. સંયોગાન (૨-૧-૫૨) થી આદેશ વ્યવહિત પણ વૃિ૦ (૨-૧-૫૮) થી થતાં ત્વનો બાધ કરે છે. નથી. પૂર્વોક્ત બાધક સૂત્રો વડે વ્યવહિત સૂત્રોનો પણ બાધ થતો હોયને, તેના નિષેધ માટે આ ન્યાય છે. મધ્ય અપવાદો વડે ઉત્તરવિધિના બાધની પ્રાપ્તિ છતે તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. આ ન્યાયનાં અભાવમાં પ્રક્રિયાનો અવિરામ હોય ત્યાં ઈષ્ટરૂપની સિદ્ધિ ન થાત. તવગેરેની જેમ તબ્બા વગેરેમાં પણ તત્કાળ ફળ ન દેખાવાથી કોઈ પૂર્વ ન્યાયની પ્રવૃત્તિ ન કરી દે તે માટે આ ન્યાય છે. પ્રાપ્ત' શબ્દમાં ભાવમાં છે. તેથી યેન એ પદમાં કર્તામાં તૃતીયા થઈ છે. આમ પ્રાપ્ત શબ્દનો પ્રાપ્તિ' અર્થ છે. આ ન્યાય બાણ - બાધકભાવની વ્યવસ્થા જણાવે છે. આ ન્યાયથી આગળ આ વિભાગના ઉપાંત્યન્યાય સુધી બળા - બળ જણારનારા ન્યાયો છે. = ૬૧૧ =

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688