________________
૧/૪૪. ન્યા. મં....
વાળપ્રાકૃતમ્ ॥ ? / ૪૪ ॥
॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- વર્ણસંબંધી કાર્ય કરતાં પ્રકૃતિસંબંધી કાર્ય બળવાન છે.
વિશેષાર્થ આ પ્રમાણે છે. વર્ણસ્વેટું વાર્નમ્ । એટલે વર્ણસંબંધી કાર્ય હોય તે વાર્ણ કહેવાય. પ્રતૌ નવ પ્રવૃત્તેહિં વાતિ પ્રાતમ્ । પ્રકૃતિમાં થનારું કે પ્રકૃતિ સંબંધી કાર્ય હોય તે પ્રાકૃતકાર્ય કહેવાય. પ્રકૃતિ અહિ ધાતુરૂપ જ લેવી, પણ નામરૂપ ન લેવી. કારણકે નામરૂપ પ્રકૃતિનાં કાર્યોનો વાર્ણ (વર્ણસંબંધી) કાર્યોમાં જ અંતર્ભાવ થઈ જાય છે. આથી આ પ્રમાણે અર્થ થાય
વાર્ણ = વર્ણસંબંધી એટલેકે વર્ણનો ઉચ્ચાર કરીને કહેલ કાર્ય કરતાં પ્રાકૃત = પ્રકૃતિસંબંધી = પ્રકૃતિનો ઉચ્ચાર કરીને જે કાર્ય કહેલું હોય, તે અધિક બળવાન છે.
પ્રયોજન :- અન્તરનું વહિરકૃાત્ (૧/૪૨) ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ તે ન્યાયના આવતા અતિપ્રસંગનું વારણ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- વતુ:, વુ: । અહિ વેંગ્ તનુસન્તાને । એ વે ધાતુનો યનાવિષે: હ્રિતિ (૪-૧-૭૯) સૂત્રથી વૃક્ થયે અને દ્વિત્વ થયે ૩૩ + અતુમ્ એમ દ્વિત્વ થવાથી બે ૩ કારરૂપ અવસ્થા થયે છતે સમાનાનાં તેન ટીર્વ: (૧-૨-૧) સૂત્રથી ૐ કાર એમ દીર્ઘ આદેશરૂપ કાર્યની પ્રાપ્તિ છે. આ દીર્ઘત્વ કાર્ય એ વે ધાતુરૂપ પ્રકૃતિ સંબંધી ૩ કાર હ્રયને આશ્રિત હોયને પ્રકૃતિ - આશ્રિત હોવાથી અને પૂર્વમાં વ્યવસ્થિત / રહેલ હોવાથી અંતરંગ વિધિ છે. માટે અન્તરનું વદિજ્ઞાત્ (૧/૪૨) ન્યાયથી બળવાન્ હોયને તેની પ્રથમ પ્રાપ્તિ છે. અને ત્યારબાદ धातोरिवर्णोवर्णस्येयुव् ૦ (૨-૧-૧૦) સૂત્રથી પ્રત્યયના કારનિમિત્તક હોયને પ્રત્યયાશ્રિત હોવાથી અને ધાતુના દ્વિતીય ૩ કાર સંબંધી હોવાથી બાહ્ય ભાગમાં વ્યવસ્થિત હોવાથી બહિરંગ એવા – દ્વિતીય ૩ કારનો વ્ આદેશ થવાની અન્તરનું વાિર્ (૧/૪૨) ન્યાયથી પ્રાપ્તિ છે. અને તે પ્રમાણે કરાયે છતે + અતુર્ ઇત્યાદિ સ્થિતિમાં ધાતોરિવોઁવર્નસ્થ ૦ (2-9-40) સૂત્રથી વ્ આદેશ થયે, વતુ: । વુઃ । એ પ્રમાણે અનિષ્ટરૂપો થવાનો પ્રસંગ આવે છે. પરંતુ ઉદાહરણોમાં અન્તરનું વહિઙ્ગાત્ (૧/૪૨) એ ન્યાયનો બાધ કરીને આ ન્યાયની પ્રવૃત્તિ થવાથી બહિરંગકાર્ય હોવા છતાંય પહેલાં ધાતોરિવન્દ્વવર્નસ્થ૦ (૨-૧-૧૦) સૂત્રથી વ્ આદેશ જ પ્રથમ થાય, કારણકે ધાતુરૂપ પ્રકૃતિનું નામ લઈને વિધાન કરેલું હોવાથી પ્રાકૃત વિધિ છે અને આ ન્યાયથી બળવાન વિધિ છે. અને પછી જ સમાનાનાં તેન વીર્ય: (૧-૨-૧) સૂત્રથી અંતરંગ એવો પણ દીર્ઘ આદેશ થાય, કારણકે આ કાર્ય સમાનસ્વરરૂપ વર્ણનો ઉચ્ચાર કરીને કહેલું હોવાથી વાર્ણવિધિ છે, અને તે આ ન્યાયથી નિર્બળ છે.
જ્ઞાપક :- આ ન્યાયનું વ્યંજક = જ્ઞાપક છે, અન્તરનું વહિઙ્ગાત્ (૧/૪૨) એ ન્યાયથી
૨૬૩
-