Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 636
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. રોપણ વ્યાસ ૨૨૪. ગુરૂ - સ્વમતે 73 પ્રહને ધાતુના સ્થાને બીજા કેટલાંક ઊંડુ એમ કહે છે. ૨૨૫. દૂઃ - સ્વપાઠમાં દુતારિ ગણસ્થિત સંપૂરૂં વિશ્વાસે / ધાતુ છે, તેનો જ કૌશિક હ કારાંત તરીકે પાઠ કરે છે. ૨૨૬/ર ૨૭. ખુદ ઈત્યાદિ - જીંદી જીંદૌત્ હિંસાયામ્ આ બે ધાતુઓને જ બીજા પોપદેશ (ઉદ્યાર્થક) કહે છે. ૨૨૮. દુન - આ ધાતુને બીજા વધારામાં કહે છે. ન્યાયાઈ મંષા ક્ષ કારાંત ૪ ધાતુઓ :- પૃક્ષ તી જવું. , સન પ્રત્યય આવતાં નિર્ણાક્ષયિષતિ પોપદેશ હોવાથી સ નો પ થયો. અપોપદેશ ધાતુનું તિવ્રુક્ષયિતિ | વગેરે રૂપ થાય. (૨૨૯) જતિવાયોઃ I જવું, દાન કરવું. પદ્ધિ ગણનો ધાતુ છે. હિન્દુ હોવાથી આગમ થયે, નક્ષતે . ત્િ પ્રત્યય આવતાં ના લુકનો અભાવ થયે, નસ્યતે નનક્ષ ! ક્ષિતી | ત પ્રત્યય આવતાં નક્ષત: | ગક્ષા ! અહીં તેટ: ૦ (૫-૩-૧૦૬) સૂત્રથી એ પ્રત્યય થયો છે. (અને તે મ પ્રત્યય સ્ત્રીલિંગ-અધિકારમાં વિહિત હોવાથી સ્ત્રીત્વવિશિષ્ટ અર્થમાં માત્ (૨-૪-૧૮) સૂત્રથી બાપૂ પ્રત્યય થયો છે.) fણ - આવતાં નક્ષત ! ગિ, પામ્ પ્રત્યય પરક fણ આવતાં ઘટન્ટે : ૦ (૪-૨-૨૪) સૂત્રથી વિકલ્પ દીર્ઘ થયે, નાફિલ, નફક્ષ / નીર્મંગાફ ક્ષમ્, નર્મંગલમ્ ! (૨૩૦) પક્ષી અને ! ખાવું. નક્ષતે , પક્ષતિ વિપક્ષે , વપલ ! ક્ષિતુમ્ I hતમ્ ! (૨૩૧) ત્રક્ષદ્ ૩૫શમને 1 ઉપશમન કરવું. ઋતિ . મદ્ પ્રત્યય આવતાં, ઋક્ષ નક્ષત્રમ્ | (૨૩૨) આ પ્રમાણે પરપઠિત ધાતુઓનું નિરૂપણ અહીં સંપૂર્ણ થયું. વળી જે ધાતુઓ (૧) વારિ વગેરે ગણમાં પઠિત હોયને પણ ફક્ત વૃદ્ધિ ગણનો સ્વાર્થિક પ્રત્યય લગાડવા માટે જ જુદાં પઠિત છે, અથવા (૨) અન્ય અર્થને જણાવવા માટે અથવા (૩) આત્મપદ - પરસ્વૈપદ કરવા માટે (અર્થાત્ પરમૈપદી ધાતુથી આત્મપદ કરવા અને આ પદી ધાતુથી ૫.૫.કરવા માટે) અથવા (૪) રૂર્ આગમ કરવા માટે અન્ય વૈયાકરણોએ વિશેષ કરીને અર્થાત્ ભિન્ન રૂપે | અલગ પાઠ કરેલાં છે, તે ધાતુઓ પ્રાયઃ કરીને અમે અહીં લીધા નથી. એનું કારણ એ છે કે, (૧) વૃદ્ધિ ગણનો સ્વાર્થિક ઉત્ પ્રત્યય તો ‘વદુત્વમેતનિર્જન' એવા ધાતુપાઠના વચનથી લક્ષ્યાનુસારે બહુલતાએ સિદ્ધ થઈ જ જાય છે. વળી (૨) ધાતવોડનેવાથ: (ર૪૩) ન્યાયસૂત્રથી ધાતુઓ ભિન્ન - અર્થવાળારૂપે હોવા એ પણ સિદ્ધ થઇ જાય છે. વળી (૩) માત્મપર્વ નિત્યમ્ (૨/૩૭) ન્યાયથી આત્મપદ અનિત્ય હોવું અને સમાન્તામિ ૦ (૧) ૩૫) ન્યાયથી રૂર્ વગેરે આગમો અનિત્ય હોવા સિદ્ધ છે, આ વાત સૌને વિદિત જ છે. (અર્થાત્ ઉક્ત ઉક્તિ અને ન્યાયોના સથવારાથી જ તે તે વિલક્ષણ - વિભિન્ન રૂપોની સિદ્ધિ થઈ શકવાથી, = ૫૮૮

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688