________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. નિરર્થક (બિનજરૂરી) હોવા છતાંય તેમાં કિયા - અનુપરમનો પ્રસંગ નથી. આથી જ પ્રત્યય પર્વવત (૩/૧૨) ન્યાયથી લવાશે જ. (૧/૩૮)
यस्य तु विधेनिमित्तमस्ति नासौ विधिर्बाध्यते ॥ १/३९ ॥
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ :- નિમિત્ત એટલે પ્રયોજન - ફળ. જે વિધિનું કાંઈપણ ફળ હોય તે વિધિનો બાધ = નિષેધ થતો નથી.
પ્રયોજન - અહીં અનિર્દિષ્ટ છે. સ્વપજ્ઞન્યાસથી જાણી લેવું.
ઉદાહરણ :- તદ્ + વીરું = તન્વીર | વગેરે પ્રયોગોમાં તત્ શબ્દના ટુ નો તેના સમાન વર્ગનો તૃતીય એટલે કે 2 કાર આદેશરૂપ વિધિ કરાય જ છે, પણ તેનો નિષેધ થતો નથી. કારણકે અહિ ફળનો સદ્ભાવ છે. તે આ રીતે - (અહિ પહેલાં રૂપની સિદ્ધિ જોઈએ. તદ્ + વીરું એવી સ્થિતિમાં ટુ નો થાય છે. અને પછી અધોરે પ્રથમ:- (૧-૩-૫૦) સૂત્રથી ન કારનો આદેશ થવાથી તવીર | રૂપની સિદ્ધિ થાય છે.) પુટતૃતીય (૨-૧-૭૬) સૂત્ર અસદ્ - અધિકારમાં કહેલું છે અને તેનાથી કરાયેલ ઃ આદેશરૂપ કાર્ય વગ: (૨-૧-૮૬) સૂત્રથી પર કાર્ય કરવામાં અસત્ થવાથી તેના (સ્ ના) સ્થાને તવસ્થ શ્રવણવગ્ર યોને વટવા (૧-૩-૬૦) સૂત્રથી કરેલ ટુ નો ગ રૂપ આદેશ પણ અસત્ થયો. અને તેથી ન ના સ્થાને અધોવે પ્રથમોડશટ: (૧-૩-૫૦) સૂત્રથી કરેલ ન નો વ પણ અસત્ થયો. અને તેથી વન: 17મ (૨-૧-૮૬) સૂત્રથી ન નો જ અને 1 નો વ ન થાય. (આથી તારું એવું અનિષ્ટરૂપ ન થયું.)
જ્ઞાપક :- આ ન્યાયનું ઉજજીવક = જ્ઞાપક છે, આવા રૂપોની સિદ્ધિ જ. તે આ રીતે - જો આ ન્યાય ન હોત તો તદ્ શબ્દના સ્ નો પુરસ્કૃતીયઃ (૨-૧-૭૬) સૂત્રથી ૬ આદેશ ન થવાથી, તે ૬ આદેશ અસત્ પણ ન થવાથી ૬ ના રંગ: #ામ્ (૨-૧-૮૬) સૂત્રથી ના આદેશનું અને ના 1 આદેશનું નિવારણ કરવું અશક્ય બની જવાથી તવાર વગેરે અનિષ્ટરૂપ થાત, પણ તન્વાસ | એવું રૂપ ન થાત. આમ આ ન્યાયથી જ તન્વીર | વગેરે રૂપોની સિદ્ધિ થતી હોય તેવા રૂપો આ ન્યાયને જણાવે છે. (૧/૩૯)
સ્વોપા ન્યાસ
૧. શંકા - જે વિધિ સંપ્રયોજન હોય તે કરાય જ છે, આથી તે સ્વયં સિદ્ધ જ છે. આ માટે ન્યાયની શી જરૂર છે. ?
સમાધાન :- સાચી વાત છે, પણ ત૬ , ૬ વગેરે રૂપોની જેમ તવા / વગેરે રૂપોમાં પણ
૨૫૪