Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 669
________________ અનિત્યતા ઉદાહરણ fપ્રથાણુના, હિત્રા સમાસાંતે રહેલ પણ મન નો રત્નપા ૦ (૨-૧-૧૦૧) થી વિકલ્પ મઆદેશ. અનિત્યતા જ્ઞાપક વન વિપરીઃ (૧-૪-૨૬) માં જીવન શબ્દનો પ્રયોગ. વિશેષ 'તિ ' પદો ઉમેરવા. અવયવ-પ્રાધાન્યની વિવક્ષાવડે તદન્તવિધિની પ્રાપ્તિ છતે આ ન્યાયથી નિષેધ કરાય છે. ૧. આ ન્યાયનો ‘ઝwવતા' ન્યાયમાં જ સમાવેશ થઈ જાય છે. ૨. આ ન્યાયનો સૂત્રપાઠ સાક્ષાત ક્યાંય ન હોવાથી જુદો આપેલ નથી. અંશમાં સુપથી સ્ત્રી ઉણાદિનો રૂન અવ્યુત્પન્ન હોય, અનર્થક છે. માટે ડ્રન: (૭-૩-૩૦) થી ન થયો. શેષાંશમાં પણ આ ન્યાયનું જ્ઞાપક તથા અનિયત્વ સ્વયં વિચારવું. અર્થવો (૧/૧૪) નો અપવાદ છે. ૧. અસ્થ: (૫-૧-૬૬) માં નાનું અગ્રહણ. ૨. પિપી૦િ (૪-૧-૨૦) સૂત્રમાં મા - ના સામાન્ય ગ્રહણ માટે બહુવચન કરવું. - ૩. નથી જણાતી. (૧) નક્ષપ્રતિપકો. (૧/૧૫) નો અથવા pa૦ (૧/૨૩) નો અપવાદ. (૨) યથાયોગ ઉપર્યુક્ત બેય ન્યાયનો અથવા ઈના૦ (૨૩) નો અપવાદ. (૩) વંરૂપં. (૧૧) ન્યાયાંશનો વિસ્તાર આ ન્યાય છે. હવે પછી દશ ન્યાયો બળાબળ જણાવનારા છે. નોરૌ વા (૨-૪-૬૧) માં વા નો અધિકારથી અનુમિત એવા ટી સાથે સંબંધ, શ્રૌત ગૌ સાથે નહીં. શ્રત એટલે સૂત્રમાં સાક્ષાત નિર્દિષ્ટ અને અનુમિત એટલે પરિભાષા - પ્રાપ્ત. નથી જણાતી. (૧) આ ન્યાયનો પ્રકૃત શ્રતાનુમતથી ૦ ન્યાયમાં જ સમાવેશ થઈ જાય છે. અહીં વડિજિપદ ઉમેરવું. બાકું (૧/૪૨) અને સિદ્ધ. (૧/૨૦) નો અપવાદ. ૬૨૧ E

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688