________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ઉ૫. સંજ્ઞા કરવી ઈષ્ટ નથી. આમ પ્રાધ્યો રથ: I માં પ્ર ને ઉપસર્ગ માનવો - તેની ઉપસર્ગ સંજ્ઞા કરવી કોઈ રીતે ઈષ્ટ નથી. તેથી ૩પષ્યન: એવા સૂત્રના સામાÁથી જે ઉપ. સંજ્ઞા થવાની શક્યતા છે, તેનું યત્રી સર્વ ને સંમતિ.. એ ન્યાયથી ૩૫ શબ્દની “અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ' અર્થમાં લક્ષણા કરવાનું વ્યવસ્થાપન કરવા દ્વારા નિરાકરણ કરી દેવાય છે. આમ પૂર્વન્યાયથી કરેલ ઉપસર્ગસંજ્ઞાના નિયમનનું વિઘટન = નાશ ન થઈ જાય, તે માટે પણ આ ન્યાયવડે અહીં ઉપસર્ગશબ્દ વડે ઉપસર્ગસંજ્ઞક પ્રાદિ ન લેતાં, અનુપસર્ગસંજ્ઞક પ્રાદિરૂપ અર્થ જ લેવો એમ જણાવાય છે. આથી ધાતો પૂનાર્થ ૦ (૩-૧-૧) સૂત્રથી કરેલી ઉપસર્ગસંજ્ઞા સાથે વિરોધ નહીં આવે અને ચેન ધાતુની યુવત: ૦ (૨/પર) એ પૂર્વન્યાયથી નિયમિત કરેલી ઉપસર્ગસંજ્ઞાનું વિઘટન નહીં થાય. આથી આ ન્યાય પૂર્વના ન્યાયનો બાધક માની શકાય નહીં, બલ્ક, રક્ષક - સાધક માનવો ઉચિત છે.
વસ્તુતઃ તો યત્રોપર્વ – સંમતિ એમ કહેવાથી જ એ વાત પ્રતીત થઈ જાય છે કે ૩૫સપ્ટન: (૭-૩-૭૯) સૂત્રથી અત્ સમાસાંત લાગીને સિદ્ધ થતાં પ્રાધ્વ: | એવા રૂપમાં પ્રાદિનું ઉપસર્ગ– (ઉપસર્ગસંજ્ઞકત્વ | ઉપસર્ગસંજ્ઞા) સંભવતું નથી. અહીં પ્રાધ્વ: રૂપમાં પ્ર ની ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ - ઉપસર્ગસંજ્ઞાનું વિધાન કરનાર ધાતોઃ પૂષાર્થ(૩-૧-૧) સૂત્રથી અને એ ઉપસર્ગસંજ્ઞાનું પૂર્વે કહ્યા પ્રમાણે નિયમન કરનાર ચેન ધાતના યુવક્તા:... એ પૂર્વોક્ત ન્યાયથી જ - સિદ્ધ થાય છે. આથી જ ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ હોયને ૩૫૦ (૭-૩-૭૯) સૂત્રને આ ન્યાયના ઉદાહરણ રૂપે આપેલું છે. અને આ રીતે જ્યાં ઉપસર્ગસંજ્ઞક પ્રાદિનો અસંભવ છે, ત્યાં ઉપસર્ગથી પર આવેલાં મધ્વનું શબ્દથી કહેલ સમાસાંત વિધિ વ્યર્થ – નિવિષય ન બની જાય, તે માટે જ આ ન્યાયથી ઉપસર્ગશબ્દથી “અનુપસર્ગસંજ્ઞક એવા જ પ્રાદિ' શબ્દો લેવાનું કહીને સમાસાંત વિધિનું વ્યર્થપણું દૂર કરાય છે. એ જ આ ન્યાયનું મુખ્ય પ્રયોજન જણાય છે.
અને આ રીતે ઉપસર્ગસંજ્ઞક પ્રાદિને વિષે ઉપ. સંજ્ઞાનું નિયમન કરતાં પૂર્વન્યાય કરતાં અનુપસર્ગસંજ્ઞક પ્રાદિને વિષે - ૩૫ શબ્દના પ્રયોગના બળથી | સામર્થ્યથી ઉપસર્ગસંજ્ઞાની અતિવ્યાપ્તિને દૂર કરવા રૂ૫ - ભિન્નકાર્ય (પ્રયોજન) નું સાધક હોવાથી એટલે કે “અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ ને વિષે જ પૂર્વોક્ત લક્ષણા કરવા રૂપ વ્યવસ્થા કરતો હોવાથી આ ન્યાયને પૂર્વન્યાયનો બાધક કહેવો તે પૂર્વોક્ત રીતે ઉચિત જણાતું નથી, કિંતુ, પૂર્વોક્ત રીતે સાધક કહી શકાય. આ અંગે વિદ્વજનો જ વિમર્શ કરીને આ ‘પરામર્શ' વિવેચનને ન્યાય આપે. તે અંગે નિર્ણય કરે. ગ્રંથ – ગૌરવ થવા છતાંય આ વિષયમાં વિશદતા - સ્પષ્ટતા થાય તે માટે આ પ્રયાસ જાણવો. (રાપર)
૧૦. શૌત્રાફિપ્રત્યg નાસરૂપોન્સરવિધિઃ ૨ / ધરૂ
ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- શીલ, ધર્મ અને સાધુ અર્થમાં વિહિત તૃન વગેરે પ્રત્યયોને વિષે “અસરૂપઉત્સર્ગવિધિ' થતો નથી.
અર્થાત તૂન શીત્તધર્મસાધુપુ (૫-૨-૨૭) એ સૂત્રથી અધિકૃત એવા “શીલાદિ અર્થમાં
= ૪૬૪
=
=